- વીક એન્ડ
રાષ્ટ્રપ્રમુખ પર ગોળી વરસાવનારને ‘નિર્દોષ’ છોડાય?
રોનાલ્ડ રેગન પર હુમલો.., ફિલ્મ ‘ટેક્સી ડ્રાઈવર ’, આરોપી જ્હોન હિકલી ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક અઠવાડિયા પહેલા અમેરિકાની રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો. ટ્રમ્પ તો બચી ગયા, પણ સિક્યોરિટી…
- વીક એન્ડ
ચોમાસામાં તરોતાજા રહેવું છે… તો શું ખાવું – શું નહીં ખાવું?
ફોકસ – રાજકુમાર દિનકર દરેક મોસમના પોતાના ફાયદા અને નુકસાન હોય છે. આકરી ગરમીથી રાહત આપવા માટે જ્યારે રૂમઝુમ ચોમાસાની મોસમ આવે છે ત્યારે શરીરને ઘણી રાહત મળે છે, પરંતુ આ મોસમમાં સ્વસ્થ રહેવા માટે ખાનપાનમાં ખાસ્સી સાવધાની રાખવાની જરૂરી…
- વીક એન્ડ
નાની એવી ભમરીની મોટી મોટી વાતો…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી બાળપણમાં એક લગ્નમાં ગયેલા અને ટણકટોળી ઊપડી ફુવા સાહેબના ખેતરે. ખેતરે ઉધમ મચાવતા મચાવતા અમારા એક શેતાન કઝીન બંધુએ અમને સૌને કહ્યું કે એ હાલો તમને મધપૂડો દેખાડું… અને અમે સૌ ભોળા ભાવે ઝાડવા પાસે…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ ૧૫
કિરણ રાયવડેરા ‘કાકુ, હું તમને આત્મહત્યા કરું એટલી નબળી દેખાઉં છું? મારા પપ્પાએ મને હાર માનવાનું શીખવ્યું નથી. મરે મારા દુશ્મન. હું શા માટે આત્મહત્યા કરું!’ આ સાંભળીને જગમોહન દીવાન ડઘાઈ ગયો. કાંઈ ન સમજાતું હોય એવા ભાવ એના ચહેરા…
- વીક એન્ડ
૧૧૧૧ લિંકન રોડ – પાર્કિંગ ને સામાજિક ઉપયોગીતાનો સમન્વય
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા પાર્કિંગના પ્રશ્ર્નોના નિરાકરણ માટેની આ મિયામી બીચ પર આવેલી અનોખી રચના છે. મૂળમાં ડેવલોપર અને સાથે સાથે કળામાં રસ ધરાવનાર રોબર્ટ વેનેટ નામની વ્યક્તિ દ્વારા પાર્કિંગના પ્રશ્ર્નોના નિરાકરણ સાથે પોતાની વ્યવસાયિક છબીને અનુરૂપ તથા સામાજિક…
- વીક એન્ડ
મ્યુઝિયમ સાયન્સ એટલે કે મ્યુઝિયોલોજીમાં છે મજબૂત ને મહત્વપૂર્ણ કારકિર્દી
કરિયર પ્લઝ – નરેન્દ્ર કુમાર મ્યુઝિયોલોજી એટલે કે મ્યુઝિયમ સાયન્સ એ જ્ઞાન -વિજ્ઞાનનું ક્ષેત્ર છે, જેમાં મ્યુઝિયમના આયોજન અને વ્યવસ્થાપન અંગે અભ્યાસ કરવામાં આવે છે. આ અભ્યાસ દ્વારા મ્યુઝિયમમાં રાખવામાં આવેલી વિવિધ વસ્તુઓને ગોઠવવાનું શિક્ષણ આપવામાં આવે છે અને ભૂતકાળની…
બાઈક ટેક્સી: દિલ્હી અભી દૂર હૈ
વિશેષ – પ્રથમેશ મહેતા પહેલા સમય એવો હતો કે પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા સરકાર જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પર ભાર મૂકતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ કંઈક એવી છે કે વિકાસના નામે ઠેર-ઠેર રસ્તાઓ ખોદીને રાખવામાં આવ્યા છે, જેને કારણે રસ્તાઓ પર પુષ્કળ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કચ્છી લોહાણામૂળ ગામ અંજાર હાલ દહિસર (મુંબઈ), સ્વ. ગોદાવરીબેન ગોરધનદાસ ઠક્કરના પુત્ર અનિલકુમાર ઠક્કર (ઉં. વ. ૭૫) તા. ૧૭-૭-૨૪, બુધવારના અક્ષરલોક પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. નિમીષા, માધવી, પરીના, મિતેશના પિતાશ્રી. સ્વ. નવિનચંદ્ર અને ગં. સ્વ. પુષ્પાબેનના ભાઈ. સ્વ. સરસ્વતીબેન…
જૈન મરણ
સ્વ. ડૉ. હિંમતલાલ મણીલાલ શાહ(ઉં. વ. ૯૦) તા. ૧૭-૭-૨૪ના મરણ પામ્યા છે. તે સ્વ. ઉષા શાહના પતિ. સમીર અને ડૉ. પરી એન. શાહના પિતા. સ્વ. રૂપાલી સમીર શાહ અને ડૉ. નીલંગ શાહના સસરા. ડૉ. રીયા શાહના વડ સસરા. દેવ સમીર…