- ઉત્સવ
FOGAUSA: ગુજરાતીઓ વિલાસમાં… ડલાસમાં…
આજે આટલું જ – શોભિત દેસાઈ અમેરિકા આખાના ગુજરાતીઓ અને પાછા લંડન, આફ્રિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય ગુજરાતીઓ અને એમાં પાછા ભારતના અને ખાસ કરીને ગુજરાતના ખાસ આમંત્રિત ગુજરાતીઓ (મુખ્ય પ્રધાન અને મંત્રીગણમાંથી કેટલાક) ભેગા થઈ રહ્યા છે. ૨-૩-૪ ઓગસ્ટ ડલાસ…
- ઉત્સવ
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા બેમાંથી કયું માળખું પસંદ કરવું?
ઈકો સ્પેશિયલ – જયેશ ચિતલિયા આઈટી રિટર્ન ફાઈલિંગની માટે છેલ્લા બે વરસથી બે કરમાળખાં કે કર વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેમની વાર્ષિક આવક ઓછી છે અને એમને કરમુકિત કે કર રાહતના લાભ લેવાની જરૂર નથી તો એ વર્ગ નવું માળખું પસંદ…
- ઉત્સવ
સ્વર્ગીય આનંદની અનુભૂતિ એટલે હિમાચલી ગામડાઓનું પ્રવાસી જીવન-કુદરત અને ટ્રેડિશનલ લોકજીવનની અનોખી ઝાંખી
ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી આપણે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો સિટીનો કોઈ યુવક કે યુવતી પહાડી પર ઘર વસાવીને રહેવા લાગે છે, એ તો ઓછું હોય એમ કોઈ વિદેશી પોતાનું સઘળું વેચીને બચેલી મૂડીથી…
- ઉત્સવ
સાહબ બાથરૂમ મેં હૈ
આશકરણ અટલ સંવાદો અને સીન જાણીતા અને પરિચિત કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી…
- ઉત્સવ
ડોન્કિનોમિકસ: એ વળી કઈ બલા છે?!
વ્યંગ – ભરત વૈષ્ણવ ‘જનાબ, સલામ વાલેકુમ.’ ઇનાયતખાંને સલામ કરી એની ચેમ્બરમાં જમાલમિંયાએ પ્રવેશ લીધો. આઇયે જમાલમિંયા, વાલેકુમ સલામ. તશરીફ રખિયે ઇત્મિનાનસે બૈઠીએ.’ ઇનાયતખાને તહેઝીબ નિભાવી. લકઝુરિયસ રિવોલ્વિંગ ચેરમાં સ્થાન લીધું.. ‘શુક્રિયા જનાબ.’ જમાલમિંયાએ આભાર માન્યો. ‘બોલો, જમાલમિંયા કેમ આવવાનું…
- ઉત્સવ
એમેઝોન: અતુલ્ય- અવિસ્મરણીય ને અસાધારણ
ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ દુનિયાની કોઈ પણ કંપની જ્યારે કર્મચારીનું વિઝન વિચારીને કોઈ પ્રયોગ કરે તો એમાં સફળતાની ગેરેન્ટી ૫૦-૫૦ ટકા રહેલી હોય છે. આ પાછળનું એક કારણ મૂડી અને મહેનત બન્ને હોય છે. કર્મચારી ઓછી મહેનતે વધુ શ્રેષ્ઠ…
- ઉત્સવ
છાકટા થાઓ, છવાઇ જાઓ: અપુન ભી ફેમસ હોગા !
મિજાજ મસ્તી – સંજય છેલ ટાઇટલ્સ:સિદ્ધિ ને પ્રસિદ્ધિ, બે અલગ વાત છે.(છેલવાણી) સદીના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને ૧૨-૧૩ ફ્લોપ ફિલ્મ્સ આપ્યા પછી ફિલ્મની દુનિયાને છોડીને પાછા અલાહાબાદ જવાનું નક્કી કર્યું. પછી એમને અચાનક એક ફિલ્મ મળી: આનંદ’ ત્યારે બિગ-બીએ. મમ્મીને…
- ઉત્સવ
સાત ફેરા પહેલાં કરવાના સાત મહત્ત્વના સવાલ
વિશેષ – પ્રથમેશ મહેતા મનુષ્યના જીવનમાં લગ્ન એ અત્યંત મહત્ત્વની બાબત છે અને આમાં થોડી લાપરવાહી લગ્ન જીવનને માટે અત્યંત મુશ્કેલીભર્યું બનાવી દેતું હોય છે. આથી જ જીવનસાથીની પસંદગી કરતી વખતે કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ તેની ચર્ચા કરીશું. સાત…
પારસી મરણ
હોરમઝંદ નવલ દાવર તે મરહુમો આલુ નવલ ફરામજી દાવરના દીકરા.તે ફલીના ભાઇ. તે મરહુમો મીની પેસતનજીના ગ્રેન સન. (ઉં. વ. ૭૦) રે. ઠે. પેલેસીમો સીલવર ઓક એસ્ટેટ, ભુલાભાઇ દેસાઇ રોડ, મુંબઇ-૪૦૦૦૨૬. ઉઠમણાંની ક્રિયા: તા. ૨૧-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે ઉપરની…
હિન્દુ મરણ
કચ્છી ભાટીયાજયા અજીત ભીમાણી (ઉં. વ. ૯૨) ગુરૂવાર તા.૧૮-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે મોતીબાઈ નેણશી ભીમાણીના પુત્રવધૂ. ચત્રભુજ કલ્યાણજી જેસરાણીના સુપુત્રી. મૈત્રેયી નવિન આશર, દિપ્તી અશ્ર્વિન શાહ તથા તુષારના માતુશ્રી. છાયાના સાસુ. કુશ, તપન, કુણાલ, શીતલના દાદી-નાની, લૌકિક વ્યવહાર બંધ…