- વેપાર
ધનતેરસે પણ ધનવર્ષા ચાલુ: સેન્સેક્સે ૩૬૪ પૉઇન્ટની જમ્પ લગાવી, નિફ્ટી ૨૪,૫૦૦ની સપાટી નજીક પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : ધનતેરસના દિવસે અફડાતફડીમાંથી પસાર થવા છતાં ખાસ કરીને સત્રના પાછલા ભાગમાં નીકળેલી લેવાલીના ટેકાએ બેન્ચમાર્કને ઊંચી…
-
હિન્દુ મરણ
રાજુલાવાળા જીતેન્દ્ર વલ્લભદાસ જીવનલાલ સંઘવી (ઉ. વ. ૭૪) તા. ૨૮-૧૦-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષાબેન (મીનાબેન)ના પતિ. સ્નેહા-ફિલિપ, સમર્થ-પૂજાના…
- વેપાર
વૈશ્ર્વિક સોનામાં નરમાઈ, સ્થાનિકમાં ₹ ૨૩૦ ઝળકયું, ચાંદીમાં ₹ ૨૮૬નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગત શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો નોંધાયા બાદ આજે…
- એકસ્ટ્રા અફેર
ચીફ જસ્ટિસનો ખુલાસો ગળે ઊતરે એવો નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ મનાતી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એટલે કે દેશના ચીફ જસ્ટિસપદેથી ડી.વાય. ચંદ્રચૂડની વિદાયને…
- વેપાર
આયાતી તેલમાં જળવાતી આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ સાત રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌરહેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૨૯-૧૦-૨૦૨૪, ધનતેરસ, ધન્વંતરિ જયંતી ભારતીય દિનાંક ૭, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત…
-
જૈન મરણ
કચ્છી વિશા ઓસવાલ જૈનકપાયા (કચ્છ)ના સાકરબેન પોપટલાલ દેઢિયા (ઉં. વ. ૧૦૬) હાલે મુંબઈ ૨૭-૧૦-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાણજીવન, જવેરીના માતુશ્રી.…
- વેપાર
નવેમ્બરમાં મુક્ત વેચાણ માટે બાવીસ લાખ ટન ખાંડ છૂટી કરાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સપ્તાહના આરંભે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી…
-
પારસી મરણ
તેહમી હોમી ભગત તે મરહુમ હોમીના ધન્યાની. તે મરહુમો નાજામાય કાવસજી જોકીના દીકરી. તે ફરીદા, આરદાવીરાફ ને જેસમીનના માતાજી. તે…