- ધર્મતેજ

વેર-વિખેર – પ્રકરણ-૧૬
કિરણ રાયવડેરા ‘નહીં ગાયત્રી, હું હવે કદાચ જીવીશ તો પણ બાકીની જિંદગી મારી શરત પર, મારી રીતે જીવીશ. મને ગમે તેવી રીતે જીવીશ, બીજાને ખુશ કરવા નહીં.’ ‘યસ, કાકુ, હવે તમે જગમોહન દીવાનના મોભાને છાજે એવું બોલ્યાં.’ક્ષણેક થોભીને ગાયત્રી બોલી…
- ધર્મતેજ

દત્ત ભગવાનના ગુરુ
ચિંતન – હેમુ ભીખુ દત્ત ભગવાને જીવનમાં ચોવીસ ગુરુ કરેલા. આમ તો દરેક જગ્યાએથી, દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિ કે તત્વ પાસેથી, દરેક સમયે કંઈક ને કંઈક શીખવા તો મળે જ. પણ જ્યારે દત્ત ભગવાન ચોવીસના આંક પર અટકી ગયા ત્યારે…
- ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (ભાગ-૮) (૨) ‘અવધૂતગીત’ ઈ.સ. ૧૮૨૮, વિ.સં. ૧૮૮૪ના ચૈત્ર માસની રામનવમી અને રવિવારે વડતાલધામમાં રચેલ અવધૂતગીત, ચોપાઈ, દોહા, સોરઠા, હરિગીત. છંદોબંધમાં રચેલ ‘અવધૂતગીત’ પણ ભાગવત ભક્તિ-વિભાવનાનો પરિચાયક ગ્રંથ છે. મૂળ તો ગુરુચોવીશીની જ વિષયસામગ્રી છે.…
- ધર્મતેજ

તેમને જણાવી દો કે હું તમારા બેમાંથી કોઈ એક સાથે જ વિવાહ કરીશ, જે મને યુદ્ધમાં પરાજિત કરશે: દેવી કૌશિકી
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભને ખબર પડતાં તે આદેશ આપે છે કે, પૃથ્વી પર કોઈપણ ઋષિ-મુનિઓ દેખાય તો તેમનો વધ કરવામાં આવે. શુંભ-નિશુંભના સૈનિકો પૃથ્વી પર હાહાકાર મચાવે છે. ઋષિ-મુનિઓ પલાયન થઈ જાય છે અને અજ્ઞાતવાસ ભોગવે છે.…
- ધર્મતેજ

પ્રકૃતિથી પર
ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં માન અને અપમાનમાં સમતાનાં દર્શન કરાવ્યા પછી ભગવાન કૃષ્ણ હવે પ્રકૃતિથી પર ગુણાતીત સ્થિતિ સમજાવે છે. પ્રકૃતિના ત્રણ ગુણ સત્ત્વ, રજસ અને તમસ એ માયા એટલે કે પ્રકૃતિના ગુણો છે. ગુણાતીત સ્થિતિ “गुणान् समतीत्य”(गीता…
- ધર્મતેજ

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
મોરબી નિવાસી હાલ તીલકનગર ચંપાબેન વિરચંદભાઈ મહેતાના સુપુત્ર હસમુખભાઈ મહેતા (ઉં. વ. ૮૦) ૨૦ જુલાઈ ૨૦૨૪ ના અરિહંતશરણ પામેલ છે. તેઓ વસંતબેનના પતિ. ધર્મેશ, હિતેશ, મનીષા, પ્રિતિના પપ્પા. ઉર્વિ, સમીર, જીજ્ઞેશના સસરા. રાજેન્દ્ર શાંતીલાલ ગાઠાણી તથા જગદીશ ગાઠાણીના બનેવી. લૌકિક…
હિન્દુ મરણ
કોળી પટેલમૂળ ગામ ધમડાછા નિવાસી હાલ મલાડ દલપતભાઈ પટેલ (ઉં. વ. ૮૪) ગુરુવાર તા.૧૧/૭/૨૪ના પ્રભુશરણે થયેલ છે. તે જસવંતીબેનના પતિ. નીતા, જયશ્રી, કેતન, કમલેશના પિતાજી. ધરમેન્દ્ર, ચેતન, રૂપલ અને કવિતાના સસરા. સ્વ. છગનભાઈ અને સ્વ.ગંગાબેનના પુત્ર. સ્વ. રણછોડભાઈ અને સ્વ.…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૧-૭-૨૦૨૪ થી તા. ૨૭-૭-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં મધ્યમ ગતિએ ભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર કર્ક…





