પારસી મરણ
એસડવાસ્તર રૂસ્તમજી સીગનપોર્યા તે મરહુમ પીલુના ખાવીંદ. તે મરહુમો દીનામાય તથા રૂસ્તમજીના દીકરા. તે જેરાઝ ને દેલનાઝના બાવાજી. તે ડેલશાદના સસરા. તે માનેક પટેલ, બહેરામ ને રોહીનટનના ભાઇ. તે મરહુમો ધન તથા બાહાદુર મેધોરાના જમાઇ. (ઉં. વ. ૮૧) રે. ઠે.…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનખારી (ઇન્દોર) નીવાસી હાલ ડોમ્બિવલી સ્વ.ખાંતિલાલ વીરચંદ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ. ૬૮), તે નિલેશના માતુશ્રી. રાખીના સાસુ. વેદાંત, ધાર્મીના દાદી. તે ભરતભાઈ, શારદાબેન બાબુલાલ મહેતા તથા હંસાબેન મનસુખલાલ શાહ ના ભાભી. સ્વ.અમૃતલાલ પરમાનંદ મહેતા (ઇન્દોર)ના દીકરી. મહેન્દ્રભાઈ,…
હિન્દુ મરણ
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનસુખલાલ મગનલાલ જગડના્ ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન ( (ઉ.વ ૮૯) તા. ૧૯/૦૭/૨૪ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે જતીનભાઈ, કેતનભાઇ સ્વ. માલતીબેન ઉમેશકુમાર જોગી, કલ્યાણીબેન ધીરજલાલ સેતા તથા ગં.સ્વ. ભાવના સુરેશકુમાર પડીયાના માતુશ્રી. રીટા તથા…
- એકસ્ટ્રા અફેર
ભાજપ આસામના બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતો?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ હમણાં પાછો આસામમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીનો મુદ્દો છેડી દીધો છે. સરમાના કહેવા પ્રમાણે, આસામમાં મુસ્લિમ વસ્તી દર ૧૦ વર્ષે ૩૦ ટકા વધી રહી છે એ જોતાં આસામ ૨૦૪૧ સુધીમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૨૨-૭-૨૦૨૪,નક્ષત્ર, વારનો ચંદ્રગ્રહ દેવતાનો પૂજનનો શ્રેષ્ઠ યોગ ભારતીય દિનાંક ૩૧, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧પારસી શહેનશાહી રોજ…
- વેપાર
બજેટ સત્રમાં બજાર રેન્જબાઉન્ડ થવાની ધારણાં, વિદેશી ફંડોના વલણ અને અમેરિકાના જીડીપી ડેટા પર નજર
ફોર કાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: વૈશ્ર્વિક અને સ્થાનિક પરિબળો સાનુકૂળ રહેવા સાથે વિદેશી સંસ્થ્કાયી રોકાણકારો પણ ફરી ભારતીય બજાર તરફ વળ્યા હોવાથી એકંદરે શેરબજારનું માનસ પોઝિટિવ રહેવાની અપેક્ષા છે, જોકે આ વખતે બજેટને લગતી અપેક્ષાઓ પણ વ્યાપક હોવાથી અંદાજપત્રની…
- ધર્મતેજ
તમારા ધનને લક્ષ્મી બનાવનાર ઉત્તમ કાર્ય એટલે દાન
કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક જો જલ બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ,દોઉ હાથ ઉલિચિયે, યહી સયાનો કામ સંત કબીરનો આ અતિ પ્રખ્યાત દોહો ધર્મ શાસ્ત્રોની અતિ મહત્ત્વની વાતને સરળતાથી કહી દે છે. સજજન મનુષ્યનું ઉત્તમ કાર્ય શું? દાન કરવું.…
- ધર્મતેજ
ગુરુ કોણ હોઈ શકે? જેમની વાણીમાં સત્ય હોય; આંખમાં વાસના નહીં, ઉપાસના હોય તે ગુરુ
માનસ મંથન – મોરારિબાપુ बंदऊँ गुरू पद कंज कृपा सिन्धु नररूप हरी ।महामोह तम पुंज जासु बचन रबि कर निकर ॥ ભગવાન બુદ્ધે કહ્યું, ‘અપ્પ દીપો ભવ.’ તારો દીપક તું બન, પરંતુ તે દીપકને પ્રગટાવનારું પણ કોઈક જોઈએ. કોઈ દીપક…
- ધર્મતેજ
સંતસાધના પરંપરા, અધ્યાત્મસાધના પરંપરામાં દીક્ષ્ાાના પ્રકારો…
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (૧) મંત્ર દીક્ષ્ાા – કોઈ ચોક્ક્સ પ્રકારનો વૈદિક-પૌરાણિક બીજમંત્ર અથવા તો સાંપ્રદાયિક મંત્ર ગુરુ દ્વારા શિષ્યના કાનમાં ફૂંક મારીને બોલવામાં આવે. જે મંત્ર કાયમ શિષ્યે ગુપ્ત રાખવાનો હોય, જાહેરમાં એનું ઉચ્ચારણ કરવાનું ન હોય.…
- ધર્મતેજ
ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન
અલૌકિક દર્શન – ભાણદેવ આધ્યાત્મિક ક્રાંતિ શું છે? ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન. ક્રાંતિના અનેક સ્વરૂપો છે-ધાર્મિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ આદિ. આ સર્વ ક્રાંતિઓ કરતાં અનેરી અને વિશિષ્ટ એક ક્રાંતિ…