આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૨૨-૭-૨૦૨૪,નક્ષત્ર, વારનો ચંદ્રગ્રહ દેવતાનો પૂજનનો શ્રેષ્ઠ યોગ ભારતીય દિનાંક ૩૧, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧પારસી શહેનશાહી રોજ…
- વેપાર
બજેટ સત્રમાં બજાર રેન્જબાઉન્ડ થવાની ધારણાં, વિદેશી ફંડોના વલણ અને અમેરિકાના જીડીપી ડેટા પર નજર
ફોર કાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: વૈશ્ર્વિક અને સ્થાનિક પરિબળો સાનુકૂળ રહેવા સાથે વિદેશી સંસ્થ્કાયી રોકાણકારો પણ ફરી ભારતીય બજાર તરફ વળ્યા હોવાથી એકંદરે શેરબજારનું માનસ પોઝિટિવ રહેવાની અપેક્ષા છે, જોકે આ વખતે બજેટને લગતી અપેક્ષાઓ પણ વ્યાપક હોવાથી અંદાજપત્રની…
- ધર્મતેજ
તમારા ધનને લક્ષ્મી બનાવનાર ઉત્તમ કાર્ય એટલે દાન
કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક જો જલ બાઢે નાવ મેં, ઘરમેં બાઢે દામ,દોઉ હાથ ઉલિચિયે, યહી સયાનો કામ સંત કબીરનો આ અતિ પ્રખ્યાત દોહો ધર્મ શાસ્ત્રોની અતિ મહત્ત્વની વાતને સરળતાથી કહી દે છે. સજજન મનુષ્યનું ઉત્તમ કાર્ય શું? દાન કરવું.…
- ધર્મતેજ
ગુરુ કોણ હોઈ શકે? જેમની વાણીમાં સત્ય હોય; આંખમાં વાસના નહીં, ઉપાસના હોય તે ગુરુ
માનસ મંથન – મોરારિબાપુ बंदऊँ गुरू पद कंज कृपा सिन्धु नररूप हरी ।महामोह तम पुंज जासु बचन रबि कर निकर ॥ ભગવાન બુદ્ધે કહ્યું, ‘અપ્પ દીપો ભવ.’ તારો દીપક તું બન, પરંતુ તે દીપકને પ્રગટાવનારું પણ કોઈક જોઈએ. કોઈ દીપક…
- ધર્મતેજ
સંતસાધના પરંપરા, અધ્યાત્મસાધના પરંપરામાં દીક્ષ્ાાના પ્રકારો…
અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ (૧) મંત્ર દીક્ષ્ાા – કોઈ ચોક્ક્સ પ્રકારનો વૈદિક-પૌરાણિક બીજમંત્ર અથવા તો સાંપ્રદાયિક મંત્ર ગુરુ દ્વારા શિષ્યના કાનમાં ફૂંક મારીને બોલવામાં આવે. જે મંત્ર કાયમ શિષ્યે ગુપ્ત રાખવાનો હોય, જાહેરમાં એનું ઉચ્ચારણ કરવાનું ન હોય.…
- ધર્મતેજ
ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન
અલૌકિક દર્શન – ભાણદેવ આધ્યાત્મિક ક્રાંતિ શું છે? ક્રાંતિ એટલે શું? ક્રાંતિ એટલે વ્યાપક અને ગહન પરિવર્તન. ક્રાંતિના અનેક સ્વરૂપો છે-ધાર્મિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ, વૈચારિક ક્રાંતિ આદિ. આ સર્વ ક્રાંતિઓ કરતાં અનેરી અને વિશિષ્ટ એક ક્રાંતિ…
- ધર્મતેજ
વેર-વિખેર – પ્રકરણ-૧૬
કિરણ રાયવડેરા ‘નહીં ગાયત્રી, હું હવે કદાચ જીવીશ તો પણ બાકીની જિંદગી મારી શરત પર, મારી રીતે જીવીશ. મને ગમે તેવી રીતે જીવીશ, બીજાને ખુશ કરવા નહીં.’ ‘યસ, કાકુ, હવે તમે જગમોહન દીવાનના મોભાને છાજે એવું બોલ્યાં.’ક્ષણેક થોભીને ગાયત્રી બોલી…
- ધર્મતેજ
દત્ત ભગવાનના ગુરુ
ચિંતન – હેમુ ભીખુ દત્ત ભગવાને જીવનમાં ચોવીસ ગુરુ કરેલા. આમ તો દરેક જગ્યાએથી, દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિ કે તત્વ પાસેથી, દરેક સમયે કંઈક ને કંઈક શીખવા તો મળે જ. પણ જ્યારે દત્ત ભગવાન ચોવીસના આંક પર અટકી ગયા ત્યારે…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (ભાગ-૮) (૨) ‘અવધૂતગીત’ ઈ.સ. ૧૮૨૮, વિ.સં. ૧૮૮૪ના ચૈત્ર માસની રામનવમી અને રવિવારે વડતાલધામમાં રચેલ અવધૂતગીત, ચોપાઈ, દોહા, સોરઠા, હરિગીત. છંદોબંધમાં રચેલ ‘અવધૂતગીત’ પણ ભાગવત ભક્તિ-વિભાવનાનો પરિચાયક ગ્રંથ છે. મૂળ તો ગુરુચોવીશીની જ વિષયસામગ્રી છે.…
- ધર્મતેજ
તેમને જણાવી દો કે હું તમારા બેમાંથી કોઈ એક સાથે જ વિવાહ કરીશ, જે મને યુદ્ધમાં પરાજિત કરશે: દેવી કૌશિકી
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભને ખબર પડતાં તે આદેશ આપે છે કે, પૃથ્વી પર કોઈપણ ઋષિ-મુનિઓ દેખાય તો તેમનો વધ કરવામાં આવે. શુંભ-નિશુંભના સૈનિકો પૃથ્વી પર હાહાકાર મચાવે છે. ઋષિ-મુનિઓ પલાયન થઈ જાય છે અને અજ્ઞાતવાસ ભોગવે છે.…