• તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?અર્ધ ચંદ્રાકાર સ્વરૂપે તૈયાર કરવામાં આવતી ફ્રેન્ચ પેસ્ટ્રીની ઓળખાણ પડી? આ આકારના બ્રેડ પણ મળે છે જે હોશે હોશે ખવાય છે.અ) Cannoli બ) Palmier ક) Gallette ડ) Croissant ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકાકડી SCRAPPERખમણી WATER –…

  • તરોતાઝા

    વેર વિખેર – પ્રકરણ 17

    કિરણ રાયવડેરા છોકરી, અમને જગમોહનની હત્યા કરવાની સુપારી મળી છે. હવે તું પણ સાથે છો તો અફસોસ તને અમે જીવતી છોડી ન શકીએ…! `બોસ, કામ હો ગયા હૈ. જગમોહન દીવાન કો હમને કિડનેપ કર લીયા હૈ.’માતિ વાનમાં ગોઠવાયા બાદ મુફલિસ…

  • પારસી મરણ

    એસડવાસ્તર રૂસ્તમજી સીગનપોર્યા તે મરહુમ પીલુના ખાવીંદ. તે મરહુમો દીનામાય તથા રૂસ્તમજીના દીકરા. તે જેરાઝ ને દેલનાઝના બાવાજી. તે ડેલશાદના સસરા. તે માનેક પટેલ, બહેરામ ને રોહીનટનના ભાઇ. તે મરહુમો ધન તથા બાહાદુર મેધોરાના જમાઇ. (ઉં. વ. ૮૧) રે. ઠે.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનખારી (ઇન્દોર) નીવાસી હાલ ડોમ્બિવલી સ્વ.ખાંતિલાલ વીરચંદ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ. ૬૮), તે નિલેશના માતુશ્રી. રાખીના સાસુ. વેદાંત, ધાર્મીના દાદી. તે ભરતભાઈ, શારદાબેન બાબુલાલ મહેતા તથા હંસાબેન મનસુખલાલ શાહ ના ભાભી. સ્વ.અમૃતલાલ પરમાનંદ મહેતા (ઇન્દોર)ના દીકરી. મહેન્દ્રભાઈ,…

  • હિન્દુ મરણ

    ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનસુખલાલ મગનલાલ જગડના્ ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન ( (ઉ.વ ૮૯) તા. ૧૯/૦૭/૨૪ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે જતીનભાઈ, કેતનભાઇ સ્વ. માલતીબેન ઉમેશકુમાર જોગી, કલ્યાણીબેન ધીરજલાલ સેતા તથા ગં.સ્વ. ભાવના સુરેશકુમાર પડીયાના માતુશ્રી. રીટા તથા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. ૨૨-૭-૨૦૨૪,નક્ષત્ર, વારનો ચંદ્રગ્રહ દેવતાનો પૂજનનો શ્રેષ્ઠ યોગ ભારતીય દિનાંક ૩૧, માહે અષાઢ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આષાઢ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧પારસી શહેનશાહી રોજ…

  • વેપાર

    બજેટ સત્રમાં બજાર રેન્જબાઉન્ડ થવાની ધારણાં, વિદેશી ફંડોના વલણ અને અમેરિકાના જીડીપી ડેટા પર નજર

    ફોર કાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: વૈશ્ર્વિક અને સ્થાનિક પરિબળો સાનુકૂળ રહેવા સાથે વિદેશી સંસ્થ્કાયી રોકાણકારો પણ ફરી ભારતીય બજાર તરફ વળ્યા હોવાથી એકંદરે શેરબજારનું માનસ પોઝિટિવ રહેવાની અપેક્ષા છે, જોકે આ વખતે બજેટને લગતી અપેક્ષાઓ પણ વ્યાપક હોવાથી અંદાજપત્રની…

  • એકસ્ટ્રા અફેર

    ભાજપ આસામના બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતો?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ હમણાં પાછો આસામમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીનો મુદ્દો છેડી દીધો છે. સરમાના કહેવા પ્રમાણે, આસામમાં મુસ્લિમ વસ્તી દર ૧૦ વર્ષે ૩૦ ટકા વધી રહી છે એ જોતાં આસામ ૨૦૪૧ સુધીમાં…

  • ધર્મતેજ

    દત્ત ભગવાનના ગુરુ

    ચિંતન – હેમુ ભીખુ દત્ત ભગવાને જીવનમાં ચોવીસ ગુરુ કરેલા. આમ તો દરેક જગ્યાએથી, દરેક સંજોગોમાં, દરેક વ્યક્તિ કે તત્વ પાસેથી, દરેક સમયે કંઈક ને કંઈક શીખવા તો મળે જ. પણ જ્યારે દત્ત ભગવાન ચોવીસના આંક પર અટકી ગયા ત્યારે…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (ભાગ-૮) (૨) ‘અવધૂતગીત’ ઈ.સ. ૧૮૨૮, વિ.સં. ૧૮૮૪ના ચૈત્ર માસની રામનવમી અને રવિવારે વડતાલધામમાં રચેલ અવધૂતગીત, ચોપાઈ, દોહા, સોરઠા, હરિગીત. છંદોબંધમાં રચેલ ‘અવધૂતગીત’ પણ ભાગવત ભક્તિ-વિભાવનાનો પરિચાયક ગ્રંથ છે. મૂળ તો ગુરુચોવીશીની જ વિષયસામગ્રી છે.…

Back to top button