સ્વયંની આગવી ઓળખ ધરાવતું છાલ વગરનું રસીલું ફળ શેતૂર
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આપણા ભારત દેશની વિવિધતા અનેક છે. કોઈપણ ક્ષેત્ર જોઈ લો ભારતીય સંસ્કૃતિ અવ્વલ નંબર ધરાવતી જોવા મળશે. જેમાં પહેરવેશ, બોલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, રહેણી-કરણી, ભોજનકળાનો સમાવેશ કરી શકાય. વિવિધ પ્રાંતના શાકભાજી-ફળફળાદિની એક આગવી ઓળખ બની…
- તરોતાઝા
કર્ક સંક્રાંતિ હોવાથી ચોમેર વરસાદ સારો પડશે
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય – કર્ક રાશિમાં પ્રવેશમિત્રમંગળ – વૃષભ રાશિ (અનુકુળ રાશિ)બુધ – કર્ક રાશિ(શત્રુ રાશિ)તા. 19 સિંહ રાશિમાં પ્રવેશગુરુ – વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ઘર)શનિ – કુંભ રાશિ…
- તરોતાઝા
રંગીલી મહેંદીના ઔષધીય ગુણ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં મહેંદી સૌભાગ્યનું પ્રતીક છે. સોળ શૃંગારમાં એક અગત્યનો શૃંગાર છે. લગ્ન, તહેવારને ઉજવવા, ધાર્મિક ઉત્સવમાં મહેંદીનું મહત્ત્વ અનેક ગણું છે. લગ્ન પ્રસંગોમાં સૌભાગ્યવતી નારીના જીવનમાં મહેંદી એ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ફક્ત…
- તરોતાઝા
વેર વિખેર – પ્રકરણ 17
કિરણ રાયવડેરા છોકરી, અમને જગમોહનની હત્યા કરવાની સુપારી મળી છે. હવે તું પણ સાથે છો તો અફસોસ તને અમે જીવતી છોડી ન શકીએ…! `બોસ, કામ હો ગયા હૈ. જગમોહન દીવાન કો હમને કિડનેપ કર લીયા હૈ.’માતિ વાનમાં ગોઠવાયા બાદ મુફલિસ…
- તરોતાઝા
આ તાવ વળી શું છે?
આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા અત્યારે ઋતુ પલટાઈ રહી છે. ગરમી ઘટી રહી છે -ઉનાળાએ સત્તાવાર વિદાય લીધી છે અને ચોમાસું ઝડપથી જામતું જાય છે. ઋતુના આ સંધિકાળ દરમિયાન લોકો જતજાતની બીમારીમાં સપડાતા હોય છે. આજે ઠેર ઠેર તાવ…
- તરોતાઝા
આજે આતંક મચાવી રહેલો આ ચાંદીપુરા વાઈરસ શું છે?
ફોકસ – રાજેશ યાજ્ઞિક ગુજરાતમાં અત્યારે એક વાઈરસે લોકોને ભયભીત કરી દીધા છે. `ચાંદીપુરા વાઈરસ’ નામે ઓળખાતા એ રોગે આતંક મચાવ્યો છે. છેલ્લા સમાચાર મુજબ ગુજરાતના આરોગ્ય પ્રધાન ષિકેશ પટેલના કહેવા મુજબ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 50 જેટલા કેસ નોંધાયા…
પારસી મરણ
એસડવાસ્તર રૂસ્તમજી સીગનપોર્યા તે મરહુમ પીલુના ખાવીંદ. તે મરહુમો દીનામાય તથા રૂસ્તમજીના દીકરા. તે જેરાઝ ને દેલનાઝના બાવાજી. તે ડેલશાદના સસરા. તે માનેક પટેલ, બહેરામ ને રોહીનટનના ભાઇ. તે મરહુમો ધન તથા બાહાદુર મેધોરાના જમાઇ. (ઉં. વ. ૮૧) રે. ઠે.…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનખારી (ઇન્દોર) નીવાસી હાલ ડોમ્બિવલી સ્વ.ખાંતિલાલ વીરચંદ શાહના ધર્મપત્ની હંસાબેન (ઉ.વ. ૬૮), તે નિલેશના માતુશ્રી. રાખીના સાસુ. વેદાંત, ધાર્મીના દાદી. તે ભરતભાઈ, શારદાબેન બાબુલાલ મહેતા તથા હંસાબેન મનસુખલાલ શાહ ના ભાભી. સ્વ.અમૃતલાલ પરમાનંદ મહેતા (ઇન્દોર)ના દીકરી. મહેન્દ્રભાઈ,…
હિન્દુ મરણ
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મનસુખલાલ મગનલાલ જગડના્ ધર્મપત્ની ગં.સ્વ. પુષ્પાબેન ( (ઉ.વ ૮૯) તા. ૧૯/૦૭/૨૪ ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે જતીનભાઈ, કેતનભાઇ સ્વ. માલતીબેન ઉમેશકુમાર જોગી, કલ્યાણીબેન ધીરજલાલ સેતા તથા ગં.સ્વ. ભાવના સુરેશકુમાર પડીયાના માતુશ્રી. રીટા તથા…
- એકસ્ટ્રા અફેર
ભાજપ આસામના બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાત કેમ નથી કરતો?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ હમણાં પાછો આસામમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીનો મુદ્દો છેડી દીધો છે. સરમાના કહેવા પ્રમાણે, આસામમાં મુસ્લિમ વસ્તી દર ૧૦ વર્ષે ૩૦ ટકા વધી રહી છે એ જોતાં આસામ ૨૦૪૧ સુધીમાં…