• આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 23-7-2024 પંચક પ્રારંભભારતીય દિનાંક 1, માહે શ્રાવણ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-2જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -2પારસી શહેનશાહી રોજ 13મો તીર, માહે 12મો સ્પેન્દાર્મદ, સને…

  • શેર બજાર

    અંદાજપત્ર પૂર્વે સાવચેતી અને હેવી વેઈટ કંપનીઓનાં પરિણામો

    અપેક્ષાથી નબળા આવતા સેન્સેક્સમાં 102 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 21 પૉઈન્ટનો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક બૅન્કનાં પહેલા ત્રિમાસિકગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં નબળા આવતા વેચવાલીનું દબાણ અને આવતીકાલની વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્રની જાહેરાત…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ ડૉ. નવિનભાઈ જયંતીલાલ દોશી (ઉં.વ. 79) તે શ્રીમતી કુંદનબેનના પતિ. ઋષભ, દિપાલીના પિતા. અમી, સંદિપભાઈના સસરા. સિદ્ધના દાદા. આરવ, સ્તુતિના નાના તા. 20-7-24, શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઘોઘારી વિશા…

  • તરોતાઝા

    વાઇરલ ઇન્ફેક્શનથી બચવા ચોમાસામાં રોજ કરો અર્ધ-મત્સ્યેંદ્રાસન

    કવર સ્ટોરી – દિવ્ય જ્યોતિ નંદન ચોમાસાની ઋતુમાં જાતજાતના ચેપી રોગો ફેલાવાની આશંકા વધી જતી હોય છે. કારણ કે આ મોસમમાં ગરમી અને ઠંડી બન્નેનો હુમલો તેજ થઇ જાય છે. આવા વાતાવરણમાં વાયરસ અને બૅક્ટેરિયા ખૂબ ફૂલે-ફાલે છે એથી આ…

  • તરોતાઝા

    વેર વિખેર – પ્રકરણ 17

    કિરણ રાયવડેરા છોકરી, અમને જગમોહનની હત્યા કરવાની સુપારી મળી છે. હવે તું પણ સાથે છો તો અફસોસ તને અમે જીવતી છોડી ન શકીએ…! `બોસ, કામ હો ગયા હૈ. જગમોહન દીવાન કો હમને કિડનેપ કર લીયા હૈ.’માતિ વાનમાં ગોઠવાયા બાદ મુફલિસ…

  • તરોતાઝા

    આ તાવ વળી શું છે?

    આરોગ્ય પ્લસ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા અત્યારે ઋતુ પલટાઈ રહી છે. ગરમી ઘટી રહી છે -ઉનાળાએ સત્તાવાર વિદાય લીધી છે અને ચોમાસું ઝડપથી જામતું જાય છે. ઋતુના આ સંધિકાળ દરમિયાન લોકો જતજાતની બીમારીમાં સપડાતા હોય છે. આજે ઠેર ઠેર તાવ…

  • તરોતાઝા

    રંગીલી મહેંદીના ઔષધીય ગુણ

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય સંસ્કૃતિમાં મહેંદી સૌભાગ્યનું પ્રતીક છે. સોળ શૃંગારમાં એક અગત્યનો શૃંગાર છે. લગ્ન, તહેવારને ઉજવવા, ધાર્મિક ઉત્સવમાં મહેંદીનું મહત્ત્વ અનેક ગણું છે. લગ્ન પ્રસંગોમાં સૌભાગ્યવતી નારીના જીવનમાં મહેંદી એ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ફક્ત…

  • તરોતાઝા

    આજે આતંક મચાવી રહેલો આ ચાંદીપુરા વાઈરસ શું છે?

    ફોકસ – રાજેશ યાજ્ઞિક ગુજરાતમાં અત્યારે એક વાઈરસે લોકોને ભયભીત કરી દીધા છે. `ચાંદીપુરા વાઈરસ’ નામે ઓળખાતા એ રોગે આતંક મચાવ્યો છે. છેલ્લા સમાચાર મુજબ ગુજરાતના આરોગ્ય પ્રધાન ષિકેશ પટેલના કહેવા મુજબ સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના 50 જેટલા કેસ નોંધાયા…

  • સ્વયંની આગવી ઓળખ ધરાવતું છાલ વગરનું રસીલું ફળ શેતૂર

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક આપણા ભારત દેશની વિવિધતા અનેક છે. કોઈપણ ક્ષેત્ર જોઈ લો ભારતીય સંસ્કૃતિ અવ્વલ નંબર ધરાવતી જોવા મળશે. જેમાં પહેરવેશ, બોલી, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમતગમત, રહેણી-કરણી, ભોજનકળાનો સમાવેશ કરી શકાય. વિવિધ પ્રાંતના શાકભાજી-ફળફળાદિની એક આગવી ઓળખ બની…

  • તરોતાઝા

    કર્ક સંક્રાંતિ હોવાથી ચોમેર વરસાદ સારો પડશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય – કર્ક રાશિમાં પ્રવેશમિત્રમંગળ – વૃષભ રાશિ (અનુકુળ રાશિ)બુધ – કર્ક રાશિ(શત્રુ રાશિ)તા. 19 સિંહ રાશિમાં પ્રવેશગુરુ – વૃષભ રાશિમાં(શત્રુ ઘર)શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ઘર)શનિ – કુંભ રાશિ…

Back to top button