સાધુતા અને સંતત્વને કેવા શણગાર?
કચ્છી ચોવક – કિશોર વ્યાસ ઘણા સૌંદર્યથી છલકાતાં હોય તો ઘણાં એવાં પણ હોય છે જે સોળ શણગાર સજેલાં પણ ન શોભતાં હોય, ઘણાની સાદગીમાં જ સૌંદર્ય છલકાતું હોય, તેમને સૌંદર્યની તમન્ના જ ન હોય! તેમને શણગાર સજવા સાથે કોઈ…
- વેપાર
સોનામાં રૂ. બાવીસની અને ચાંદીમાં 787ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી પ્રમુખ જૉ બાઈડન ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતા આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો ઘટાડો ઉપરાંત રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતા ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 23-7-2024 પંચક પ્રારંભભારતીય દિનાંક 1, માહે શ્રાવણ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-2જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -2પારસી શહેનશાહી રોજ 13મો તીર, માહે 12મો સ્પેન્દાર્મદ, સને…
- શેર બજાર
અંદાજપત્ર પૂર્વે સાવચેતી અને હેવી વેઈટ કંપનીઓનાં પરિણામો
અપેક્ષાથી નબળા આવતા સેન્સેક્સમાં 102 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 21 પૉઈન્ટનો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોટક બૅન્કનાં પહેલા ત્રિમાસિકગાળાનાં પરિણામો અપેક્ષા કરતાં નબળા આવતા વેચવાલીનું દબાણ અને આવતીકાલની વર્તમાન નાણાકીય વર્ષ 2024-25ના અંદાજપત્રની જાહેરાત…
પારસી મરણ
ઝરીન હોમી બારીયા તે મરહુમ હોમીના વિધવા. તે મરહુમો શીરીન તથા મીનોચેરના દિકરી. તે મેહેર, હોશંગ ને હનોઝના માતાજી. તે પરસી, ફ્રાનક ને જેસમીનના સાસુજી. તે ડૉ. નોશીર ને મરહુમ ફ્રરામજીના બહેન. તે આરીશ ને હુશેદરના મમયજી. તે દોરાબ, નાશા,…
હિન્દુ મરણ
મોઢ બ્રાહ્મણકપડવંજ નિવાસી સમીર ત્રિવેદી (હાલ મુંબઈ) (ઉં.વ. 59) તે ગં. સ્વ. પ્રતિભા સુરેશચંદ્ર ત્રિવેદીના પુત્ર. સેજલના પતિ. શર્વિલ, રાધિકાના પિતા. સુજાતાબેન મયુર પુરાણીના ભાઈ. ગં. સ્વ. ભારતીબેન કિશોરભાઈ કામદારના જમાઈ તા. 20-7-24, શનિવારે કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ સાંતાક્રુઝ ડૉ. નવિનભાઈ જયંતીલાલ દોશી (ઉં.વ. 79) તે શ્રીમતી કુંદનબેનના પતિ. ઋષભ, દિપાલીના પિતા. અમી, સંદિપભાઈના સસરા. સિદ્ધના દાદા. આરવ, સ્તુતિના નાના તા. 20-7-24, શનિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.ઘોઘારી વિશા…
- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?અર્ધ ચંદ્રાકાર સ્વરૂપે તૈયાર કરવામાં આવતી ફ્રેન્ચ પેસ્ટ્રીની ઓળખાણ પડી? આ આકારના બ્રેડ પણ મળે છે જે હોશે હોશે ખવાય છે.અ) Cannoli બ) Palmier ક) Gallette ડ) Croissant ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bકાકડી SCRAPPERખમણી WATER –…
- તરોતાઝા
વાઇરલ ઇન્ફેક્શનથી બચવા ચોમાસામાં રોજ કરો અર્ધ-મત્સ્યેંદ્રાસન
કવર સ્ટોરી – દિવ્ય જ્યોતિ નંદન ચોમાસાની ઋતુમાં જાતજાતના ચેપી રોગો ફેલાવાની આશંકા વધી જતી હોય છે. કારણ કે આ મોસમમાં ગરમી અને ઠંડી બન્નેનો હુમલો તેજ થઇ જાય છે. આવા વાતાવરણમાં વાયરસ અને બૅક્ટેરિયા ખૂબ ફૂલે-ફાલે છે એથી આ…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: વ્યક્તિ પોતે જ પોતાના ને ચિત્તની અસ્વસ્થતાને ન સમજી શકે તો?
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ યૌગિક પરામર્શ(yogic counselling)માનસિક રોગોની આધુનિક ચિકિત્સાપદ્ધતિઓમાં પરામર્શ (coumselling) એક મૂલ્યવાન ચિકિત્સાપદ્ધતિ ગણાય છે. માનસિક રોગોની યૌગિક ચિકિત્સામાં આપણે આ `પરામર્શ’નો ઉપયોગ કરી શકીએ તેવી શક્યતા છે. પરામર્શ શું છે?વ્યક્તિ પોતાના ચિત્તના સ્વરૂપને -પોતાના ચિત્તની અસ્વસ્થતાના સ્વરૂપને યથાર્થત:…