પારસી મરણ
બરજોર શાપુરજી મોતાફરામ. તે મરહુમો મેહરબઈ શાપુરજી મોતાફરામના દીકરા. તે જંગુ અને મરહુમ પરવેઝના ભાઈ. તે પેરીન પરવેઝ મોતાફરામના દેર. (ઉં. વ. ૮૫) ર.ઠે. એફ-૫૬ ખુશરુ બાગ, એસ.બી. રોડ, કોલાબા, મુંબઈ ૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે કરાની…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનછસરાના ઉમેશ ગાલા (ઉં.વ. ૬૫) તા. ૨૨-૭-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી કેસરબેન શામજી ગાલાના સુપુત્ર. વનિતાના પતિ. ઉર્વી અને માનવના પિતા. મુકેશ, રાજેશ, શૈલાના ભાઇ. લાખાપુરના મણીબેન ધનજી હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા…







