પારસી મરણ
બરજોર શાપુરજી મોતાફરામ. તે મરહુમો મેહરબઈ શાપુરજી મોતાફરામના દીકરા. તે જંગુ અને મરહુમ પરવેઝના ભાઈ. તે પેરીન પરવેઝ મોતાફરામના દેર. (ઉં. વ. ૮૫) ર.ઠે. એફ-૫૬ ખુશરુ બાગ, એસ.બી. રોડ, કોલાબા, મુંબઈ ૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે કરાની…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનછસરાના ઉમેશ ગાલા (ઉં.વ. ૬૫) તા. ૨૨-૭-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી કેસરબેન શામજી ગાલાના સુપુત્ર. વનિતાના પતિ. ઉર્વી અને માનવના પિતા. મુકેશ, રાજેશ, શૈલાના ભાઇ. લાખાપુરના મણીબેન ધનજી હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા…
હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણગામ ભદ્રેસર નિવાસી, હાલ-મુંબઈ અ.સૌ. દક્ષાબેન (ઉં.વ. ૫૭) તે હર્ષદભાઈ ભટ્ટના પત્ની, તે ગં.સ્વ. ભગવતીબેન શંકરલાલ ભટ્ટના પુત્રવધૂ અને ગામ મેસણ નિવાસી સ્વ. મુળશંકર પ્રભાશંકર ભટ્ટના સુપુત્રી. તે ઈન્દુબેન, ભગવતીબેન, પ્રવિણાબેન, ભાલચંદ્રભાઈ, હિતેશભાઈના બહેન. કમલેશભાઈ, ભારતીબેનના…
- એકસ્ટ્રા અફેર
NEET ફરી નહીં લેવાય, ભ્રષ્ટાચાર સામે આ કેવું ઝીરો ટોલરન્સ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દેશભરની મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ફરીથી લેવાશે કે નહીં એ સવાલનો જવાબ અંતે મળી ગયો કેમ કે સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો…