પારસી મરણ
બરજોર શાપુરજી મોતાફરામ. તે મરહુમો મેહરબઈ શાપુરજી મોતાફરામના દીકરા. તે જંગુ અને મરહુમ પરવેઝના ભાઈ. તે પેરીન પરવેઝ મોતાફરામના દેર. (ઉં. વ. ૮૫) ર.ઠે. એફ-૫૬ ખુશરુ બાગ, એસ.બી. રોડ, કોલાબા, મુંબઈ ૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે કરાની…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનછસરાના ઉમેશ ગાલા (ઉં.વ. ૬૫) તા. ૨૨-૭-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. માતુશ્રી કેસરબેન શામજી ગાલાના સુપુત્ર. વનિતાના પતિ. ઉર્વી અને માનવના પિતા. મુકેશ, રાજેશ, શૈલાના ભાઇ. લાખાપુરના મણીબેન ધનજી હરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઘરે ન આવવા…
હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણગામ ભદ્રેસર નિવાસી, હાલ-મુંબઈ અ.સૌ. દક્ષાબેન (ઉં.વ. ૫૭) તે હર્ષદભાઈ ભટ્ટના પત્ની, તે ગં.સ્વ. ભગવતીબેન શંકરલાલ ભટ્ટના પુત્રવધૂ અને ગામ મેસણ નિવાસી સ્વ. મુળશંકર પ્રભાશંકર ભટ્ટના સુપુત્રી. તે ઈન્દુબેન, ભગવતીબેન, પ્રવિણાબેન, ભાલચંદ્રભાઈ, હિતેશભાઈના બહેન. કમલેશભાઈ, ભારતીબેનના…
- એકસ્ટ્રા અફેર
NEET ફરી નહીં લેવાય, ભ્રષ્ટાચાર સામે આ કેવું ઝીરો ટોલરન્સ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ દેશભરની મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ફરીથી લેવાશે કે નહીં એ સવાલનો જવાબ અંતે મળી ગયો કેમ કે સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો…
ઈન્સાની મૂલ્યોને ઉજાગર કરતા બે પ્રસંગો: આદમી હું આદમી સે પ્યાર કરતા હું
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી આપણી ગુજરાતીમાં એક કહેવત અતિ પ્રચલિત છે કે-‘ચિંતા ચિતા સમાન છે.’ પયગંબર હઝરત ઐયુબ અલૈયહિ સલ્લામ (અસ)ને અલ્લાહે જ પોતાના સંદેશવાહક તરીકે નિયુક્ત કર્યા હતા, છતાં તેમની ભયંકર અને વિચારી પણ ન શકાય તેવી બીમારીમાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના…
- શેર બજાર
એસટીટીનો વધારો બજારને ખટકે છે, બેંકિંગ શેરોમાં વેચવાલી સાથે સતત ચોથા દિવસે પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા અંદાજપત્રમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવાના કારણે ડહોળાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારના સત્રમાં ફાઇનાન્શિયલ અને બેંકિંગ શેરોમાં વેચવાલીના મારો સાથે બેન્ચમાર્ક સેન્સેક્સ બુધવારે સતત ચોથા દિવસે ઘટ્યો હતો.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૨૫-૭-૨૦૨૪ ભારતીય દિનાંક ૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૫પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૧૨મો સ્પેન્દાર્મદ,સને ૧૩૯૩પારસી…