પારસી મરણ
બરજોર શાપુરજી મોતાફરામ. તે મરહુમો મેહરબઈ શાપુરજી મોતાફરામના દીકરા. તે જંગુ અને મરહુમ પરવેઝના ભાઈ. તે પેરીન પરવેઝ મોતાફરામના દેર. (ઉં. વ. ૮૫) ર.ઠે. એફ-૫૬ ખુશરુ બાગ, એસ.બી. રોડ, કોલાબા, મુંબઈ ૪૦૦૦૦૧. ઉઠમણાંની ક્રિયા: ૨૫-૭-૨૪ને દીને બપોરે ૩.૪૦ વાગે કરાની…
હિન્દુ મરણ
ઈડર ઔદિચ્ય સત્તાવીસ જ્ઞાતિ બ્રાહ્મણગામ ભદ્રેસર નિવાસી, હાલ-મુંબઈ અ.સૌ. દક્ષાબેન (ઉં.વ. ૫૭) તે હર્ષદભાઈ ભટ્ટના પત્ની, તે ગં.સ્વ. ભગવતીબેન શંકરલાલ ભટ્ટના પુત્રવધૂ અને ગામ મેસણ નિવાસી સ્વ. મુળશંકર પ્રભાશંકર ભટ્ટના સુપુત્રી. તે ઈન્દુબેન, ભગવતીબેન, પ્રવિણાબેન, ભાલચંદ્રભાઈ, હિતેશભાઈના બહેન. કમલેશભાઈ, ભારતીબેનના…