Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 148 of 928
  • ઉત્સવ

    બગાસું ખાવા કે ઉધરસ ખાવા પણ અમારે મોંઢું ન ખોલવું?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘બખડજંતર ચેનલ’ નું બખડજંતર ચાલુ હોય. સ્પોન્સર્ડ કાર્યક્રમ કરતાં નોન સ્પોન્સર્ડ કાર્યક્રમ વધારે હોય. જાહેરાતનો દુકાળ હોય. જેમની જાહેરખબર મળી હોય, જાહેરાત પ્રસારિત થઇ હોય એ લોકો પેમેન્ટ માટે ‘અંખિયા ચુરાકે તુને કિયા જાદુ’ ગીત ટાઇપ…

  • ઉત્સવ

    સો ના બારને ઘણી ખમ્માશેરબજારને ઘણી ખમ્મા

    આજે આટલું જ -શોભિત દેસાઈ વ્યવસાયના સંદર્ભે ચોમેર માત્ર શેરબજાર ચર્ચામાં છે છેલ્લાં ૩ વરસથી… અણજાણના ભરોસે આગળ વધી રહેલા યુવાનો ચેતે એ એકમાત્ર હેતુ છે આજની આપ સાથેની મારી વાતચીતનો…જીવન જીવન છે, નથી કૈં એ ફક્ત શેરબજારકમાણી સોની કદાચિત,…

  • ઉત્સવ

    બજેટની સાથે આર્થિક સર્વેક્ષણનાં સંકેત પણ સમજો

    ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા કેન્દ્રીય બજેટના ઢોલ નગારાં પૂરાં થયાં, જો કે આ બજેટને લીધે હવે રેલવે બજેટ ભુલાઇ ગયું છે અને આર્થિક સર્વેક્ષણ પણ વિસરાઈ ગયું છે. જયારે કે આ બંનેનું આગવું મહત્ત્વ ગણાય. રજૂ થયેલા બજેટની ચર્ચાઓ ઘણી…

  • ઉત્સવ

    ઇન્ટરનેશનલ ટાઇગર ડે ભારતનાં જંગલોમાં વિહરતાં શાલીન ને પ્રભાવક વાઘને જાણીએ

    ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ૨૯મી જુલાઇ વિશ્ર્વભરમાં ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવાય છે. વિશ્ર્વભરમાં વાઘની વસ્તીમાં ૮૦% જેટલો અધધ ઘટાડો નોંધાયા પછી વિશ્ર્વનાં બધા જ દેશોએ આ પ્રાણીનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે સંયુક્ત પ્રયાસો આદર્યા અને વાઘ પ્રત્યેની સંવેદનશીલતા અંગે…

  • ઉત્સવ

    સંવાદો અને સીન જાણીતા અને પરિચિત

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ અબ એક બાર મુસ્કુરા દોહીરો જઈ રહ્યો છે, ક્યાંક દૂર દેશ. નાયિકા ઊભી ઊભી રડી રહી છે. જવાનો સમય થઈ ગયો છે નાયક જતાં-જતાં નાયિકા પાસે એક વિચિત્ર ફરમાઈશ કરે છે કે ‘અબ એક…

  • પારસી મરણ

    હોમાય જહાંગીર ઇરાની મરહુમ જહાંગીર ઇરાનીના ધણિયાની. તે મરહુમો મનીજેહ અરદેસર હવલદારના દીકરી. તે પરવીન ફરશીદ અછાડવાલા તથા બીનાઇફર રૂસ્તમ સુઇના માતાજી. તે રૂસ્તમ સુઇ તથા મરહુમ ફરશીદ અછાડવાલાના સાસુજી. તે કેઝીન, ડેલનાઝ તથા મહેરઝાદના મમઇજી. તે નૈનશાદ દારૂવાલા એરવડ…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાસ્વ. સોમકાંત હરીરામ પરળીયા (ગામ અંજાર) હાલે મુંબઈ સ્વ. ભારતીબેનના નાના પુત્ર દીવ્યેશ (ઉં. વ. ૫૦) તે જંખનાના પતિ. તે ધુવલ, ધીરના પિતાશ્રી. તે સૌ. બીનીતાના સસરા. તે સ્વ. ચંદ્રાબેન શિરીષકુમાર ચીમનલાલ મહેતાના જમાઈ. તે દીપકના નાના ભાઈ. તે…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી જૈનવિરમગામ નિવાસી હાલ સાંતાક્રુઝ નરેન્દ્રભાઈ ચંદુલાલ કારેલીયા (ઉં. વ. ૮૩) ૨૫/૭/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. ગીતાબેન વસંતજી દેઢિયાના પિતા. અરવિંદભાઈ, વિજયભાઈ, શોભાબેન પંકજકુમાર શાહના ભાઈ. સાસરાપક્ષે મંગળજી વર્ધમાન કોઠારીના જમાઈ. વૈશાલી રાહુલકુમાર, દેવાંગ સરગમ, રાઈશાના…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે સર્વોચ્ચ નીચી સપાટીએથી પાછો ફર્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મજબૂત વલણ જોવા મળવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોના આંતરપ્રવાહના આશાવાદ ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા…

  • શેર બજાર

    તોફાની તેજી: સેન્સેક્સે તોતિંગ ઉછાળા સાથે પાંચ દિવસની ખોટ એક ઝાટકે સરભર કરી, નિફ્ટી નવા શિખરે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં ભારે તોફાની તેજીનો માહોલ જોવા મળ્યો હતો, સેન્સેક્સમાં ૧,૨૯૩ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. નીચા મથાળે વેલ્યુ બાઇંગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ બ્લુ-ચિપ્સ શેરોમાં તેજીના…

Back to top button