Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 145 of 928
  • ધર્મતેજ

    દેવી કૌશિકીની શરતો પ્રમાણે ભાઈ શુંભ તેમને પરાજિત કરી તેમની વરણી કરશે

    શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)બ્રહ્મલોક પહોંચી બ્રહ્માજી વિશ્ર્વકર્માજીનું આવાહન કરે છે અને આદેશ આપે છે કે, ‘તપોવનના શિખર પર બેસેલી દેવી કૌશિકીને એક સુંદર મહેલ બનાવી આપો.’ વિશ્ર્વકર્માજી તુરંત તપોવનના શિખર પર પહોંચે છે દેવી કૌશિકીને એક સુંદર…

  • માફીની કથા-વ્યથા: સંતો-દિવ્યપુરુષોની વાણીમાં સુખી થવાની સોનેરી કૂંચી

    આચમન – એ. વલિયાણી વિમાનમાં પ્રવેશ દ્વાર પર હાથ જોડી મુખ પર સ્મિત સાથે આવકાર અને વિદાય ઍરહોસ્ટેસ આપે તેને ‘લીપસ્માઈલ’ કહેવામાં આવે છે. તેવી જ રીતે સૌજન્યશીલતા, એટિકેટ, રિવાજ, ચલણ, રિચ્યુઅલ્સ, મહોરારૂપે ડગલે ને પગલે ‘સૉરી’ બોલવું, માફી માગવી…

  • ધર્મતેજ

    વેર-વિખેર – પ્રકરણ-૨૨

    કિરણ રાયવડેરા ‘…બેવકૂફો, કોઈ દી તમે બે કરોડ રુપિયા જો્યાં છે? તો પણ એ લોકોએ તમારું કામ પળભરમાં કરી આપશે.’ ગાયત્રીની આ વાત સાંભળીને જગમોહન ખડખડાટ હસી પડ્યો, પણ પછી પોતાનું મોઢું દબાવતાં બોલ્યો: ‘સોરી, હું પણ તારી જેમ ભૂલી…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ઈન્દ્રદમનેશ્વર મંદિર તરીકે પણ ઓળખાતું અશોકધામ મંદિર કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી? ભગવાન રામે અહીં શંકરની પૂજા કરી હોવાની માન્યતા છે.અ) ઉત્તર પ્રદેશ બ) મધ્ય પ્રદેશ ક) બિહાર ડ) ઓડિશા ભાષા વૈભવ…દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવોA Bઅણીદાર…

  • પારસી મરણ

    પરવેઝ રુસ્તમજી બલસારા તે મરહુમો ફ્રેની રુસ્તમજી બલસારાના દીકરા. તે દેઝી ને વીરાના ભાઈ. તે મરહુમ નાનાભાઈના બપાવા. તે મરહુમ કુમીના બપઈજી. તે મરહુમ બાનુબઈના મમઈજી. તે મરહુમ ફીરોઝના મમાવા. (ઉં. વ. ૬૮) રે.ઠે. એ/૨ બિલ્ડીંગ, રૂમ નં. ૧૨, નવી…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ સોનવાડી, હાલ મલાડ, સ્વ. ઠાકોરભાઈ નારણભાઈ તથા સ્વ. શાંતિબેનના પુત્ર દિલીપભાઈના ધર્મપત્ની મનિષાબેન (ઉં. વ. ૪૭) ગુરુવાર, ૨૫-૭-૨૪ના દેવલોક પામ્યા છે. તે દિવ્યેશ અને આશિષના માતુશ્રી. તે સ્વ. મોહનભાઈ તથા સ્વ. સવિતાબેનની સુપુત્રી. તે રાજેશભાઈ-કલ્પનાબેનના ભાભી. તે અદિતી,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ ડોમ્બિવલી ગં. સ્વ. કવિતાબેન દીપકભાઇ ખોખાણી (ઉં.વ. ૫૩) બુધવાર, તા. ૨૪-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દિલીપભાઇ કપૂરચંદ ખોખાણીના પુત્રવધૂ. પાયલ, દિવ્યા સચીન નાગલે તથા ભૂમિ અભિષેક માટલીયાના માતુશ્રી. ભારતીબેન પ્રવીણચંદ્ર વોરા અને પ્રીતિબેન ભરતભાઇ…

  • નારી અજબ ક્રાંતિ સર્જી શકે: નારી નં. વન

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ જો નારીઓ ઘરની બહારની દુનિયામાં પગ મૂકે તો અજબ ક્રાંતિ સર્જી શકે તેમ છે. તેવી જ એક ઘટના હાલમાં મેલબોર્ન શહેરમાં બનેલી છે. મુ. સ. ની ઘણી સ્ત્રી વાચકમિત્રોનો આગ્રહ કે વિશ્ર્વમાં નારીની કોઇ અજબ…

  • વેપાર

    ખાંડ માટે લાંબાગાળાની સુસંગત નીતિ આવશ્યક: અમિતાભ કાંત

    મુંબઈ: ખાંડ ક્ષેત્ર માટે જો લાંબાગાળાની સાતત્યતાભરી અને સુસંગત નીતિ આવશ્યક છે, જે આગામી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, એમ જી૨૦ શેરપા અમિતાભ કાંતે આજે જણાવ્યું હતું. અત્રે ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન દ્વારા આયોજિત…

  • વેપાર

    ટીન, નિકલ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, નિકલ અને ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦, રૂ. સાત અને રૂ. પાંચની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે વપરાશકાર ઉદ્યોગની…

Back to top button