Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 144 of 928
  • જૈન મરણ

    ગામ ભચાઉના લક્ષ્મીબેન લખમશી મેઘજી ફુરીયાના સુપુત્ર સુરેશ (ઉં. વ. ૬૭) શુક્રવાર તા. ૨૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. અમૃતબેનના પતિ. ફાલ્ગુનીના પિતાશ્રી. તે સંજય જખુભાઇ ગાલાના સસરા. વંશના નાના. સ્વ. પુનશી, દામજી, સ્વ. પદમશી, સ્વ. અમૃતબેન, સ્વ. રૂક્ષ્મણીબેન, કાંતાબેનના ભાઇ. મોંઘીબેન…

  • વેપાર

    યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે નિફટી 25,000 તરફ કૂચ કરે એવી સંભાવના

    ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: બજાર હાલ તેજી પર સવાર છે અને અંદાજપત્રના ઝટકાને પણ પચાવી લીધું હોય એવી ચાલ બતાવી રહ્યું છે. યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે પોઝિટવિ ટોન સાથે કોન્સોલિડેશન મોડમાં રહી શકે છે. ટેક્નિકલ સંકેતો…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Farooq will be in an advantage if he stays pro-India

    દુકાનો પર નામ લખવામાં ડુંગળી-લસણ ક્યાંથી આવ્યાં?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશમાં કાવડ ટ પર નામ લખવાનો મુદ્દો ચગ્યો છે અને યુપીની યોગી આદિત્યનાથ સરકાર બરાબરની ભેરવાઈ ગઈ છે. કાવડ યાત્રા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે તેથી આ ત્રણેય રાજ્યોમાં કાવડ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. 29-7-2024 વિષ્ટિભારતીય દિનાંક 7, માહે શ્રાવણ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-9જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -9પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 12મો સ્પેન્દાર્મદ,સને 1393પારસી…

  • ધર્મતેજ

    દોષ અહીં કોને દેવો

    પ્રાસંગિક – હેમુ ભીખુ જે કંઈ થઈ રહ્યું છે તેની માટે જાતજાતના સિદ્ધાંતો વહેતા મુકાયા છે. જેમ દરેક સિદ્ધાંતનો એક આધાર હોય તેમ દરેક સિદ્ધાંત પાછળ કોઈક હેતુ પણ હોય. આ હેતુ અનુસાર સિદ્ધાંતને સ્થાપિત કરવાનો પ્રયત્ન થાય. સમગ્રતામાં એમ…

  • ધર્મતેજ

    તુલસીનું એક પાન તોડો એની અખિલ બ્રહ્માંડમાં અસર થાય છે, આખું જગત જોડાયેલું છે

    માનસ મંથન – મોરારિબાપુ મારાં ભાઈ-બહેનો, વેદના એને કહેવાય કે જયારે આપણા પર ઘા પડે અને સંવેદના એને કહેવાય કે જયારે બીજા પર ઘા પડે. આજે વિશ્ર્વમાં ઘણાં દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યાં છે. યુદ્ધોમાં અનેક લોકોએ પોતાનાં પ્રાણ ગુમાવ્યા…

  • ધર્મતેજ

    દુ:ખડાં છે મેરૂ સમાન

    અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ લખુડી લખ લખ કરમાં રે , ભજી લે ભાવે તું ભગવાન,ઠીક આવી છે તક આ તુજને, મેલ સલૂણી માન..લખુડી લખ લખ કરમાં રે,જી લે ભાવે તું ભગવાન..૦ વિવિધ વિષ્ાયના વર્ણન વખતે, ભૂલ નહીં ભોળી…

  • ધર્મતેજ

    પોતે સામાન્ય નથી, સામાન્ય કરતાં કાંઈક ભિન્ન છે, અસામાન્ય છે, અલૌકિક છે

    અલૌકિક દર્શન – ભાણદેવ અલૌકિકતા એક મોટા સરોવરના કિનારે એક નાનો આશ્રમ છે. આશ્રમમાં એક સાધુ રહે. એક વાર તે આશ્રમમાં જવાનું થયું. સાધુમહારાજના દર્શન પણ થયા. સાધુમહારાજ યુવાન હતા. તેમની પાસ બે-ત્રણ ભક્તો પણ બેઠા હતા. સાધુમહારાજ સાથે થોડી…

  • ધર્મતેજ

    ઉદાસીનતાનું મહત્ત્વ

    ચિંતન – હેમંત વાળા ઉદાસીનતા અને અવગણના બે ભિન્ન પરિસ્થિતિ છે. પ્રથમ નજરે બંને જણાય પરંતુ ભેદ એ છે કે ઉદાસીનતા એ હકારાત્મક વલણ છે જ્યારે અવગણના નકારાત્મક. ગીતામાં ભગવાન સ્વયં કહે છે કે તેઓ જે કંઈ કરે છે તે…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી : મહત્તા અને મૂલ્યવત્તા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની (ભાગ-૯) (૫) ‘હનુમત્ પંચકમ્’ હનુમાનજી પરત્વે અપાર શ્રદ્ધા એ ભક્તિ સંપ્રદાયનું એક ઘટક છે. મુક્તાનંદ સ્વામીની ભક્તિવિભાવનાના મૂલક સાહિત્યમાં હનુમાનજી વિશે પાંચ રચનાઓ સંસ્કૃતમાં રચેલી છે. એમાં કેન્દ્રસ્થાન્ો શાસ્ત્રોક્ત વિધિવિધાન હનુમાનજી પ્ાૂજા-ભક્તિ સંદર્ભે નિરૂપાયેલ…

Back to top button