Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 143 of 930
  • તરોતાઝા

    શાકભાજી-ફળોની છાલના વિશેષ ગુણ

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા ભારતમાં ભોજન અનંત વ્યંજનોનું એક જીવંત વર્ગીકરણ છે. ભારતીય ભોજનની મોટામાં મોટી વિશેષતા એ છે કે ભોજનની વિવિધતા અગણિત છે. બહુજાતીય સંસ્કૃતિ હોવાને કારણે ભોજનની એક વિશાલ બૃહદ શૃંખલા છે. સ્વાદિષ્ટ ભોજન પ્રત્યે ભારતીયોની…

  • તરોતાઝા

    ઔષધીય ગુણોથી સંપન્ન આદુનાં છે અગણિત લાભ

    સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક આદુનું નામ વાંચતાં જ વરસાદી મોસમમાં ગરમાગરમ આદુને ખમણીને બનાવેલી ચા પીવાનું મન અચૂક થઈ જાય, કેમ ને! આદુ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી ઔષધી ગણાય છે. વિશ્ર્વના સૌથી વધુ પાકતા મસાલામાં આદુનું સ્થાન મોખરે જોવા મળે…

  • તરોતાઝા

    વાળના રોગ

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ભગવાને આપણને આ અમૂલ્ય મનુષ્યદેહ આપેલ છે. તેમાં એક પણ વસ્તુ એવી નથી કે જે સાવ નકામી હોય. આજકાલ આપણે સારા દેખાવા માટે વાળની માવજત માટે બિનજરૂરી કન્ડિશનરો, શેમ્પુઓ, હેરસ્પ્રે, લોશનો વાપરીને વાળના રોગને સામેથી…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • હિન્દુ મરણ

    ગામ ભચાઉના માતુશ્રી સ્વ. ભચીબેન જખુભાઇ રીણા ગડાના સુપુત્ર હરખચંદ (ઉં.વ. ૮૪) શનિવાર તા. ૨૭-૭-૨૪ના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. ધનીબેનના પતિ. પ્રેમજી, વાડીલાલ, અનીલ, નરેન્દ્ર, જયશ્રીના પિતાશ્રી. ચારૂબેન, રમીલા, ગીતા, કંચન, પ્રેમજી ધનજી દેઢિયાના સસરા. રિદ્ધિ કૃણાલ ફરીયા,…

  • પારસી મરણ

    માનેક નવરોજી પટેલ તે ફરીદા માનેક પટેલના ખાવીંદ. તે મરહુમો ખોરશેદબાનુ તથા નવરોજી નાદીરશાહ પટેલના દીકરા. તે શેરલી ને કૈઝાદ માનેક પટેલના પપ્પા. તે હુતોશ ને ભુપેશના સસરાજી. તે ફ્રેની, ફીરૂઝા તથા મરહુમ બોમી નવરોજી પટેલના ભાઇ. (ઉં. વ. ૭૯)…

  • પાયદસ્ત

    રોશની રૂસ્તમ ભોટ તે મરહુમો મેહરૂ તથા રૂસ્તમ હોરમસજી ભોટના દીકરી. તે સોહરાબ રૂસ્તમ ભોટ તથા હોમી રૂસ્તમ ભોટના બહેન. તે સારાહ સોહરાબ ભોટ ને વિલીયમ સોરાબ ભોટના ફૂઇ. તે રીચેલ એન ભોટના સિસ્ટર ઇન લો. તે વિરા મહેતા, વિરાફ…

  • જૈન મરણ

    ગામ ભચાઉના લક્ષ્મીબેન લખમશી મેઘજી ફુરીયાના સુપુત્ર સુરેશ (ઉં. વ. ૬૭) શુક્રવાર તા. ૨૬-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. અમૃતબેનના પતિ. ફાલ્ગુનીના પિતાશ્રી. તે સંજય જખુભાઇ ગાલાના સસરા. વંશના નાના. સ્વ. પુનશી, દામજી, સ્વ. પદમશી, સ્વ. અમૃતબેન, સ્વ. રૂક્ષ્મણીબેન, કાંતાબેનના ભાઇ. મોંઘીબેન…

  • વેપાર

    યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે નિફટી 25,000 તરફ કૂચ કરે એવી સંભાવના

    ફોરકાસ્ટ – નિલેશ વાઘેલા મુંબઈ: બજાર હાલ તેજી પર સવાર છે અને અંદાજપત્રના ઝટકાને પણ પચાવી લીધું હોય એવી ચાલ બતાવી રહ્યું છે. યુએસ, ઇંગ્લેન્ડ અને જાપાન પર નજર સાથે પોઝિટવિ ટોન સાથે કોન્સોલિડેશન મોડમાં રહી શકે છે. ટેક્નિકલ સંકેતો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), સોમવાર, તા. 29-7-2024 વિષ્ટિભારતીય દિનાંક 7, માહે શ્રાવણ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, અષાઢ વદ-9જૈન વીર સંવત 2550, માહે અષાઢ, તિથિ વદ -9પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 12મો સ્પેન્દાર્મદ,સને 1393પારસી…

Back to top button