• ઈન્ટરવલ

    એક મિનિટમાં એમબીએ થવું છે?

    વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, તમે સ્કૂલે ભણવા ગયેલ?’ રાજુ રદીએ સવાલનો ચોરસ ગોળો મારા તરફ ફેંક્યો . રાજુ રદી સાંસદ કે ધારાસભ્ય નથી. જો કે, તે સારું જ નહીં ઘણું એટલે કે બહુ સારૂં છે. અન્યથા રાજુ રદી એટલા બધા…

  • ચાલતાનું નસીબ પણ ચાલતું રહે અને સૂતાનું…?

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ વાલિયા લૂંટારાને ઘરના સભ્યોને પૂછવા જવું પડ્યું કે, મારા પાપમાં તમે ભાગીદાર છો? પરિવારના સભ્યોએ જ્યારે જવાબ આપ્યો કે, ‘ના’! તમારાં કર્મ તો તમારે ભોગવવાનાં રહેશે! અને તે ક્ષણથીએ વાલિયો લૂંટારો મટી ગયો અને રામ સ્મરણ…

  • ઇન્કમ ટૅક્સ રિટર્ન: કોણે કોણે ભરવા જરૂરી?

    ફોકસ -પ્રભાકાન્ત કશ્યપ તમારા મનમાં એ વાત ઠસી ગઇ હોય કે આવકવેરા અર્થાત્ ઇન્કમ ટૅક્સ રિટર્ન (આઇટીઆર) ભરવા માત્ર એમના માટે જરૂરી છે જેમની આવક વધુ હોય છે, તો એ વાત મનમાંથી કાઢી નાખજો. અન્ય ઘણા લોકોએ આઇટીઆર કાયદેસર આઇટીઆર…

  • ભારતની ૫૦ ટકા વસતિ છે મજબૂત

    ફોકસ -નિધિ ભટ્ટ હરિયાણાના ભિવાની જિલ્લાના નાનકડા ગામ બાલાઈમાં જન્મેલા આ યુવાનમાં હિંમત, જોશ અને મહત્ત્વાકાંક્ષા ઠાંસી ઠાંસીને ભરેલાં હતાં. પોતે જે ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા માગતા હતા, પણ એ કોઇ કારણસર ફળીભૂત ન થયું. નાસીપાસ ન થવાને બદલે તેમણે…

  • ઈન્ટરવલ

    વેર- વિખેર પ્રકરણ ૨૪

    કિરણ રાયવડેરા ‘કાકુ, એ શક્ય નથી. કોઈના ઘરનું વાતાવરણ રાતોરાત બદલી ન શકાય. મને લાગે છે કે તમે મારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી રહ્યા છો. આઇ એમ સોરી, કાકુ, હું તમને મદદ કરવા ઈચ્છું પણ તમારી કોઈ પણ ઓફર…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી ‘મારી નાખે’ એ પહેલા ‘જીવતી થઈ’જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાતું જીવન તમારી મરજીનું બનાવી શકો છો, પણ જન્મ ક્યાં અને ક્યારે થશે કે મૃત્યુ કઈ ઘડીએ બારણે ટકોરા મારી દેશે એ મનુષ્યના હાથની વાત નથી. અલબત્ત, મોતના મુખમાંથી…

  • પારસી મરણ

    બેહરોઝ જહાંગીર મિસ્ત્રી, તે જહાંગીરના પત્ની, તે મરહુમ ફ્રેની અને મરહુમ સોહરાબજીના પુત્રી. તે દિનશૉ, હોરમાઝદયાર અને ફરાહના માતા. તે વરુણના સાસુ. તે કબિર અને વીરના ગ્રાન્ડ મધર, તે મરહુમ રુબી, ફરદુન, હોમી અને પેગી (ધન)ના બહેન. તે મરહુમ જેરબાનુ…

  • હિન્દુ મરણ

    ખંભાતી દશા પોરવાડ વણિકસંજીવ શાહ (ઉં. વ. ૫૮) મૂળ વતન બોરસદ, હાલ અંધેરી ૨૬-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચીનુભાઈ રણછોડભાઈ શાહ અને સ્વ. હસુમતી શાહના પુત્ર. વેદાંતના પિતાશ્રી. દીના, મિલન અને રાજીવ (રાજા)ના નાનાભાઈ. પ્રકાશ બિહાની અને સ્વ. દિનેશ…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા નિવાસી હાલ બોરીવલી સ્વ. વિનુભાઈ કાંતિલાલ નેમચંદ શાહના ધર્મપત્ની ગં.સ્વ. ઈંદિરાબેન (ઉં. વ. ૮૪) ૨૮-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. મિહિરભાઈ, મીનલબેન, અસ્મિતાબેન-નીતીનકુમાર, કાશ્મીરાબેન-જીનેશકુમારના માતુશ્રી. સ્વ. યશોતમીબેન અનંતરાયના ભત્રીજાવહુ. સ્વ. પંકજભાઈ, હીનાબેન, સ્વ. જયાબેન, સ્વ. ઈંદુબેન, સ્વ. ભાનુબેન,…

  • મુસ્લિમ મરણ

    દાઉદી વ્હોરાનફીસા સૈફુદીન કાંચવાલા તે સલીમ પતરાવાલાના બૈરો (ઉં. વ. ૫૨) તે અલી અકબરના મા સાહેબ આજરોજ તા. ૨૯-૭-૨૪ના ગુજરી ગયા છે.

Back to top button