• હિન્દુ મરણ

    ખંભાતી દશા પોરવાડ વણિકસંજીવ શાહ (ઉં. વ. ૫૮) મૂળ વતન બોરસદ, હાલ અંધેરી ૨૬-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચીનુભાઈ રણછોડભાઈ શાહ અને સ્વ. હસુમતી શાહના પુત્ર. વેદાંતના પિતાશ્રી. દીના, મિલન અને રાજીવ (રાજા)ના નાનાભાઈ. પ્રકાશ બિહાની અને સ્વ. દિનેશ…

  • મુસ્લિમ મરણ

    દાઉદી વ્હોરાનફીસા સૈફુદીન કાંચવાલા તે સલીમ પતરાવાલાના બૈરો (ઉં. વ. ૫૨) તે અલી અકબરના મા સાહેબ આજરોજ તા. ૨૯-૭-૨૪ના ગુજરી ગયા છે.

  • વેપાર

    નિફ્ટી ૨૫,૦૦૦ની લગોલગ જઇ પાછો ફર્યો, બંને બેન્ચમાર્કનવા ઇન્ટ્રા-ડે શિખર બનાવી લપસ્યા છતાં નવી ઊંચી સપાટીએ

    મુંબઇ: સપ્તાહના પહેલા દિવસે તેજીના ઉછાળા સાથે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જેમાં નિફ્ટી ૨૫,૦૦૦ની અત્યંત લગોલગ પહોચ્યો હતો, પરંતુ ખાસ કરીને એફએમસીજી અને આઇટી શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થતાં બંને બેન્ચમાર્ક અત્યંત મામૂલી સુધારા…

  • એકસ્ટ્રા અફેર

    મનુએ ઈતિહાસ રચ્યો પણ નવો ઈતિહાસ રચી શકે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ અપાવીને ઈતિહાસ રચ્યો છે. ૨૨ વર્ષની મનુ ભાકરે મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે અને ઓલિમ્પિકના ઈતિહાસમાં શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. ૩૦-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૮, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧૦પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી…

  • તરોતાઝા

    અહો આશ્ચર્યમ! છઠ્ઠી ઇન્દ્રિય માત્ર કલ્પના નહીં હવે હકીકત બનશે

    કવર સ્ટોરી -એન. કે. અરોરા શું સાચ્ચે જ છઠ્ઠી ઇન્દ્રિય અર્થાત્ સિક્સ્થ સેન્સનું અસ્તિત્વ છે? તમે કોઇ ઘટના વિશે અનુમાન લગાવ્યું, આશંકા વ્યક્ત કરી અને એવી જ ઘટના ખરેખર બની ગઇ તો તમે પણ માનવા લાગશો કે છઠ્ઠી ઇન્દ્રિય હોય…

  • તરોતાઝા

    વેર- વિખેર પ્રકરણ ૨૩

    કિરણ રાયવડેરા ગઈ કાલે સવારે એ પોતાના બેડરૂમના વરંડામાં આત્મહત્યાની જુદી જુદી પદ્ધતિઓ પર વિચારતો હતો અને આજે સવારે એ ગાયત્રીના ઘરે સૂતો હતો. ૨૪ કલાકમાં જિંદગી ખૂબ જ ઝડપથી દોડી હતી. જાણે એક દિવસમાં મહિનાઓ, વર્ષો દાયકાઓ ભરી દીધા…

  • તરોતાઝા

    વાળના રોગ

    આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ભગવાને આપણને આ અમૂલ્ય મનુષ્યદેહ આપેલ છે. તેમાં એક પણ વસ્તુ એવી નથી કે જે સાવ નકામી હોય. આજકાલ આપણે સારા દેખાવા માટે વાળની માવજત માટે બિનજરૂરી કન્ડિશનરો, શેમ્પુઓ, હેરસ્પ્રે, લોશનો વાપરીને વાળના રોગને સામેથી…

  • તરોતાઝા

    ભેજવાળા ને ગરમી બફારાને કારણે ગળાના ઇન્ફેક્શનના કેસ

    આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્યદાતાસૂર્ય – કર્ક રાશિમાં પ્રવેશ (મિત્ર)મંગળ – વૃષભ રાશિ (અનુકૂળ રાશિ)બુધ – કર્ક રાશિ (શત્રુ રાશિ) તા.૧૯ સિંહ રાશિમાં પ્રવેશગુરુ – વૃષભ રાશિમાં (શત્રુ ધર)શુક્ર – મિથુન રાશિ(સમ મિત્ર ધર)તા.૩૧ સિંહ…

  • તરોતાઝા

    બધા જ પ્રકારના માનસિક રોગીઓને યૌગિક પરામર્શ આપી શકાય તેમ નથી

    તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(૧) યૌગિક પરામર્શક તે જ બની શકે જે પોતે યોગવિદ્યાના સારા જાણકાર હોય જેને તરતાં જ ન આવડે તે તરણવિદ્યાના શિક્ષક ન જ બની શકે. (૨) યૌગિક પરામર્શક માત્ર યોગવિદ્યાના જાણકાર હોય તેટલું પર્યાપ્ત નથી. પરામર્શક પોતે…

Back to top button