• જૈન મરણ

    ઝાલાવાડી વિશાશ્રીમાળી મૂ. જૈનબોટાદ નિવાસી હાલ સાયન વિજયાબેન રતિલાલ બગડીયાના સુપુત્ર મનહરલાલ (ઉં. વ. ૮૫) ૩૦-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. મીનળ, મનીષા, મનીષના પિતા. હિતેનભાઈ અને કિંજલના સસરાજી. જયંતીલાલ મંગળજી શાહના જમાઈ. રસિકભાઈ, લીલાવતીબેન, બટુકભાઈ, સૂર્યકાંતભાઈ, સુરેશભાઈના ભાઈ.…

  • વેપાર

    ચાંદીમાં ₹ ૮૪૨નો અને સોનામાં ₹ ૧૨૦નો સાધારણ ઘટાડો

    મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં મક્કમ વલણ જળવાઈ રહેતાં ભાવમાં ૦.૩ ટકાનો અને ચાંદીના ભાવમાં ૦.૧ ટકાનો ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં…

  • વેપાર

    નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચ્યો

    મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં ફરી નિષ્ફળ રહ્યો છતાં, સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સપ્તાહના પહેલા દિવસની જેમ મંગળવારે પણ સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટી નજીક પહોંચ્યા હતા, જેમાં નિફ્ટી ફરી ૨૫,૦૦૦ની અત્યંત લગોલગ…

  • એકસ્ટ્રા અફેર

    વિદ્યાર્થીઓને પરીક્ષાના ચક્કરથી દૂર કરી સ્કીલ બેઝ્ડ શિક્ષણ આપો

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં શિક્ષણનું સ્તર નીચે ને નીચે ઊતરતું જાય છે અને નીટ જેવી પરીક્ષાઓ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે શિક્ષણનું સ્તર કઈ રીતે સુધારવું તેની ચિંતા કરવાના બદલે નવા નવા અને શિક્ષણની વાટ લગાડનારા તુક્કા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૩૧-૭-૨૦૨૪ભારતીય દિનાંક ૯, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૧૧પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • ઈન્ટરવલ

    ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સના ગંજીફામાં આવતી કાલથી નવા પત્તા

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી એટલે શું? માર્જિન ફંડિંગ શું છે? શેરોને ગીરવે કેમ રાખવામાં આવે છે? કોલેટરલ શું છે અને ઈમ્પેકટ કોસ્ટ શું છે? પહેલી ઓગસ્ટ એટલે કે ગુરુવારથી ડેરિવેટિવ્ઝ ટ્રેડરોએ એફએન્ડઓના ખેલા માટે નવા પત્તા મેદાનમાં…

  • ઈન્ટરવલ

    નેપાળમાં ફરી એક વાર સત્તાપલટો ભારતની મુસીબતો વધશે

    પ્રાસંગિક -અમૂલ દવે પીઢ સામ્યવાદી રાજકારણી કે. પી. શર્મા ઓલીએ તાજેતરમાં નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. નેપાળમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તે છે. પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન આવ્યા છે. ૨૦૦૮માં ૨૩૯ વર્ષ જૂની રાજાશાહી દૂર કર્યા બાદ નેપાળને…

  • ઈન્ટરવલ

    સાયબર ક્રાઈમ ટોર્ચર સેલની કમકમાટી ઉપજાવતી વાસ્તવિકતા

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ ક્યારેક મલાડ, મિર્ઝાપુર, મોરબી કે મિદનાપોરમાં કોઈકના બૅન્કના ખાતા સાવ ખાલીખમ થઈ જાય ત્યારે ગુનેગાર નજીક, રાજ્યમાં કે દેશમાં હોતો નથી. હા, આ સાયબર ક્રિમિનલ દૂર-દૂરના દેશમાં બેઠા હોય છે.સાયબર ક્રાઈમમાં ઓછી કે નહિવત મહેનતે લખલૂંટ…

  • ઈન્ટરવલ

    આંખોને નૂરાની ચમક આપતાં સપ્તરંગી ચશ્માં….

    તસવીરની આરપાર – ભાટી એન. ગૌરા તારા મુખડા પર કાળા ચશ્માં ચાર ચાંદ લગાવે છે,અણિયારી તારી આંખો પર ચશ્માં ચાર ચાંદ લગાવે છે. મનુષ્યના શરીરમાં અતુલ્ય અંગ કિયું..!? જવાબ આપવા બેસીએ તો ઘણાં અંગોના નામ આપી શકીએ…! પણ આપણી આંખ…

Back to top button