- ઈન્ટરવલ
આંખોને નૂરાની ચમક આપતાં સપ્તરંગી ચશ્માં….
તસવીરની આરપાર – ભાટી એન. ગૌરા તારા મુખડા પર કાળા ચશ્માં ચાર ચાંદ લગાવે છે,અણિયારી તારી આંખો પર ચશ્માં ચાર ચાંદ લગાવે છે. મનુષ્યના શરીરમાં અતુલ્ય અંગ કિયું..!? જવાબ આપવા બેસીએ તો ઘણાં અંગોના નામ આપી શકીએ…! પણ આપણી આંખ…
ચાલતાનું નસીબ પણ ચાલતું રહે અને સૂતાનું…?
કચ્છી ચોવક -કિશોર વ્યાસ વાલિયા લૂંટારાને ઘરના સભ્યોને પૂછવા જવું પડ્યું કે, મારા પાપમાં તમે ભાગીદાર છો? પરિવારના સભ્યોએ જ્યારે જવાબ આપ્યો કે, ‘ના’! તમારાં કર્મ તો તમારે ભોગવવાનાં રહેશે! અને તે ક્ષણથીએ વાલિયો લૂંટારો મટી ગયો અને રામ સ્મરણ…
- ઈન્ટરવલ
નેપાળમાં ફરી એક વાર સત્તાપલટો ભારતની મુસીબતો વધશે
પ્રાસંગિક -અમૂલ દવે પીઢ સામ્યવાદી રાજકારણી કે. પી. શર્મા ઓલીએ તાજેતરમાં નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. નેપાળમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તે છે. પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાન આવ્યા છે. ૨૦૦૮માં ૨૩૯ વર્ષ જૂની રાજાશાહી દૂર કર્યા બાદ નેપાળને…
- ઈન્ટરવલ
વેર- વિખેર પ્રકરણ ૨૪
કિરણ રાયવડેરા ‘કાકુ, એ શક્ય નથી. કોઈના ઘરનું વાતાવરણ રાતોરાત બદલી ન શકાય. મને લાગે છે કે તમે મારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખી રહ્યા છો. આઇ એમ સોરી, કાકુ, હું તમને મદદ કરવા ઈચ્છું પણ તમારી કોઈ પણ ઓફર…
- ઈન્ટરવલ
અહંકાર અસ્થાયી સુખ આપે છે, જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા પંચતંત્રની એક બોધ કથા છે : એક સાંકડા પુલ ઉપર બે બકરાં સામસામે આવી જાય છે.પુલ ખૂબ સાંકડો હોવાથી એકબીજાને ઓળંગીને આગળ નીકળી ન શકાય એવી પરિસ્થિતિ સર્જાય છે.આ બન્ને બકરાંમાં એક બકરું સમજદાર હતું.થોડું આગળ…
ભારતની ૫૦ ટકા વસતિ છે મજબૂત
ફોકસ -નિધિ ભટ્ટ હરિયાણાના ભિવાની જિલ્લાના નાનકડા ગામ બાલાઈમાં જન્મેલા આ યુવાનમાં હિંમત, જોશ અને મહત્ત્વાકાંક્ષા ઠાંસી ઠાંસીને ભરેલાં હતાં. પોતે જે ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા માગતા હતા, પણ એ કોઇ કારણસર ફળીભૂત ન થયું. નાસીપાસ ન થવાને બદલે તેમણે…
ઇન્કમ ટૅક્સ રિટર્ન: કોણે કોણે ભરવા જરૂરી?
ફોકસ -પ્રભાકાન્ત કશ્યપ તમારા મનમાં એ વાત ઠસી ગઇ હોય કે આવકવેરા અર્થાત્ ઇન્કમ ટૅક્સ રિટર્ન (આઇટીઆર) ભરવા માત્ર એમના માટે જરૂરી છે જેમની આવક વધુ હોય છે, તો એ વાત મનમાંથી કાઢી નાખજો. અન્ય ઘણા લોકોએ આઇટીઆર કાયદેસર આઇટીઆર…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી ‘મારી નાખે’ એ પહેલા ‘જીવતી થઈ’જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાતું જીવન તમારી મરજીનું બનાવી શકો છો, પણ જન્મ ક્યાં અને ક્યારે થશે કે મૃત્યુ કઈ ઘડીએ બારણે ટકોરા મારી દેશે એ મનુષ્યના હાથની વાત નથી. અલબત્ત, મોતના મુખમાંથી…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરાનફીસા સૈફુદીન કાંચવાલા તે સલીમ પતરાવાલાના બૈરો (ઉં. વ. ૫૨) તે અલી અકબરના મા સાહેબ આજરોજ તા. ૨૯-૭-૨૪ના ગુજરી ગયા છે.
હિન્દુ મરણ
ખંભાતી દશા પોરવાડ વણિકસંજીવ શાહ (ઉં. વ. ૫૮) મૂળ વતન બોરસદ, હાલ અંધેરી ૨૬-૭-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ચીનુભાઈ રણછોડભાઈ શાહ અને સ્વ. હસુમતી શાહના પુત્ર. વેદાંતના પિતાશ્રી. દીના, મિલન અને રાજીવ (રાજા)ના નાનાભાઈ. પ્રકાશ બિહાની અને સ્વ. દિનેશ…