Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 14 of 930
  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪, દિવાળી મહાપર્વ સરદાર પટેલ જયંતી, મહાવીર નિર્વાણ દિન ભારતીય દિનાંક ૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૪પારસી…

  • વેપાર

    શિકાગો પાછળ સોયા રિફાઈન્ડમાં સુધારો

    મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૧ સેન્ટનો અને ૧૩ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૮ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

    મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે તેલ આયાતકારો સહિત અન્ય આયાતકારોની ડૉલરમાં લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૦૯ના મથાળે રહ્યો…

  • જૈન મરણ

    ગામ રાપરના હાલે ઘાટકોપર માનવંતીબહેન મોરબીયા (ઉં. વ. ૬૮) ૩૦-૧૦-૨૪ ને બુધવારના અરિહંતશરણ થયેલ છે. સ્વ. શાંતિલાલ મગનલાલ મોરબીયાના ધર્મપત્ની. પુત્ર અને પુત્રવધૂ કુંજન ભાવેશ મોરબીયા, ઉર્વી પંકજ મોરબીયા, પુજા રોહિત મોરબીયા. દીકરી જમાઈ અલ્કા રાજેશ મહેતા. ભાઈબહેન: ત્રિભોવનભાઈ, ચંદુભાઈ,…

  • હાથના કર્યા, હૈયે વાગ્યાં: આપણી દુઆ કબૂલ કેમ થતી નથી?

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી એક વાચકે સવાલ લખી મોકલ્યો છે કે, આજકાલ કેટલીક મસ્જિદોમાં પાંચેય વખત નમાઝ પછી દુઆ માગવામાં આવે છે, છતાં આપણી દુઆ કબૂલ થતી હોય તેવું દુનિયાની વર્તમાન પરિસ્થિતિ જોતાં દેખાતું નથી. તેનું શું કારણ હોઈ શકે?…

  • પારસી મરણ

    હોશંગ મનચેરશાહ એલાવીયા તે મરહુમ જાલામાય અને મરહુમ મનચેરશા શાપુરજી એલાવીયાના દીકરા. મરહુમ અદી, ખોરશેદ અને વીલુના ભાઈ. મરહુમ હોમાય અદી એલાવીયાના દેર. તે બેહેરાઝ યઝદી કુપરના કાકાજી. તે જેનીફર અને માહિયાર કુપરના ગ્રેન્ડ કાકાજી. (ઉં. વ. ૯૦) ઠે. ૩૪૭…

  • વેપાર

    શૅરબજારના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૨૧ કરોડ વધ્યું

    મુંબઇ: સેક્ટરલ ઈન્ડાયસીસમાં સર્વિસીસ સૌથી અધિક વધ્યો હતો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી અધિક ઘટ્યો હતો. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૦,૩૬૯.૦૩ના બંધથી ૪૨૬.૮૫ પોઈન્ટ્સ (૦.૫૩ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૧.૨૧ લાખ કરોડ વધીને રૂ.૪૩૬.૦૭ લાખ કરોડ રહ્યું હતું.…

  • હિન્દુ મરણ

    દશા મોઢ માંડલિયા વણિકઅ. સૌ. ઉર્મિલાબેન સુરેશકુમાર કલ્યાણી (ઉં.વ. ૭૪) તે ડિમ્પલ મુનીશ શાહ, અમિષા આનંદ બાપટ, પુનાલી ધવલ શાહના માતુશ્રી. સ્વ. વસંતભાઈ મનહરલાલ અંબાણી, વૈકુંઠભાઈ, સર્યુબેન મહેન્દ્રભાઈ દોશીના બહેન. સુમીરન, નિર્મિતિ, વિરેન, વિવાન, મિશ્કાના નાની તા. ૨૭-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ…

  • વેપાર

    સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ.૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૩૫થી ૩૫૭૫માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાંડ…

  • વેપાર

    સોનામાં ડ્યૂટી કપાત, ત્રીજા ત્રિમાસિકગાળામાં સોનાની માગ ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટન: ડબ્લ્યુજીસી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪માં ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં સરકારે સોનાની આયાત જકાતમાં ઘટાડો કર્યો હોવાથી આભૂષણોની માગમાં વધારો થતાં સોનાની માગ ગત સાલના સમાનગાળાના ૨૧૦.૨ ટન સામે ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટનની સપાટીએ રહી…

Back to top button