- વેપાર
શિકાગો પાછળ સોયા રિફાઈન્ડમાં સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૧ સેન્ટનો અને ૧૩ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે…
-
પારસી મરણ
હોશંગ મનચેરશાહ એલાવીયા તે મરહુમ જાલામાય અને મરહુમ મનચેરશા શાપુરજી એલાવીયાના દીકરા. મરહુમ અદી, ખોરશેદ અને વીલુના ભાઈ. મરહુમ હોમાય…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૮૩૬ની ઝડપી તેજી, ભાવ ₹ ૭૯,૦૦૦ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દિવાળીના તહેવારોમાં વૈશ્ર્વિક બજાર પાછળ ભાવમાં આગઝરતી તેજીનું વલણ જળવાઈ રહેતાં…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪, દિવાળી મહાપર્વ સરદાર પટેલ જયંતી, મહાવીર નિર્વાણ દિન ભારતીય દિનાંક…
- વેપાર
શૅરબજારના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૨૧ કરોડ વધ્યું
મુંબઇ: સેક્ટરલ ઈન્ડાયસીસમાં સર્વિસીસ સૌથી અધિક વધ્યો હતો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી અધિક ઘટ્યો હતો. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના…
- વેપાર
કાળી ચૌદશે શૅરબજારમાં અંધારું: બેન્ક અને ફાઇનાન્સ સ્ટોક્સની વેચવાલીએ સેન્સેક્સને ૮૦,૦૦૦ની નીચે ધકેલ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં જોરદાર વેચવાલીનું દબાણ રહેતા બુધવારે કાળી ચૌદશના…
-
જૈન મરણ
ગામ રાપરના હાલે ઘાટકોપર માનવંતીબહેન મોરબીયા (ઉં. વ. ૬૮) ૩૦-૧૦-૨૪ ને બુધવારના અરિહંતશરણ થયેલ છે. સ્વ. શાંતિલાલ મગનલાલ મોરબીયાના ધર્મપત્ની.…
-
હાથના કર્યા, હૈયે વાગ્યાં: આપણી દુઆ કબૂલ કેમ થતી નથી?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી એક વાચકે સવાલ લખી મોકલ્યો છે કે, આજકાલ કેટલીક મસ્જિદોમાં પાંચેય વખત નમાઝ પછી દુઆ માગવામાં…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર…
- વેપાર
સોનામાં ડ્યૂટી કપાત, ત્રીજા ત્રિમાસિકગાળામાં સોનાની માગ ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટન: ડબ્લ્યુજીસી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪માં ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં સરકારે સોનાની આયાત જકાતમાં ઘટાડો કર્યો…