- વેપાર
શિકાગો પાછળ સોયા રિફાઈન્ડમાં સુધારો
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૧૧ સેન્ટનો અને ૧૩ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૪૮ રિંગિટનો સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે…
પારસી મરણ
હોશંગ મનચેરશાહ એલાવીયા તે મરહુમ જાલામાય અને મરહુમ મનચેરશા શાપુરજી એલાવીયાના દીકરા. મરહુમ અદી, ખોરશેદ અને વીલુના ભાઈ. મરહુમ હોમાય અદી એલાવીયાના દેર. તે બેહેરાઝ યઝદી કુપરના કાકાજી. તે જેનીફર અને માહિયાર કુપરના ગ્રેન્ડ કાકાજી. (ઉં. વ. ૯૦) ઠે. ૩૪૭…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૮૩૬ની ઝડપી તેજી, ભાવ ₹ ૭૯,૦૦૦ની પાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશમાં સોનાની ખરીદી માટે શુકનવંતા ગણાતા દિવાળીના તહેવારોમાં વૈશ્ર્વિક બજાર પાછળ ભાવમાં આગઝરતી તેજીનું વલણ જળવાઈ રહેતાં સાર્વત્રિક સ્તરેથી માગ પર માઠી અસર પડી રહી છે. આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪, દિવાળી મહાપર્વ સરદાર પટેલ જયંતી, મહાવીર નિર્વાણ દિન ભારતીય દિનાંક ૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧૪પારસી…
- વેપાર
શૅરબજારના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૨૧ કરોડ વધ્યું
મુંબઇ: સેક્ટરલ ઈન્ડાયસીસમાં સર્વિસીસ સૌથી અધિક વધ્યો હતો અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી અધિક ઘટ્યો હતો. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૦,૩૬૯.૦૩ના બંધથી ૪૨૬.૮૫ પોઈન્ટ્સ (૦.૫૩ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ. ૧.૨૧ લાખ કરોડ વધીને રૂ.૪૩૬.૦૭ લાખ કરોડ રહ્યું હતું.…
- વેપાર
કાળી ચૌદશે શૅરબજારમાં અંધારું: બેન્ક અને ફાઇનાન્સ સ્ટોક્સની વેચવાલીએ સેન્સેક્સને ૮૦,૦૦૦ની નીચે ધકેલ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણો વચ્ચે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં જોરદાર વેચવાલીનું દબાણ રહેતા બુધવારે કાળી ચૌદશના દિવસે શેરબજારની આગેકૂચ અંધકારમાં ઓગળી ગઇ હતી. સેન્સેક્સે ૮૦,૦૦૦ પોઇન્ટની સપાટી ગુમાવી હતી જ્યારે નિફ્ટી ફરી ૨૪,૩૫૦ની અંદર ઉતરી ગયો…
જૈન મરણ
ગામ રાપરના હાલે ઘાટકોપર માનવંતીબહેન મોરબીયા (ઉં. વ. ૬૮) ૩૦-૧૦-૨૪ ને બુધવારના અરિહંતશરણ થયેલ છે. સ્વ. શાંતિલાલ મગનલાલ મોરબીયાના ધર્મપત્ની. પુત્ર અને પુત્રવધૂ કુંજન ભાવેશ મોરબીયા, ઉર્વી પંકજ મોરબીયા, પુજા રોહિત મોરબીયા. દીકરી જમાઈ અલ્કા રાજેશ મહેતા. ભાઈબહેન: ત્રિભોવનભાઈ, ચંદુભાઈ,…
હાથના કર્યા, હૈયે વાગ્યાં: આપણી દુઆ કબૂલ કેમ થતી નથી?
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી એક વાચકે સવાલ લખી મોકલ્યો છે કે, આજકાલ કેટલીક મસ્જિદોમાં પાંચેય વખત નમાઝ પછી દુઆ માગવામાં આવે છે, છતાં આપણી દુઆ કબૂલ થતી હોય તેવું દુનિયાની વર્તમાન પરિસ્થિતિ જોતાં દેખાતું નથી. તેનું શું કારણ હોઈ શકે?…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે વેપાર ક્વિન્ટલે રૂ.૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૩૫થી ૩૫૭૫માં થયાના અહેવાલ હતા. આમ મથકો પરના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ખાંડ…
- વેપાર
સોનામાં ડ્યૂટી કપાત, ત્રીજા ત્રિમાસિકગાળામાં સોનાની માગ ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટન: ડબ્લ્યુજીસી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન કૅલૅન્ડર વર્ષ ૨૦૨૪માં ગત સપ્ટેમ્બરના અંતે પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિકગાળામાં સરકારે સોનાની આયાત જકાતમાં ઘટાડો કર્યો હોવાથી આભૂષણોની માગમાં વધારો થતાં સોનાની માગ ગત સાલના સમાનગાળાના ૨૧૦.૨ ટન સામે ૧૮ ટકા વધીને ૨૪૮.૩ ટનની સપાટીએ રહી…