Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 129 of 928
  • તરોતાઝા

    આયર્ન માટે વનસ્પતિ અને ઔષધી

    આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવ શરીરની બનાવટ અદ્ભુત છે. શરીરની રચના ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન જેવાં ઘણાં તત્ત્વોથી બનેલી છે. આ બધા તત્ત્વો અરબો-ખરબો કોશિકાઓ અને ગેર-કોશિકીય ઘટકોમાં રહેલાં છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં વિટામિન્સ અને…

  • સેલ્ફ કેરથી મળે છે ખુશી

    મારા જીવનમાં ઘણું ટેન્શન છે. તમે આ વાત લગભગ દરેક માનવીને બોલતા સાંભળ્યા હશે. આપણે માનીએ કે ન માનીએ પણ તાણ એ આપણા જીવનનો હિસ્સો છે. દુનિયામાં ભાગ્યેજ કોઈ એવો માણસ હશે જેના જીવનમાં ટેન્શન ન હોય. આપણે એનાથી હેરાન…

  • તરોતાઝા

    ડાયાબિટીસમાં પગની સારવાર

    ડાયાબિટીસમાં પગમાં દુખાવો થવો એ મોટી વાત નથી, પરંતુ આવા કિસ્સાઓમાં પગની સંભાળ ખૂબ જ જરૂરી છે. તેમાં પણ ચોમાસાની મોસમમાં ડાયાબિટીસના દર્દીઓએ વિશેષ કાળજી રાખવી પડે છે, કારણ કે આ સિઝનમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો ખતરો ઘણો વધી જાય છે. ડાયાબિટીસના…

  • તરોતાઝા

    સફેદ ડાઘ જાણીતો છતાંય અજાણ્યો રોગ

    સમજણ -અપરાજિતા અત્યારે દુનિયાની વસતિ આઠ અબજ બસ્સો કરોડ છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર દુનિયાની પૂરી વસતિના ૧ થી ૧.૫ ટકા લોકો હાલ સફેદ ડાઘ કે વિટિલિગો નામક બીમારીથી પીડિત છે, જેનાથી ખબર પડે છે કે આ કેટલી…

  • લ્યો હવે આ નાકનું સ્પ્રે મગજનું ‘નાક’ બચાવશે

    અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું નસલ સ્પ્રે વિકસાવ્યું છે જેણે ઉંદરના મગજમાં એકઠાં થઇ અલ્ઝાઇમર્સ નામની બીમારી ઉત્પન્ન કરતા પ્રોટિન્સનો ખાતમો બોલાવી દીધો. જોકે, માનવ મગજ પર આ પ્રયોગ સફળ થાય તો જ ખરેખર આ બીમારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. ઉમર વધતી જાય…

  • તરોતાઝા

    વેર- વિખેર -પ્રકરણ ૨૯

    કિરણ રાયવડેરા આજે તો રૂપાને હિંમત કરીને કહી જ દેવું છે…!કરણ વિચારતો હતો. કેટલા મહિનાઓથી પ્લાન બનાવ્યો હતો કે રૂપાનો હાથ પકડીને એ કહી દે કે ‘રૂપા આઈ લવ યુ…’ પણ કાં તો યોગ્ય તક ન મળે અને જ્યારે મળે…

  • સ્પેશિયલ ફિચર્સ

    શિવલિંગની આટલી મહત્તા શા માટે?

    મુકેશ પંડ્યા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા…

  • પારસી મરણ

    ટેમટન સોહરાબજી અંકલેસરીયા તે નીના ટેમટન અંકલેસરીયાના ખાવીંદ. તે મરહુમો દોલત તથા સોહરાબજીના દીકરા. તે ગુસ્તાદ ને સોહરાબના પપ્પા. તે રૂકશાના જી અંકલેસરીયાના સસરાજી. તે થ્રીટી દારૂવાલા ને હુફરીશ દસ્તુરના ભાઇ. તે શાહઝાદ, શાહરૂખ, ખુશનમ, રૂશાદ ને શાહવીરના બપાવાજી. તે…

  • હિન્દુ મરણ

    ગામ સુવઈના સ્વ.કરસન નાનજી ફરીયાના ધર્મપત્ની પાલઈબેન (ઉ.વ.૯૪) અ.પા. છે. સ્વ.જમણાબેન નાનજીના પુત્રવધુ. સ્વ. ધનજીના ભાભી. સ્વ.તેજીબેનના જેઠાણી. જયંતી, મનસુખ, સ્વ.દિનેશ, રમણીક,વિમળાના માતુશ્રી. ભાનુબેન,જયશ્રી, પુષ્પા,કિર્તી,દેવજીના સાસુ. સ્વ. પુરીબેન સામત જેઠા કારીઆની દીકરી..પ્રાર્થના સ્થળ : યોગી સભાગૃહ, દાદર. પ્રાર્થના સભા :…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનલુણીના શ્રી મણિલાલ મોણસી સોની (ઉ.વ. ૭૬) તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારે અવસાન પામેલ છે. તે હર્ષાબેન (હીરબાઇ)ના પતિ. શીતલ અને ભાવિનીના પિતાશ્રી. લુણીના ગંગાબાઇ મોણસી વરજાંગના પુત્ર. વડાલાના દેવકાબેન ભાણજી દેવજીના જમાઈ. પત્રીના કેસરબેન ભવાનજી ધરોડ,…

Back to top button