લ્યો હવે આ નાકનું સ્પ્રે મગજનું ‘નાક’ બચાવશે
અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું નસલ સ્પ્રે વિકસાવ્યું છે જેણે ઉંદરના મગજમાં એકઠાં થઇ અલ્ઝાઇમર્સ નામની બીમારી ઉત્પન્ન કરતા પ્રોટિન્સનો ખાતમો બોલાવી દીધો. જોકે, માનવ મગજ પર આ પ્રયોગ સફળ થાય તો જ ખરેખર આ બીમારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. ઉમર વધતી જાય…
- તરોતાઝા
વેર- વિખેર -પ્રકરણ ૨૯
કિરણ રાયવડેરા આજે તો રૂપાને હિંમત કરીને કહી જ દેવું છે…!કરણ વિચારતો હતો. કેટલા મહિનાઓથી પ્લાન બનાવ્યો હતો કે રૂપાનો હાથ પકડીને એ કહી દે કે ‘રૂપા આઈ લવ યુ…’ પણ કાં તો યોગ્ય તક ન મળે અને જ્યારે મળે…
- સ્પેશિયલ ફિચર્સ
શિવલિંગની આટલી મહત્તા શા માટે?
મુકેશ પંડ્યા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા…
પારસી મરણ
ટેમટન સોહરાબજી અંકલેસરીયા તે નીના ટેમટન અંકલેસરીયાના ખાવીંદ. તે મરહુમો દોલત તથા સોહરાબજીના દીકરા. તે ગુસ્તાદ ને સોહરાબના પપ્પા. તે રૂકશાના જી અંકલેસરીયાના સસરાજી. તે થ્રીટી દારૂવાલા ને હુફરીશ દસ્તુરના ભાઇ. તે શાહઝાદ, શાહરૂખ, ખુશનમ, રૂશાદ ને શાહવીરના બપાવાજી. તે…
હિન્દુ મરણ
ગામ સુવઈના સ્વ.કરસન નાનજી ફરીયાના ધર્મપત્ની પાલઈબેન (ઉ.વ.૯૪) અ.પા. છે. સ્વ.જમણાબેન નાનજીના પુત્રવધુ. સ્વ. ધનજીના ભાભી. સ્વ.તેજીબેનના જેઠાણી. જયંતી, મનસુખ, સ્વ.દિનેશ, રમણીક,વિમળાના માતુશ્રી. ભાનુબેન,જયશ્રી, પુષ્પા,કિર્તી,દેવજીના સાસુ. સ્વ. પુરીબેન સામત જેઠા કારીઆની દીકરી..પ્રાર્થના સ્થળ : યોગી સભાગૃહ, દાદર. પ્રાર્થના સભા :…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનલુણીના શ્રી મણિલાલ મોણસી સોની (ઉ.વ. ૭૬) તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારે અવસાન પામેલ છે. તે હર્ષાબેન (હીરબાઇ)ના પતિ. શીતલ અને ભાવિનીના પિતાશ્રી. લુણીના ગંગાબાઇ મોણસી વરજાંગના પુત્ર. વડાલાના દેવકાબેન ભાણજી દેવજીના જમાઈ. પત્રીના કેસરબેન ભવાનજી ધરોડ,…
- વેપાર
તેજીની દોડ બાદ આખલો પોરો ખાય એવી સંભાવના, આરબીઆઇ પર નજર સાથે બજાર કોન્સોલિડેશન બતાવી શકે!
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારે સમીક્ષા હેટલના પાછલા સપ્તાહમાં ભારે ઉછાળા અને પછડાટ સાથે નવા ઊંચા શિખરો પણ નોંધાવ્યા છે. આ સપ્તાહે આરબીઆઈના દરનો નિર્ણય, ભારતી એરટેલ, ઓએનજીસીના પરિણામ, ફુગાવાના ડેટા બજારના આગામી વલણને આકાર આપશે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા…
- એકસ્ટ્રા અફેર
સુભાંશુ નાસાના મિશનમાં સ્પેસમાં જનારા પાંચમા ભારતીય હશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતની સ્પેસ રીસર્ચ એજન્સી ઈસરો અને અમેરિકાની એજન્સી નાસા સાથે મળીને આ વર્ષના ઓક્ટોબરમાં સ્પેસ મિશન હાથ ધરવાનાં છે. એક્સિઓમ-૪ મિશન માટે ભારતમાંથી કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર હતી ને અંતે ગ્રુપ કેપ્ટન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૫-૮-૨૦૨૪,શ્રાવણ શુક્લપક્ષ પ્રારંભ, ચંદ્રદર્શનભારતીય દિનાંક ૧૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ,માહે ૧૨મો સ્પેન્દાર્મદ,…
- ધર્મતેજ
સત્ય માત્ર સત્ય છે
ચિંતન -હેમુ ભીખુ સત્ય કે ક્યારેય સત્ય હોવાનો દાવો ન કરે. સત્ય સ્વયંસિદ્ધ છે. સત્ય સ્વયં આધારિત છે. સત્ય જ સત્યનું મૂળ છે. સત્યમાંથી જ સત્ય નીકળે છે અને અંતે તે સત્યમાં જ વિલય પામે છે. સત્યમાં કશું ઉમેરી શકાતું…