હિન્દુ મરણ
ગામ સુવઈના સ્વ.કરસન નાનજી ફરીયાના ધર્મપત્ની પાલઈબેન (ઉ.વ.૯૪) અ.પા. છે. સ્વ.જમણાબેન નાનજીના પુત્રવધુ. સ્વ. ધનજીના ભાભી. સ્વ.તેજીબેનના જેઠાણી. જયંતી, મનસુખ, સ્વ.દિનેશ, રમણીક,વિમળાના માતુશ્રી. ભાનુબેન,જયશ્રી, પુષ્પા,કિર્તી,દેવજીના સાસુ. સ્વ. પુરીબેન સામત જેઠા કારીઆની દીકરી..પ્રાર્થના સ્થળ : યોગી સભાગૃહ, દાદર. પ્રાર્થના સભા :…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનલુણીના શ્રી મણિલાલ મોણસી સોની (ઉ.વ. ૭૬) તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારે અવસાન પામેલ છે. તે હર્ષાબેન (હીરબાઇ)ના પતિ. શીતલ અને ભાવિનીના પિતાશ્રી. લુણીના ગંગાબાઇ મોણસી વરજાંગના પુત્ર. વડાલાના દેવકાબેન ભાણજી દેવજીના જમાઈ. પત્રીના કેસરબેન ભવાનજી ધરોડ,…
પારસી મરણ
ટેમટન સોહરાબજી અંકલેસરીયા તે નીના ટેમટન અંકલેસરીયાના ખાવીંદ. તે મરહુમો દોલત તથા સોહરાબજીના દીકરા. તે ગુસ્તાદ ને સોહરાબના પપ્પા. તે રૂકશાના જી અંકલેસરીયાના સસરાજી. તે થ્રીટી દારૂવાલા ને હુફરીશ દસ્તુરના ભાઇ. તે શાહઝાદ, શાહરૂખ, ખુશનમ, રૂશાદ ને શાહવીરના બપાવાજી. તે…
- એકસ્ટ્રા અફેર
સુભાંશુ નાસાના મિશનમાં સ્પેસમાં જનારા પાંચમા ભારતીય હશે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતની સ્પેસ રીસર્ચ એજન્સી ઈસરો અને અમેરિકાની એજન્સી નાસા સાથે મળીને આ વર્ષના ઓક્ટોબરમાં સ્પેસ મિશન હાથ ધરવાનાં છે. એક્સિઓમ-૪ મિશન માટે ભારતમાંથી કોની પસંદગી થાય છે તેના પર સૌની નજર હતી ને અંતે ગ્રુપ કેપ્ટન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૫-૮-૨૦૨૪,શ્રાવણ શુક્લપક્ષ પ્રારંભ, ચંદ્રદર્શનભારતીય દિનાંક ૧૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ,માહે ૧૨મો સ્પેન્દાર્મદ,…
- ધર્મતેજ
ભગવાન શિવના નામ પરથીરાખો તમારા લાડકવાયાનું નામ
સંસ્કૃતિ -અનંત મામતોરા કોઈપણ વ્યક્તિના નામનો પ્રભાવ તે વ્યક્તિના સ્વભાવ અને વ્યક્તિત્વ પર પડે છે, એવી લોકમાન્યતા છે. આ કારણે લોકો તેમનાં બાળકોના નામ ખૂબ જ ધ્યાનથી રાખે છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળથી જ પોતાના બાળકોનાં નામ દેવી દેવતાઓના નામથી રાખવાનું…
- ધર્મતેજ
મારો ઉદ્દેશ્ય અને કર્તવ્ય પૂર્ણ થયું, શક્તિસ્વરૂપીણીમાતા શક્તિના અંગમાં સમાઈ જઈશ, મને આજ્ઞા આપો
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દૈવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરે છે. એ જોઈ દેવર્ષિ નારદ કૈલાસ પહોંચી માતા પાર્વતીને કહે છે, ‘માતા, શુંભ-નિશુંભના લક્ષ-ચોર્યાસી સૈનિકો દેવી કૌશિકી પર આક્રમણ કરવા કૂચ કરી રહ્યા છે.’ પોતાની…
- ધર્મતેજ
શ્રદ્ધાનો સાગર શ્રાવણ માસ
વિશેષ -રાજેશ યાજ્ઞિક ચાતુર્માસ પ્રારંભ સાથે જ ભારતીય ધર્મની પરંપરાઓ, પછી તે સનાતન માર્ગ હોય, જૈન પરંપરા હોય કે અન્ય કોઈ, પણ ભક્તિ અને ધર્મના મહોત્સવ શરુ થઇ જાય છે. આ ચાર મહિના જાણે ધર્મમય બની જાય છે. આમ તો,…
- ધર્મતેજ
મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (ભાગ-૧૦)૨. ‘સત્સંગ શિરોમણિ’: સ્વામિનારાયણ સંપ્રદાયના સદુપદેશન્ો રજૂ કરતી શાસ્ત્રીય દૃષ્ટાંતોના અનુષંગ્ો રચાયેલ કુલ ૨૪ અધ્યાયમાં દુહા, સોરઠા, છંદ, ચોપાઈ, સાખી એમ ભાવાનુકૂળ પદબંધમાં બધુ મળીન્ો કુલ ૧૨૦૧ કડીની મારી દૃષ્ટિએ આ ઘણી મહત્ત્વની કથામૂલક આખ્યાનકૃતિ…
- ધર્મતેજ
અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પ્રકૃતિથી પર થવાની ચાવી બતાવીને હવે ભગવાન કૃષ્ણ એક તાત્ત્વિક સ્પષ્ટતા કરે છે તેને સમજીએ.ભગવાન ગીતાના આ અધ્યાયના અંતમાં કહે છે કે “બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અહં (૧૪/૨૭), એટલે કે “અક્ષરબ્રહ્મની પ્રતિષ્ઠા હું છું. આમ અહીં…