- પુરુષ

આવા સંખ્યાબંધ વિવાદનો અંત કયારે આવશે?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી કેટલાક ભવ્ય કહેવાતા ભૂતકાળ, ભવ્યને બદલે ભય પમાડનાર વધુ હોય છે. ગૌરવ લઈ શકવાને બદલે વાદ-વિવાદ વધુ સર્જે એવાહોય છે. આપણે ત્યાં કેટલાંય વર્ષોથી અનેક ઐતિહાસિક સ્મારકોથી લઈને આપણાં વારસારૂપ આસ્થાનાં પ્રતીક એવાં પ્રાચીન મંદિર-મસ્જિદોના…
- પુરુષ

પુરુષ માટે શાંતિનો સંસાર કે સંસારમાં શાંતિ?
મેલ મેટર્સ – અંકિત દેસાઈ થોડા દિવસો પહેલાં બ્રિટનમાં એક ચોંકાવનારું રિસર્ચ બહાર આવ્યું. રિસર્ચમાં એમ કહેવાયું કે બ્રિટનના પુરુષો એક વર્ષમાં સાત કલાકથી વધુ સમય વોશરૂમમાં વીતાવે છે!કેમ? તો કહે કે માનસિક શાંતિ અને નિરાંત માટે! કારણ કે વોશરૂમ…
- પુરુષ

કમ ઑન, હૉકીમાં હવે બ્રૉન્ઝ તો આવવો જ જોઈએ
સ્પોર્ટ્સમેન – અજય મોતીવાલા ૨૦૨૦ની ટોક્યો ઑલિમ્પિક્સ કોરોના વાઇરસ પ્રેરિત લૉકડાઉનને કારણે ૨૦૨૧માં યોજાઈ હતી અને એમાં ભારતીય હૉકી ટીમ ૧૯૮૦ની સાલ પછી ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ ગઈ હતી અને માત્ર બ્રૉન્ઝ જીતી શકી હતી. આ વખતે પણ ભારતીય હૉકી…
- લાડકી

વેર-વિખેર – પ્રકરણ-૩૧
કિરણ રાયવડેરા જગમોહન ફ્લેટની બહાર જ્વા ઉતાવળો થયો હતો ત્યારે ત્યાં હાજર રહેલો ઘવાયેલો ઈન્સપેકટર શિંદે અને ગાયત્રી એને બહાર ન જવા સમજાવી રહ્યા હતા,પણ જગમોહન જિદે ચઢ્યો હતો અને એ જ ક્ષણે જગમોહનનો મોબાઈલ રણકી ઊઠ્યો. નંબર અજાણ્યો હતો.‘હેલ્લો’…
- લાડકી

માઇ ફેવરિટ ઘાઘરા
ફેશન – ખુશ્બુ મૃણાલી ઠક્કર ઘાઘરો એટલે ચણિયા ચોળીમાં પહેરાતો ચણિયો. ઘાઘરામાં ઘણા ઓપશન આવે છે જેમકે , એ- લાઈન , કળી વાળો , ચુન વાળો , ફિશ કટ વગેરે.દરેક ઘાગરાનો લુક અલગ છે અને તેને પહેરવાની સ્ટાઇલ અલગ છે.…
- લાડકી

કૂતરાંંઓને અજમાવી જોજો…
લાફ્ટર આફ્ટર – પ્રજ્ઞા વશી હંમેશાં હસતા રહેતા હસમુખભાઈનું મોં રડમસ કેમ થઈ ગયું એની પાછળ એક ઘટના જવાબદાર છે. હસમુખભાઈ હંમેશાં એમની પત્નીને કહ્યા કરે, “તું આમ હંમેશાં ફળિયાના કૂતરાંને હડે હડે શા માટે કરે છે? એ બિચારાંઓએ તારું…
- લાડકી

ડૅટીગ એપ્સ દ્વારા હોટેલનું કૌૈભાંડ
સ્પેશિયલ – નિધિ ભટ્ટ આજકાલ છેતરિંપડીના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં ડેિંટગ એપ્સ પણ મોટો ભાગ ભજવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ઘણી ડેિંટગ એપ્સ સામે આવી છે. સામાન્ય રીતે લોકો એકલતાથી છુટકારો મેળવવા માટે ડેિંટગ એપ્સનો સહારો…
- લાડકી

દેશના યુવાનો ડિપ્રેશનમાં શા માટે જાય છે?
ફોકસ – પ્રથમેશ મહેતા હું દૃઢપણે કહું છું કે આવનારા સમયમાં આ દેશમાં યુવાનોનું ડિપ્રેશનમાં જવાનું સૌથી મોટું કારણ સોશિયલ મીડિયા હશે અને આ વિશે કોઈ વાત કરશે નહીં. તમારે સોશિયલ મીડિયા પર રહેવું હોય તો રહો. કોઈ મનાઈ કરશે…
પારસી મરણ
નરગીશ બહેરામ સ્ક્રુવાલા તે બેહરામના ધન્યાની. તે મરહુમો ખોરશેદ કાવસ માસ્ટરના દીકરી. તે ખુશમંદના માતાજી. તે નીમીશના સાસુજી. તે નીયા ને ત્રિશાલાના મમઈજી. (ઉં. વ. ૮૩) ઠે. સી-૬, કોરીનયન, જે. વી. માર્ગ, કોલાબા, મુંબઈ-૪૦૦૦૦૫. ઉઠમણાંની ક્રિયા: ૭-૮-૨૪ ને દીને બપોરે…
હિન્દુ મરણ
નથુ તુલસી ઔદિચ્ય બ્રાહ્મણમૂળ ગામ પીઠડ, હાલ મુંબઇ તિલકનગર નિવાસી ગં. સ્વ. જનકબેન રમણિકલાલ જોષી (ઉં. વ. ૮૫) તે સ્વ.શ્રી રમણિકલાલ લાભશંકર જોષીના પત્ની. દિપક, હિરેન, મનિષ તથા મમતા ભટ્ટના માતુશ્રી. અલકા, પ્રતિભા, મનિષા તથા અશ્ર્વીન ભટ્ટના સાસુ. સ્વ. શ્રી.…







