જૈન મરણ
દિગંબર જૈનલાખણકા નિવાસી (ભાવનગર) હાલ મલાડ-મુંબઈ આરીન સંજય અજમેરા (ઉં. વ. ૨૦)નું તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને સ્વ. સરોજબેન અજમેરાના પૌત્ર, સંજય અને અમીના પુત્ર. સ્વ. અનુપમભાઇ અને ઉષાબેન પારેખનો દોહિત્ર. હિના શેઠ, જયશ્રી…
- વેપાર
દિવાળીના તહેવારોમાં સોનાની માગમાં વધારો, અપેક્ષાનુસાર વૉલ્યુમ ઓછું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં દેશભરમાં સોનાની માગમાં સળવળાટ જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે સોના-ચાંદીના ભાવ ઊંચી વિક્રમ સપાટીએ રહ્યા હોવાથી ખરીદીની માત્રા અથવા તો વૉલ્યુમમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું છે. તહેવારોની મોસમમાં રિટેલ…
હિન્દુ મરણ
હાલાઇ ભાટિયાગં. સ્વ. અનુરાધા અજીત કાપડિયા (ઉં. વ. ૮૮) તે સ્વ. ધરમશી રતનસીના પુત્રવધૂ સૌ. જયશ્રી, ધ્રુવના માતુશ્રી. શ્રેયસ શેઠ, સૌ. ભાવનાના સાસુ. સ્વ. હરિદાસ રતનશી ચીખલના પુત્રી. સ્વ. પદ્મિની પરષોતમ લાયજાવાલા, સ્વ. શાંતિકુમાર, સૌ. ભારતી રાજેન્દ્ર મર્ચંટ, સ્વ. પ્રદીપના…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૧૦૩
જતીનકુમારનું નામ આપીને એમણે ગુનો કર્યો છે એ પુરવાર કરવું બહુ જ સરળ હતું… પણ ના, હું અહીં મારા જિગરી મિત્રના દુશ્મનને શોધવા આવ્યો છું… કિરણ રાયવડેરા ‘પૂજા, તને ખૂનીનો ચહેરો દેખાયો હતો…?’ પૂજા મૌન રહી. ‘તને ચહેરો દેખાયો એટલે…
પારસી મરણ
ઝરીન સામ વલવદીયા તે મરહુમ સામના ધનિયાની. તે મરહુમો હીના ફરામરોઝ મુનશીના દીકરી. તે જેરસપરના માતાજી. તે નીના ના સાસુજી. તે મરહુમો આલુ હોમી વલવદીયાના વહુ. તે સરોશ, રાહુલ ને મરહુમ મેહરનોશના મામી. (ઉં. વ. ૮૧) રે. ઠે. વય-૨, મેરવાનજી…
જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનભારાપુરના લીલાવંતી ખીમજી ભારાપુરીયા (સાવલા) (ઉં. વ. ૮૪) તા. ૩૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ખીમજી હંસરાજના ધર્મપત્ની. મઠાબેન હંસરાજના પુત્રવધૂ. રવિ, વર્ષાના માતુશ્રી. કાંડાગરાના વેલબાઈ ગાંગજી ગાલાના સુપુત્રી. વસનજી, જયંતી, જવેર, ભાગ્યવંતી, નયનાના બેન. પ્રાર્થના: તા.…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા સૌર હેમંતૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨-૧૧-૨૦૨૪વિક્રમ સંવત ૨૦૮૧ નૂતન વર્ષ ‘અનલ’ નામ સંવત્સર , મહાવીર જૈન સંવત ૨૫૫૧ પ્રારંભભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૧જૈન વીર સંવત ૨૫૫૧,…
- એકસ્ટ્રા અફેર
નવા વરસે વિચારજો, હિંદુ કેલેન્ડર કેમ લોકપ્રિય નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વિક્રમ સંવત ૨૦૮૦ સમાપ્ત થઈ ગયું. ગુરૂવારે દિવાળી હોવાથી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ હતો, શુક્રવારે પડતર દિવસ હતો ને શનિવારથી વિક્રમ સંવતનું વર્ષ શરૂ થઈ રહ્યું છે.ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરે છે પણ હિન્દુ…
- શેર બજાર
સંવત ૨૦૮૧ના મુહૂર્તના સોદામાં તેજીનો ટોન નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર, સેન્સેક્સમાં ૩૩૫ પોઈન્ટ્નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે જ્યારે સેન્સેક્સે ૩૩૫ પોઇન્ટની આગેકૂચ નોંધાવી છે. સેન્સેક્સ ૩૩૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૯,૭૨૪.૧૨ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે…