- વેપાર
દિવાળીના તહેવારોમાં સોનાની માગમાં વધારો, અપેક્ષાનુસાર વૉલ્યુમ ઓછું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં દેશભરમાં સોનાની માગમાં સળવળાટ જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષે સોના-ચાંદીના ભાવ ઊંચી…
જૈન મરણ
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈનભારાપુરના લીલાવંતી ખીમજી ભારાપુરીયા (સાવલા) (ઉં. વ. ૮૪) તા. ૩૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. ખીમજી હંસરાજના…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા સૌર હેમંતૠતુ પ્રારંભ, શનિવાર, તા. ૨-૧૧-૨૦૨૪વિક્રમ સંવત ૨૦૮૧ નૂતન વર્ષ ‘અનલ’ નામ સંવત્સર , મહાવીર જૈન…
- એકસ્ટ્રા અફેર
નવા વરસે વિચારજો, હિંદુ કેલેન્ડર કેમ લોકપ્રિય નથી?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ વિક્રમ સંવત ૨૦૮૦ સમાપ્ત થઈ ગયું. ગુરૂવારે દિવાળી હોવાથી વિક્રમ સંવતનો છેલ્લો દિવસ હતો, શુક્રવારે…
હિન્દુ મરણ
હાલાઇ ભાટિયાગં. સ્વ. અનુરાધા અજીત કાપડિયા (ઉં. વ. ૮૮) તે સ્વ. ધરમશી રતનસીના પુત્રવધૂ સૌ. જયશ્રી, ધ્રુવના માતુશ્રી. શ્રેયસ શેઠ,…
પારસી મરણ
ઝરીન સામ વલવદીયા તે મરહુમ સામના ધનિયાની. તે મરહુમો હીના ફરામરોઝ મુનશીના દીકરી. તે જેરસપરના માતાજી. તે નીના ના સાસુજી.…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૧૦૩
જતીનકુમારનું નામ આપીને એમણે ગુનો કર્યો છે એ પુરવાર કરવું બહુ જ સરળ હતું… પણ ના, હું અહીં મારા જિગરી…
- શેર બજાર
સંવત ૨૦૮૧ના મુહૂર્તના સોદામાં તેજીનો ટોન નિફ્ટી ૨૪,૩૦૦ની ઉપર, સેન્સેક્સમાં ૩૩૫ પોઈન્ટ્નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારતીય શેરબજારે પહેલી નવેમ્બરના રોજ મૂહૂર્તના સોદાની શરૂઆત તેજી સાથે કરી હતી. નિફ્ટી ૨૪,૩૦૦ના સ્તરે પહોંચ્યો છે…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનદેવપુરના ખુશાલ મેઘજી ગાલા (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૦-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. પુરબાઈ મેઘજીના સુપુત્ર. જયશ્રીબેનના પતિ.…