- એકસ્ટ્રા અફેર
ન્યુઝીલેન્ડ સામે નાલેશીભરી હાર, આપણા ક્રિકેટરોમાં શરમ જ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ન્યુઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને ૨૫ રને હરાવ્યું એ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નામે વધુ એક નાલેશી લખાઈ ગઈ. ભારતીય ટીમ આ શ્રેણીમાં પહેલાં જ બે ટેસ્ટ મેચ હારી ચૂકી હતી. ભારતને બેંગલુરુ ટેસ્ટ મેચમાં આઠ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌરહેમંતૠતુ પ્રારંભ),સોમવાર, તા. ૪-૧૧-૨૦૨૪ ગૌરી વ્રતભારતીય દિનાંક ૧૩, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૩જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી…
પારસી મરણ
ગુલનાર ચેરાગ એન્જિનિયર તે મરહુમ ચેરાગના ધનિયાની. તે મરહુમો ધન રુસ્તમજી દસ્તુરના દીકરી. તે ફીરોઝ ને વીરા સમ દમનીયાના માતાજી. તે સામના સાસુજી. તે શેરનાઝ, મીનુને ગોદરેજના બહેન. તે યઝદ ને ઝોઇશના મમઇજી. તે તેમસના દેર. (ઉં. વ. ૭૦) રે.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગામ મુરુના સ્વ. તુલસીદાસ ગોકલદાસ તન્ના હાલે નાશિકના પુત્ર રવજીભાઈ તુલસીદાસ તન્ના (ઉં. વ. ૭૬) ૨-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે વિમળાબેનના પતિ. તે સ્વ. દામજીભાઈ લક્ષમીદાસ બારુના જમાઈ. ભાવેશ, મનીષ, વનિતાબેન, મમતાબેનના પિતાશ્રી. મહેશકુમાર, દીપકકુમાર, અલ્પાબેન, દિપાલીબેનના સસરાજી. દયારામ,…
જૈન મરણ
દિગંબર જૈનલાખણકા નિવાસી (ભાવનગર) હાલ મલાડ-મુંબઈ આરીન સંજય અજમેરા (ઉં. વ. ૨૦)નું તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને સ્વ. સરોજબેન અજમેરાના પૌત્ર, સંજય અને અમીના પુત્ર. સ્વ. અનુપમભાઇ અને ઉષાબેન પારેખનો દોહિત્ર. હિના શેઠ, જયશ્રી…
- વેપાર
સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો કડાકો, માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મૂહૂર્તના સોદામાં તેજીની ઝલક જોવા મળી હતી પરંતુ શુક્રવારે પૂરા થયેલા સપ્તાહના ધોરણે બીએસઇના બધાં સેક્ટર ઘટવા સાથે સેન્સેક્સમાં ૧૮૨૨ પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો હતો અને માર્કેટ કેપમાં રૂ. ૨૧.૧૭ લાખ કરોડનું ગાબડું જોવા મળ્યું હતું. સમીક્ષા હેઠળના…
- વેપાર
રોકાણકારો માલામાલ: ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકાનું વળતર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ : સવંત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં થઇ ગયા છે, રોકાણકારોએ પાછલા હિંન્દુ વર્ષમાં ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકા સુધીનું વળતર મેળવ્યું છે. ખાસ કરીને શેરબજારના પ્રાથમિક મૂડી બજારમાં રોકાણકારોને…
- વેપાર
એફઆઇઆઇની અધધધ એક લાખ કરોડની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ (એફપીઆઈઝ) ભારતને અલવિદા કહીને પલાયન થવાનું ચાલુ રાખીને શેરોમાં ઓકટોબર મહિનાના ૨૫ દિવસમાં જ રૂ. ૧,૦૦,૨૫૩ કરોડનું જંગી વિક્રમી વેચાણ કર્યું છે. આ મુજબ ઓકટોબર મહિનામાં વિદેશી ફંડોએ અત્યાર સુધીમાં માત્ર ૨૫ દિવસમાં જ ૧૦…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
વેર-વિખેર – પ્રકરણ-૧૦૩
જતીનકુમારનું નામ આપીને એમણે ગુનો કર્યો છે એ પુરવાર કરવું બહુ જ સરળ હતું… પણ ના, હું અહીં મારા જિગરી મિત્રના દુશ્મનને શોધવા આવ્યો છું… કિરણ રાયવડેરા ‘પૂજા, તને ખૂનીનો ચહેરો દેખાયો હતો…?’ પૂજા મૌન રહી. ‘તને ચહેરો દેખાયો એટલે…