• ધર્મતેજ

    દુ:ખ શા માટે?

    અલૌકિક દર્શન -ભાણદેવ એક બુદ્ધિશાળી પણ દુ:ખી યુવાને પ્રશ્ર્ન પૂછયો:“ભગવાને આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? “આ સૃષ્ટિની રચના દ્વારા ભગવાનને પોતાનો કોઈ હેતુ સિદ્ધ કરવો નથી. જે પૂર્ણ છે, તેને પોતાનો શો હેતુ સિદ્ધ કરવાનો હોય? આ સૃષ્ટિરચના…

  • ધર્મતેજ

    અઢારે આલમ: પ્રાચીન સમયની ગ્રામ વ્યવસ્થા

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અઢારે આલમ, અઢારે વરણ, અઢારેય નાત-જાત.. જેવા શબ્દો આપણી લોકવ્યવહારની ભાષ્ાામાં વારંવાર વપરાતા સાંભળવા મળે, પરંતુ આ અઢારે જ્ઞાતિ કે જાતિ-વર્ણ વિશે કોઈ એક જ ચોક્ક્સ યાદી નથી સાંપડતી. ભગવદ્ગોમંડલ.૧/પૃ.૧ર૪ મુજબ અઢારે આલમ એટલે તમામ…

  • ધર્મતેજ

    જે શ્વાસનો પણ શ્વાસ છે

    ચિંતન -હેમંત વાળા કેન ઉપનિષદમાં કોના આધારે, કોની પ્રેરણાથી, કોને કારણે આ બધું પ્રવર્તમાન છે તેની ચર્ચા કરવામાં આવી છે. કોની ઈચ્છા વડે, કોના માર્ગદર્શન દ્વારા મન પોતાના વિષયો પ્રત્યે આકર્ષાય છે, કોના વડે જીવન-શક્તિ પ્રગટ થાય, કોની પ્રેરણાથી ઇન્દ્રિયો…

  • ધર્મતેજ

    અનીતિનું આચરણ હંમેશાં વિનાશનું કારણ હોય છે, જીવનમાં જો અનીતિ અને અધર્મનું આચરણ કરશો તો તમારો વિનાશ નિશ્ર્ચિત છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શુંભ-નિશુંભનો વધ થતાં જ દેવરાજ ઇન્દ્ર અને દેવગણ અસુર સેના પર આક્રમણ કરે છે. પોતાના અસુરશ્રેષ્ઠોના થયેલા વધને જોઈ અસુરગણ ભયભીત થઈ જાય છે અને પલાયન થવાની કોશિષ કરે છે પણ દેવગણ તેમનો ખાતમો બોલાવે…

  • ધર્મતેજ

    મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા (ભાગ-૧૧)

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની (૫) ‘સતીગીતા’:સતી થવાનો રિવાજ જે જમાનામાં વ્યાપકપણે પ્રચલિત હતો. એ સમયે ‘સત્સંગિજીવન’ ગ્રંથના પાંચમા પ્રકરણના ૩૦ થી ૩૭ – એમ આઠ અધ્યાય સુધી વિસ્ત્ાૃતપણે પતિવ્રતા સ્ત્રીએ પાળવાના નિયમો વિધવા સ્ત્રી સંદર્ભે આલેખ્યા. પતિના મૃત્યુ પાછળ…

  • ધર્મતેજ

    પંચ મહાભૂતનાં પ્રતીક સમા આ પાંચ પ્રાચીન મંદિર વિશે શું જાણો છો?

    વિશેષ -રાજેશ યાજ્ઞિક ભગવાન શિવના અતિ પ્રસિદ્ધ મંદિરો માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ છે. હિમાલયમાં કેદારનાથથી લઈને રામેશ્ર્વરમ સુધી અતિ પવિત્ર અને પ્રાચીન મંદિરો ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની ધરોહર છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં…

  • પારસી મરણ

    રોહીનતન દોસાભાઇ કુદીયાનાવાલા તે જેસમીનના ધની. તે મરહુમો કેટી દોસાભાઇ કુદીયાનાવાલાના દીકરા. તે રોશન ડ્રાઇવરના ફૂઇ. તે મરહુમ ફિરોઝ કુદીયાનાવાલાના કાકા. તે મરહુમો ડોલી દોરબ જહાંગીરજી નાઝારના જમાઇ. તે ખોરશેદ, હોશંગ, રતીના બનેવી. (ઉં. વ. ૬૩) રે. ઠે. ૧૨૭/૧૨૯ દેસાઇ…

  • હિન્દુ મરણ

    ઝાલાવાડી સઇ સુથારલીંબડી નિવાસી હાલ વિલેપાર્લે ચંદનબેન સોલંકી (ઉં. વ. ૮૩) શુક્રવાર તા. ૯-૮-૨૪ને શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદુલાલ વાલજીભાઇ સોલંકીના ધર્મપત્ની. તે જેઠાલાલ વિરજી ગોહિલના સુપુત્રી. તે દિનેશભાઇ, સ્વ. નલિનભાઇ, સ્વ. જયશ્રીબેન ભરતકુમાર, રાજેશભાઇ, કમલેશભાઇ, અશોકભાઇ, કેતનભાઇના માતુશ્રી.…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ મુંબઇ-દાદર શાંતિલાલ જટાશંકર દોશી (ઉં. વ. ૯૪) તે હસમુખભાઇ, પ્રવીણભાઇ, શૈલેષભાઇ, નીતાબેનના પિતા. નીતાબેન, ભાવનાબેન, હીનાબેન, જીતેશભાઇના સસરા. ચંદુલાલ ગીરધરલાલ મોદીના જમાઇ. શશીકાંતભાઇના કાકા. ભાવિન, કુનાલ, શીતલ, મિતલ, ભક્તિ, ભવિતાના દાદા. બિનલ, નિકિતાના નાના.…

  • વેપાર

    સોનામાં નીચા મથાળેથી માગનો ચમકારો છતાં ભાવમાં ભારે ચંચળતાથી ખરીદદારો અવઢવમાં

    કોમોડિટી -રમેશ ગોહિલ ગત ૨૩મી જુલાઈના રોજ સરકારે સોના પરની આયાત જકાતમાં ઘટાડો કર્યા બાદ સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં આગલા સપ્તાહથી શરૂ થયેલો રિટેલ સ્તરની માગનો સળવળાટ ગત સપ્તાહ દરમિયાન પણ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં આંતરરાષ્ટ્રીય…

Back to top button