પારસી મરણ
રોહીનતન દોસાભાઇ કુદીયાનાવાલા તે જેસમીનના ધની. તે મરહુમો કેટી દોસાભાઇ કુદીયાનાવાલાના દીકરા. તે રોશન ડ્રાઇવરના ફૂઇ. તે મરહુમ ફિરોઝ કુદીયાનાવાલાના કાકા. તે મરહુમો ડોલી દોરબ જહાંગીરજી નાઝારના જમાઇ. તે ખોરશેદ, હોશંગ, રતીના બનેવી. (ઉં. વ. ૬૩) રે. ઠે. ૧૨૭/૧૨૯ દેસાઇ…
હિન્દુ મરણ
ઝાલાવાડી સઇ સુથારલીંબડી નિવાસી હાલ વિલેપાર્લે ચંદનબેન સોલંકી (ઉં. વ. ૮૩) શુક્રવાર તા. ૯-૮-૨૪ને શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદુલાલ વાલજીભાઇ સોલંકીના ધર્મપત્ની. તે જેઠાલાલ વિરજી ગોહિલના સુપુત્રી. તે દિનેશભાઇ, સ્વ. નલિનભાઇ, સ્વ. જયશ્રીબેન ભરતકુમાર, રાજેશભાઇ, કમલેશભાઇ, અશોકભાઇ, કેતનભાઇના માતુશ્રી.…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનમોરબી નિવાસી હાલ મુંબઇ-દાદર શાંતિલાલ જટાશંકર દોશી (ઉં. વ. ૯૪) તે હસમુખભાઇ, પ્રવીણભાઇ, શૈલેષભાઇ, નીતાબેનના પિતા. નીતાબેન, ભાવનાબેન, હીનાબેન, જીતેશભાઇના સસરા. ચંદુલાલ ગીરધરલાલ મોદીના જમાઇ. શશીકાંતભાઇના કાકા. ભાવિન, કુનાલ, શીતલ, મિતલ, ભક્તિ, ભવિતાના દાદા. બિનલ, નિકિતાના નાના.…
- વેપાર
સોનામાં નીચા મથાળેથી માગનો ચમકારો છતાં ભાવમાં ભારે ચંચળતાથી ખરીદદારો અવઢવમાં
કોમોડિટી -રમેશ ગોહિલ ગત ૨૩મી જુલાઈના રોજ સરકારે સોના પરની આયાત જકાતમાં ઘટાડો કર્યા બાદ સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં આગલા સપ્તાહથી શરૂ થયેલો રિટેલ સ્તરની માગનો સળવળાટ ગત સપ્તાહ દરમિયાન પણ જળવાઈ રહ્યો હતો. તેમ છતાં આંતરરાષ્ટ્રીય…
- સ્પેશિયલ ફિચર્સ
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૧-૮-૨૦૨૪ થી તા. ૧૭-૮-૨૦૨૪ રવિવાર, શ્રાવણ સુદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૧૧મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન, ગોસ્વામી તુલસીદાસ જયંતી, સાતમ વૃદ્ધિ તિથિ છે. પારસી ગાથા-૨ આસ્તુઅદ…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૧-૮-૨૦૨૪, શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન, ભારતીય દિનાંક ૨૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭પારસી શહેનશાહી ગાથા-૨ ઉશ્તવદ સને ૧૩૯૩પારસી કદમી…
- સ્પેશિયલ ફિચર્સ
દૂધ અને પંચામૃતનું સ્નાન માત્ર શિવ જ નહીં જીવ માટે પણ જરૂરી
મુકેશ પંડ્યા શિવલિંગને દૂધનો અભિષેક કરવો કે દુગ્ધસ્નાન કરાવવું એ એક તેમને માન આપનારી પ્રતીકરૂપી ક્રિયા છે. તમારી અંદર વિરાજમાન શિવને પણ આ રીતની ટ્રિટમેન્ટ આપવી જોઇએ, મતલબ કે તમારે કે તમારાં બાળકોએ પણ દૂધથી નહાવું જોઇએ. આપણી દાદી-નાનીઓને દૂધના…
- ઉત્સવ
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સ્વતંત્રતાનો એક અર્થ મુક્તિ પણ છે. મુક્તિ આપવી એટલે છુટકારો થવો. મુક્તિ પામવી કે મુક્તિ મળવી એટલે મોક્ષ થવો, સંસારના બંધનમાંથી છૂટા થઈ જવું એવો પણ અર્થ છે. ટૂંકમાં સ્વતંત્રતાનો અર્થ કરવા દરેક જણ સ્વતંત્ર…
- ઉત્સવ
સરોગેટ એડવર્ટાઇઝિંગ : નવા નિયમ નવા પડકાર
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી હાલમાં ભારત સરકારે આલ્કોહોલ બ્રાન્ડ્સ માટે સરોગેટ જાહેરાત પર અમુક નિયમમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. આ રિપોર્ટના અહેવાલો અનુસાર પાણી, સીડી અથવા કાચના વાસણો જેવાં સરોગેટ ઉત્પાદનો દ્વારા દારૂના પરોક્ષ પ્રચાર પર પણ પ્રતિબંધ…
- ઉત્સવ
પર્યાવરણ સાથે છેડછાડહાથનાં કર્યાં હૈયે વાગ્યાં
ફોકસ -રાકેશ ભટ્ટ હાલમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો જે અકસ્માત થયો, તેઓ જ અકસ્માત થોડા વર્ષ પહેલાં વાયનાડથી ત્રણ કિલોમીટર દૂર કુરુમ્બળાકોટ્ટા નામની જગ્યાએ થયો હતો. જોકે, ત્યાં આટલો બધો વિનાશ થયો ન હતો. વાયનાડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ચાના…