આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૧-૮-૨૦૨૪, શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન, ભારતીય દિનાંક ૨૦, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૭પારસી શહેનશાહી ગાથા-૨ ઉશ્તવદ સને ૧૩૯૩પારસી કદમી…
- સ્પેશિયલ ફિચર્સ
દૂધ અને પંચામૃતનું સ્નાન માત્ર શિવ જ નહીં જીવ માટે પણ જરૂરી
મુકેશ પંડ્યા શિવલિંગને દૂધનો અભિષેક કરવો કે દુગ્ધસ્નાન કરાવવું એ એક તેમને માન આપનારી પ્રતીકરૂપી ક્રિયા છે. તમારી અંદર વિરાજમાન શિવને પણ આ રીતની ટ્રિટમેન્ટ આપવી જોઇએ, મતલબ કે તમારે કે તમારાં બાળકોએ પણ દૂધથી નહાવું જોઇએ. આપણી દાદી-નાનીઓને દૂધના…
- સ્પેશિયલ ફિચર્સ
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૧-૮-૨૦૨૪ થી તા. ૧૭-૮-૨૦૨૪ રવિવાર, શ્રાવણ સુદ-૭, વિ. સં. ૨૦૮૦, તા. ૧૧મી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર સ્વાતિ. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શીતળા સાતમ, ભાનુ સપ્તમી, આદિત્ય પૂજન, ગોસ્વામી તુલસીદાસ જયંતી, સાતમ વૃદ્ધિ તિથિ છે. પારસી ગાથા-૨ આસ્તુઅદ…
- ઉત્સવ
વિશ્વ સિંહ દિવસ – ૧૦ ઓગસ્ટ:દેશની શાન સમો એશિયાઈ સિંહ ને તેનું ઘર, સંરક્ષણ – સંવર્ધન
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते बने ।**विक्रमार्जितसत्वस्य स्वयमेव मृगेन्द्रता ॥ *हितोपदेश (भाग 2) )અર્થાત્- સિંહને રાજા ઘોષિત કરવા માટે કોઈ સંસ્કાર કે અભિષેક કરવામાં નથી આવતો પણ એ એના ગુણ અને પરાક્રમ થકી જ રાજાનું પદ…
- ઉત્સવ
સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ઓપરેશન થિયેટરની બહારઆપણો દેશ પરંપરાઓમાં આસ્થા રાખે છે, કેમ કે પરંપરાઓ પર ચાલવું સહેલું હોય છે. ફિલ્મોની બાબતોમાં પણ આપણે ઘોર પરંપરાવાદી છીએ. આ વાતનો પુરાવો છે, ફિલ્મોના કેટલાક જાણીતા-ચિરપરિચિત સીન.ઓપરેશન થિયેટરની બહાર લાલ…
- ઉત્સવ
અર્થતંત્રના વિકાસમાં વપરાઈ શકે તેવાંનાણાં જુગારના માર્ગે જઈ રહ્યાં છે!
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા તાજેતરમાં મૂડીબજારની નિયમન સંસ્થા સેબી (સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા)ના ચેરપર્સન માધબી બુચે એક ધ્યાનાકર્ષક નિવેદન કર્યું હતું, એટલું જ નહીં, આ નિવેદન ચોંકાવનારુંં પણ ખરું.તેમણે કહ્યું હતું કે લોકો શૅરબજારમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સોદા કરીનેવરસે…
- ઉત્સવ
આસામના અહોમ રાજાની દફન વ્યવસ્થા
નોલેજ -ભાવાનુવાદ: પ્રથમેશ મહેતા મોઇડમ્સદર વર્ષની જેમ યુનેસ્કોએ આ વર્ષે પણ વિશ્ર્વની ઐતિહાસિક વારસા સમાન સાઇટ્સમાં ઉમેરો કર્યો છે. જેમાં વિવિધ સાંસ્કૃતિક,ઐતિહાસિક અને કુદરતી સ્થળોનો સમાવેશ થાય છે. પ્રાચીન શહેરોથી માંડીને કુદરતી અજાયબી અનેક સ્થળોની એક ઝલક માણવા જેવી છે.…
- ઉત્સવ
કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સ્વતંત્રતાનો એક અર્થ મુક્તિ પણ છે. મુક્તિ આપવી એટલે છુટકારો થવો. મુક્તિ પામવી કે મુક્તિ મળવી એટલે મોક્ષ થવો, સંસારના બંધનમાંથી છૂટા થઈ જવું એવો પણ અર્થ છે. ટૂંકમાં સ્વતંત્રતાનો અર્થ કરવા દરેક જણ સ્વતંત્ર…
- ઉત્સવ
શૂન્ય અને ખય્યામ – રુબાઈનું આ કામ – સલામ
આજે આટલું જ -શોભિત દેસાઈ શૂન્ય પાલનપુરી, ઉમર ખય્યામ એક અઠવાડિયાનો વિરહ નથી જ વેઠાયો, જે હતો મારે જ કારણે, માટે એનું મિચ્છામિ દુક્કડમ…તાજા કલમમાં એટલું જ કે અમેરિકામાં જલસા કરું છું. કાર્યક્રમ સરસ જાય છે એટલું જ કહું. વધારે…
- ઉત્સવ
પર્યાવરણ સાથે છેડછાડહાથનાં કર્યાં હૈયે વાગ્યાં
ફોકસ -રાકેશ ભટ્ટ હાલમાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનનો જે અકસ્માત થયો, તેઓ જ અકસ્માત થોડા વર્ષ પહેલાં વાયનાડથી ત્રણ કિલોમીટર દૂર કુરુમ્બળાકોટ્ટા નામની જગ્યાએ થયો હતો. જોકે, ત્યાં આટલો બધો વિનાશ થયો ન હતો. વાયનાડ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો ચાના…