- એકસ્ટ્રા અફેર
કૅનેડા આતંકવાદને પોષે છે ને આપણે ચૂપ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યા માટે કેનેડાએ ભારતને દોષિત ગણાવ્યું એ પછી ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે. કેનેડાના નેતાઓ દ્વારા થઈ રહેલી નિવેદનબાજીના કારણે ભારત અને કેનેડાના સંબંધોમાં સતત ખટાશ વધી રહી છે ત્યારે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌર હેમંતૠતુ પ્રારંભ), મંગળવાર, તા. ૫-૧૧-૨૦૨૪, વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૧૪, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૪જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૩જો ખોરદાદ,…
પારસી મરણ
રોશન બરજોર ચોથીયા તે બુરજોર અરદેશીર ચોથીયાના ધનિયાની. તે મરહુમો ગુલ હોરમસજી વેસુનાના દીકરી. તે મરહુમ હાવોવીના માતાજી. તે જાહાંગીર, હોશંગ ને મરહુમ ઝરીનાના બહેન. તે મરહુમો યાસમીન અરદેશીર ચોથીયાના વહુ. તે રોહીનતનના ભાભી. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૭૫૭,…
હિન્દુ મરણ
કનૈયાલાલ કાંતિલાલ થાણાવાલા (ઉં. વ. ૯૦) થાણા નિવાસી તા.૩૧.૧૦. ૨૪ ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મૃદુલાબેન થાણાવાલાના પતિ. સ્વ.કુસુમબેન કાંતિલાલ થાણાવાલાના સુપુત્ર. સ્વ.અનિલભાઈ, સતીશભાઈ, વિજયભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કચ્છી લોહાણાસ્વ. ચંદ્રકાન્ત ગોવિંદજી પરબીયા (ઠક્કર)ના ધર્મપત્ની…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટા સુરકા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનવંતરાય હરિચંદ દોશીના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૫) ૧/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાર્તિક, નેહા નીરવ શાહ, વૈશાલી અલ્પેશ સંઘવી, કોમલ, મમતા કુણાલ દોશીના માતુશ્રી. કેનાલીના સાસુ. દિલીપભાઈ હરિચંદ દોશી તથા…
- વેપાર
નવી સંવતના પહેલા દિવસે રીંછડો હાવી: સેન્સેક્સને સાત કારણોએ પછાડ્યો, નિફ્ટી માટે ૨૪,૧૦૦ની સપાટી નિર્ણાયક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સંવત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં કરાવ્યા બાદ નવી સંવતના મુહૂર્તના સોદામાં તેજીનો ચમકારો બતાવ્યા બાદ વર્ષના સત્તાવાર પહેલા જ સત્રમાં મંદીના ભડાકા બોલાવીને શેરબજારે રોકાણકારોની દિવાળીની મજા બગાડી નાંખી હતી. નિષ્ણાતો અનુસાર આ માટે સાત કારણો જવાબદાર છે…
- વેપાર
ખાંડમાં નરમાઈ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની ખપપૂરતી માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડમાં ટેન્ડરોનાં વેપાર મિશ્ર વલણે થયા હતા, જેમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. પાંચના ઘટાડા અને ઉપલા મથાળેથી રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૩૦થી ૩૫૮૦માં…
- વેપાર
સોનામાં ₹ ૯૩નો અને ચાંદીમાં ₹ ૯૮૧નો સુધારો, વેપાર પાંખાં
મુંબઈ: આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વની ૬-૭ નવેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને નવા તળિયે
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સત્રના અંતે ડૉલર સામે રૂપિયો ચાર પૈસા તૂટીને ૮૪.૧૧ના નવાં તળિયે બંધ રહ્યો હતો. જોકે,…
- ધર્મતેજ
વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવ જણાવે છે કે ‘દેવી મેં એમને વરદાન નથી આપ્યું એમણે જ લીધું જ છે. તપસ્યા દરમિયાન દેવર્ષિ નારદે મનમાં ઉત્પન્ન કરેલા વિચાર અને વિકારે વરદાન મેળવ્યું છે. બ્રહ્મદેવ પણ…