જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોટા સુરકા નિવાસી હાલ બોરીવલી સ્વ. ધનવંતરાય હરિચંદ દોશીના ધર્મપત્ની કૈલાશબેન (ઉં. વ. ૭૫) ૧/૧૧/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે કાર્તિક, નેહા નીરવ શાહ, વૈશાલી અલ્પેશ સંઘવી, કોમલ, મમતા કુણાલ દોશીના માતુશ્રી. કેનાલીના સાસુ. દિલીપભાઈ હરિચંદ દોશી તથા…
- વેપાર
સોનામાં ₹ ૯૩નો અને ચાંદીમાં ₹ ૯૮૧નો સુધારો, વેપાર પાંખાં
મુંબઈ: આવતીકાલની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી અને ત્યાર બાદ અમેરિકી ફેડરલ રિઝર્વની ૬-૭ નવેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક…
- ધર્મતેજ
વરદાન તમારે ભોગવ્યે જ છૂટકો છે પણ હું તમને એટલું જરૂર કહીશ કે ભગવાન શિવે તમારા કલ્યાણ માટે જ આ વરદાન આપ્યું છે
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા પાર્વતીના પૂછવા પર ભગવાન શિવ જણાવે છે કે ‘દેવી મેં એમને વરદાન નથી આપ્યું એમણે જ લીધું જ છે. તપસ્યા દરમિયાન દેવર્ષિ નારદે મનમાં ઉત્પન્ન કરેલા વિચાર અને વિકારે વરદાન મેળવ્યું છે. બ્રહ્મદેવ પણ…
પારસી મરણ
ગુલનાર ચેરાગ એન્જિનિયર તે મરહુમ ચેરાગના ધનિયાની. તે મરહુમો ધન રુસ્તમજી દસ્તુરના દીકરી. તે ફીરોઝ ને વીરા સમ દમનીયાના માતાજી. તે સામના સાસુજી. તે શેરનાઝ, મીનુને ગોદરેજના બહેન. તે યઝદ ને ઝોઇશના મમઇજી. તે તેમસના દેર. (ઉં. વ. ૭૦) રે.…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (સૌરહેમંતૠતુ પ્રારંભ),સોમવાર, તા. ૪-૧૧-૨૦૨૪ ગૌરી વ્રતભારતીય દિનાંક ૧૩, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિક સુદ -૩જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી…
- વેપાર
રોકાણકારો માલામાલ: ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકાનું વળતર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ : સવંત ૨૦૮૦માં રોકાણકારોને બખ્ખાં થઇ ગયા છે, રોકાણકારોએ પાછલા હિંન્દુ વર્ષમાં ચાંદીમાં ૩૭ ટકા, સોનામાં ૩૩ ટકા, બિટકોઇનમાં ૭૨ ટકા અને ઇક્વિટીમાં ૨૫ ટકા સુધીનું વળતર મેળવ્યું છે. ખાસ કરીને શેરબજારના પ્રાથમિક મૂડી બજારમાં રોકાણકારોને…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગામ મુરુના સ્વ. તુલસીદાસ ગોકલદાસ તન્ના હાલે નાશિકના પુત્ર રવજીભાઈ તુલસીદાસ તન્ના (ઉં. વ. ૭૬) ૨-૧૧-૨૪ના રામશરણ પામેલ છે. તે વિમળાબેનના પતિ. તે સ્વ. દામજીભાઈ લક્ષમીદાસ બારુના જમાઈ. ભાવેશ, મનીષ, વનિતાબેન, મમતાબેનના પિતાશ્રી. મહેશકુમાર, દીપકકુમાર, અલ્પાબેન, દિપાલીબેનના સસરાજી. દયારામ,…
- વેપાર
એફઆઇઆઇની અધધધ એક લાખ કરોડની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ (એફપીઆઈઝ) ભારતને અલવિદા કહીને પલાયન થવાનું ચાલુ રાખીને શેરોમાં ઓકટોબર મહિનાના ૨૫ દિવસમાં જ રૂ. ૧,૦૦,૨૫૩ કરોડનું જંગી વિક્રમી વેચાણ કર્યું છે. આ મુજબ ઓકટોબર મહિનામાં વિદેશી ફંડોએ અત્યાર સુધીમાં માત્ર ૨૫ દિવસમાં જ ૧૦…
જૈન મરણ
દિગંબર જૈનલાખણકા નિવાસી (ભાવનગર) હાલ મલાડ-મુંબઈ આરીન સંજય અજમેરા (ઉં. વ. ૨૦)નું તા. ૧-૧૧-૨૦૨૪, શુક્રવારે દેહપરિવર્તન થયેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ અજમેરા અને સ્વ. સરોજબેન અજમેરાના પૌત્ર, સંજય અને અમીના પુત્ર. સ્વ. અનુપમભાઇ અને ઉષાબેન પારેખનો દોહિત્ર. હિના શેઠ, જયશ્રી…
- એકસ્ટ્રા અફેર
ન્યુઝીલેન્ડ સામે નાલેશીભરી હાર, આપણા ક્રિકેટરોમાં શરમ જ નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ન્યુઝીલેન્ડે ત્રીજી ટેસ્ટમાં ભારતને ૨૫ રને હરાવ્યું એ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના નામે વધુ એક નાલેશી લખાઈ ગઈ. ભારતીય ટીમ આ શ્રેણીમાં પહેલાં જ બે ટેસ્ટ મેચ હારી ચૂકી હતી. ભારતને બેંગલુરુ ટેસ્ટ મેચમાં આઠ…