હિન્દુ મરણ
મેઘવાળગામ શામપરા હાલ મસ્જિદ બંદર મુંબઈ સ્વ. રૂપાબેન અને સ્વ. કેશવજી કરસન કુંઢડીયાના દીકરા. ઇન્દુબેનના પતિ સ્વ. હીરાલાલ કુંઢડીયા (ઉં.વ. ૭૨) સોમવાર, તા. ૧૨-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. પાલુબેન અને સ્વ. નથુભાઈ કણબીના ભાણેજ. સ્વ. જેઠીબેન અને સ્વ. માવજીભાઈ…
જૈન મરણ
જામનગર વીશા ઓસવાલ જૈનસ્વ. જયંતીભાઈ જેસીંગલાલ શાહના સુપુત્ર શૈલેષભાઇના ધર્મપત્ની ક્ધિનરીબેન (ઉં.વ. ૬૪), તે મંજુલાબેનના પુત્રવધૂ. ધ્વનિના માતુશ્રી. ઉદયભાઇના સાસુ. અતુલભાઇ તથા સ્વાતીના ભાભી. સ્વ. ઇન્દિરાબેન દિનેશભાઇ શાહની સુપુત્રી તા. ૧૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.દશા શ્રીમાળી સ્થાનક…
- શેર બજાર
શૅરબજારમાં રીબાઉન્ડ: બે દિવસની પીછેહઠ બાદ આઇટી શૅરોને આધારે સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના શેરબજારોમાં ઉછાળા વચ્ચે સ્થાનિક સ્તરે આઇટી શેરોમાં આવેલી તેજીને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ બે સત્રની પીછેહઠ બાદ બુધવારે ૧૫૦ પોઇન્ટનો સુધારો નોંધાવ્યો હતો. નોંધવું રહ્યું કે આ ઈક્વિટી બેન્ચમાર્ક મંગળવારે લગભગ ૭૦૦ પોઈન્ટ ગગડીને ૭૯,૦૦૦ના સ્તરની નીચે…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૯૫ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૩૪૯નો ઉછાળો ચાંદી ₹ ૨૧૯ વધી
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો, જેમાં ખાસ કરીને સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીની નજીક ક્વૉટ થઈ રહ્યા હોવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં…
- વેપાર
આયાતી તેલમાં મિશ્ર વલણ, અંદાજે એક હજાર ટન આરબીડી પામોલિનના વેપાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૩૮ સેન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહેતાં લગભગ ૫૫ રિંગિટ સુધીનો ઘટાડો આવ્યા બાદ શિકાગો…
- એકસ્ટ્રા અફેર
ભાજપ માટે હવે મદરેસાઓ આતંકવાદ ઉછેર કેન્દ્રો કેમ નથી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભાજપના દાંત ચાવવાના અને બતાવવાના જુદા જુદા છે એ વાત વારંવાર સાબિત થઈ છે. ભાજપના આમ તો કોઈ સિદ્ધાંતો જ નથી પણ રાજકીય ફાયદા માટે ભાજપને પોતાના કહેવાતા સિદ્ધાંતોને અભરાઈ પર ચડાવી દેતાં જરાય શરમ નથી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૧૫-૮-૨૦૨૪ પારસી નૂતન વર્ષારંભભારતીય દિનાંક ૨૪, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૧૦પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૧લો…
- સ્પેશિયલ ફિચર્સ
શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને બેસો, તન-મનથી સ્વસ્થ રહો
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા અત્યારે સમય એવો આવ્યો છે કે માણસ શંકર ભગવાનની જેમ પલાંઠી વાળીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસવાનું ભૂલી ગયો હોય એવું લાગે છે. સવારે ઊઠીને ડાઇનિંગ ટેબલ પર ચા-નાસ્તો, કિચનની અંદર ઊભા રસોડા, પ્રવાસ વખતે કાર, બસ, કે ટ્રેનમાં…
અલ્લાહ ભિતરના ભેદને બખૂબી જાણે છે
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પવિત્ર કુરાનની સુરા ‘બલદ’ આયત પાંચમાં પ્રશ્ર્ન પુછાય છે કે, ‘શું માનવી એવું સમજે છે કે તેની પર કદાપી કોઈ કાબૂ મેળવી શકશે નહીં?’ આપણે ગયા અંકમાં આયત ચારમાં વાંચી ગયા કે ‘બેશક અમે માનવીને કષ્ટમાં…