• ઘી લગાવેલી રોટલી ખાવી એ અમારા માટેબહુ મોટી વાત હતી: રાજકુમાર રાવ

    વિશેષ -અનંત મામતોરા કહેવાય છે કે જીવનમાં નિષ્ફળતા અને સંઘર્ષમાંથી પસાર થયા પછી જ સફળતા મળે છે અને આ સફળતા વ્યક્તિને જીવનના ઘણા પાઠ શીખવી જાય છે. જીવનની ચડ-ઉતરમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું પડે છે. તે પછી કોઇ ફિલ્મ સ્ટાર…

  • મેટિની

    ફી તેરી તૌબા તૌબા

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહાણી અને કમાણી બંને દૃષ્ટિએ સંઘર્ષ કરી રહી છે એ વાત હવે છૂપી નથી. દર્શકોને રિજનલ ફિલ્મ્સ, પાન ઇન્ડિયા ફિલ્મ્સ, હોલીવૂડ ફિલ્મ્સ અને ઓટીટી કોન્ટેન્ટમાં સારું મનોરંજન મળી રહે છે અને થિયેટર સુધી એમને…

  • મેટિની

    સપનું હતું એક્ટર-ફિલ્મમેકર બનવાનું ને બની ગયા, કલમકાર!

    હેન્રી શાસ્ત્રી સલીમ ખાન અને જાવેદ અખ્તર…ફિલ્મ દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવવાનો વર્ષો જૂનો સિલસિલો આજે પણ અકબંધ છે. સલીમ ખાન એક્ટર બનવા અને જાવેદ અખ્તર ફિલ્મ મેકિંગ શીખવા મુંબઈ દોડી આવેલા. ‘સરહદી લૂટેરા’, ‘તીસરી મંઝિલ’, ‘દીવાના’ સહિત ડઝનેક…

  • મેટિની

    ફિલ્મ સર્જક ઋષિદાની શું હતી વિશેષતા

    ફિલ્મનામા -નરેશ શાહ ઋષિકેશ મુખરજી – રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સિનેમાની નાડી-ધબકારા અને આત્માને સુંઘી લેનારા જાણતલોને લાગે છે કે નવી જનરેશનના સૌથી સફળ ગણાતા ડિરેકટર રાજકુમાર હિરાણીની બધી ફિલ્મોનો લય ઋષિકેશ મુખરજીની ફિલ્મો જેવો હોય છે. મતલબ રાજકુમાર…

  • મેટિની

    વેર- વિખેર -પ્રકરણ -૩૮

    કિરણ રાયવડેરા ‘ડોક્ટર આચાર્યને હાર્ટઍટેક આવ્યો છે!’ડોક્ટર ભાસ્કર આચાર્યની સેક્રેટરીના શબ્દો સાંભળીને વિક્રમ હબક ખાઈ ગયો. આ કેવી રીતે બને? હમણાં થોડી મિનિટો પહેલાં તો કેટલા સ્વસ્થ અને ફ્રેશ લાગતા હતા. આટલી વારમાં શું થઈ ગયું? લિફ્ટમાં દાખલ થતાં વિક્રમને…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ બે પૈસાના સુધારા સાથે ૮૩.૯૫ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    મેઘવાળગામ શામપરા હાલ મસ્જિદ બંદર મુંબઈ સ્વ. રૂપાબેન અને સ્વ. કેશવજી કરસન કુંઢડીયાના દીકરા. ઇન્દુબેનના પતિ સ્વ. હીરાલાલ કુંઢડીયા (ઉં.વ. ૭૨) સોમવાર, તા. ૧૨-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે સ્વ. પાલુબેન અને સ્વ. નથુભાઈ કણબીના ભાણેજ. સ્વ. જેઠીબેન અને સ્વ. માવજીભાઈ…

  • જૈન મરણ

    જામનગર વીશા ઓસવાલ જૈનસ્વ. જયંતીભાઈ જેસીંગલાલ શાહના સુપુત્ર શૈલેષભાઇના ધર્મપત્ની ક્ધિનરીબેન (ઉં.વ. ૬૪), તે મંજુલાબેનના પુત્રવધૂ. ધ્વનિના માતુશ્રી. ઉદયભાઇના સાસુ. અતુલભાઇ તથા સ્વાતીના ભાભી. સ્વ. ઇન્દિરાબેન દિનેશભાઇ શાહની સુપુત્રી તા. ૧૨-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.દશા શ્રીમાળી સ્થાનક…

  • વેપાર

    આયાતી તેલમાં મિશ્ર વલણ, અંદાજે એક હજાર ટન આરબીડી પામોલિનના વેપાર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૩૮ સેન્ટનો કડાકો બોલાઈ ગયો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહેતાં લગભગ ૫૫ રિંગિટ સુધીનો ઘટાડો આવ્યા બાદ શિકાગો…

Back to top button