Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 107 of 928
  • સ્પેશિયલ ફિચર્સ

    નાગેન્દ્રહારાય… ત્રિલોચનાય

    શિવવિજ્ઞાન –મુકેશ પંડ્યા ભગવાન શિવના ગળામાં હંમેશાં નાગના હાર જોવા મળે. શિવલિંગ પર પણ નાનું છત્ર શોભા આપતું હોય. આપણે શ્રાવણ મહિનાની બન્ને પાંચમને નાગપંચમી તરીકે મનાવીએ છીએ. નાગને દેવ માનીને પૂજીએ છીએ. કૃષ્ણ, હોય કે મહાવીર સહુ સાથે નાગની…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    રોમેન્સની રાણીની હોરર ફિલ્મ

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી ૫૦ વર્ષની ઉંમરે કોઈ અભિનેત્રીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળતું રહે અને એ પણ પોતાની ઈચ્છા મુજબનું એ બહુ મોટી વાત કહેવાય. એટલું જ નહીં, જે ઉંમરે અભિનેત્રીઓને માતાના કે ચરિત્ર અભિનેત્રીઓના ટિપિકલ રોલ ઓફર થતા…

  • મેટિની

    ભૂલ ન કરતા‘સ્ત્રી-૨’ થી આ ભૂતાવળ જરાય અટકવાની નથી!

    કલેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા બહુચર્ચિત ‘સ્ત્રી- ૨’ થિયેટરોમાં રિલીઝ થઇ ગઈ છે. સ્વતંત્રતા દિવસ અને લાંબા વિકેન્ડનો લાભ લેવા માટે આ ફિલ્મ શુક્રવારને બદલે ગુરુવારે જ રિલીઝ થઇ. આટલું ઓછું હોય તેમ તેના પેઈડ પ્રિવ્યુઝ પણ બુધવારે સાંજે આયોજિત…

  • મેટિની

    કડવા વેણના ઘા દેખાતા નથી, પણ વાગે અંદર સુધી….

    અરવિંદ વેકરિયા ફોન પર સામે છેડે કિશોર દવે હતા.એમણે કહ્યું, ‘દાદુ, મારે તારી સાથે એક ખુલ્લી વાત કરાવી છે.’ મને ધ્રાસકો પડ્યો, જે સાચો હતો. સવારે છાપામાં જયસિંહ માણેકની જા.ખ. જેમાં હતું મુ.ભૂ. : કિશોર દવે, જેનો શો રાત્રે ૯.૩૦…

  • મેટિની

    આઝાદી પછી બીજી આઝાદી માટે લડતી આપણી ફિલ્મો

    વિશેષ -ડી. જે. નંદન હાલમાં જ ભારતે તેનો ૭૮મો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો છે. એ અગાઉ અંગ્રેજો ભારત પર રાજ કરતા હતા ત્યારે એમનો ખોફ સહન કરીને પણ ભારતના ફિલ્મકારોએ પોતાના નિર્માણ દ્વારા આઝાદીની લડત લડી હતી, પરંતુ શું ભારતીય સિનેમાએ…

  • મેટિની

    ફિલ્મ સર્જક ઋષિદાની શું હતી વિશેષતા

    ફિલ્મનામા -નરેશ શાહ ઋષિકેશ મુખરજી – રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સિનેમાની નાડી-ધબકારા અને આત્માને સુંઘી લેનારા જાણતલોને લાગે છે કે નવી જનરેશનના સૌથી સફળ ગણાતા ડિરેકટર રાજકુમાર હિરાણીની બધી ફિલ્મોનો લય ઋષિકેશ મુખરજીની ફિલ્મો જેવો હોય છે. મતલબ રાજકુમાર…

  • મેટિની

    વેર- વિખેર -પ્રકરણ -૩૮

    કિરણ રાયવડેરા ‘ડોક્ટર આચાર્યને હાર્ટઍટેક આવ્યો છે!’ડોક્ટર ભાસ્કર આચાર્યની સેક્રેટરીના શબ્દો સાંભળીને વિક્રમ હબક ખાઈ ગયો. આ કેવી રીતે બને? હમણાં થોડી મિનિટો પહેલાં તો કેટલા સ્વસ્થ અને ફ્રેશ લાગતા હતા. આટલી વારમાં શું થઈ ગયું? લિફ્ટમાં દાખલ થતાં વિક્રમને…

  • ઘી લગાવેલી રોટલી ખાવી એ અમારા માટેબહુ મોટી વાત હતી: રાજકુમાર રાવ

    વિશેષ -અનંત મામતોરા કહેવાય છે કે જીવનમાં નિષ્ફળતા અને સંઘર્ષમાંથી પસાર થયા પછી જ સફળતા મળે છે અને આ સફળતા વ્યક્તિને જીવનના ઘણા પાઠ શીખવી જાય છે. જીવનની ચડ-ઉતરમાંથી દરેક વ્યક્તિએ પસાર થવું પડે છે. તે પછી કોઇ ફિલ્મ સ્ટાર…

  • ૧૫ ઓગસ્ટે એક-બે નહીં, ૪ મોટી ફિલ્મો રિલીઝ થઈ

    ૧૫મી ઓગસ્ટ સમગ્ર દેશ માટે ખાસ દિવસ છે. લોકો ખૂબ જ ધામધૂમથી આઝાદીની ઉજવણી કરે છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે આઝાદીની ઉજવણી કરે છે. ફિલ્મમેકર્સ મનોરંજનના શોખીન લોકો માટે ફિલ્મો રિલીઝ કરે છે. પણ આ વર્ષે ફિલ્મમેકરો વચ્ચે જાણે ફિલ્મ…

Back to top button