આઝાદીના જંગમાં જ્યારે આગ્રા જેલમાં થયા હતા ઐતિહાસિક મુશાયરા
પ્રાસંગિક – શાહિદ એ. ચૌધરી અસહકાર આંદોલન મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ચલાવવામાં આવેલું પહેલું જનઆંદોલન હતું. તેનો એક વ્યાપક આધાર હતો અને તેની એક વિશેષ વાત એ પણ હતી કે તેમાં દેશના શાયરો એ પણ આગળ પડતો ભાગ લીધો હતો…
- વીક એન્ડ
તોફાન, વડીલોની માર અને તમરા…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં તોફાની બાળકો વચ્ચેના સંવાદોમાં વારે વારે ‘તમરા બોલવા અથવા ‘તમરા બોલી’ ગયા શબ્દ પ્રયોગ જરૂર સાંભળવા મળશે. વડવાગોળ જેવા તોફાની બારકસો માં-બાપની સહનશક્તિની મર્યાદા બહારના તોફાન અને કરતૂત કરી નાખે ત્યારે શું…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
વાર્તા રે વાર્તા… વાંચવી ક્યાં ક્યાં
ફોકસ – નિધિ ભટ્ટ દિલ્હીમાં બેઇઝમેન્ટમાં બનેલી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ એમાં પાણી ભરાઇ જવાને કારણે અને દરવાજો સમય પર ન ખુલી શકવાને કારણે ગૂંગળાઇને મૃત્યુ પામ્યા. વિદ્યાર્થીઓની કોઇ પણ જાતની સલામતીની ચિંતા કર્યા વિના, કોઇ પણ જાતના અધિકૃત…
હિન્દુ મરણ
પ્રકાશ સુરતવાલા તે સ્વ. મણીબેન અને સ્વ. શ્રી રતિલાલ સુરતવાલાના પુત્ર. સરલાના પતિ. સ્વ. સુરેશ અને સ્વ. નરેન્દ્રના ભાઈ. સ્વ. મયુરીના દિયર. કિંજલ, અંકુર, હીના અને નિકિતાના પિતા. સિદ્ધાર્થના દાદા. બુધવાર, ૧૪મી ઓગસ્ટ, ૨૦૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, ૧૭…
પારસી મરણ
રૂસ્તમ હીરજી થાનાવાલા તે જેનીફર થાનાવાલાના ખાવીંદ. તે મરહુમો પેટીન તથા હીરજી થાનાવાલાના દીકરા. તે અનીતા, આયસા ને રેશ્નેના પપ્પા. તે અમોલ ને શાન્તનુના સસરાજી. તે દીના એન્જિનીયર તથા મરહુમ પરવીન શેઠના ભાઈ. તે નીશા, જેહાન, રેહ ને નેવીલના મામા.…
- વેપાર
શૅરબજારમાં અફડાતફડી અને ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારોનું ધ્યાન મૂડીબજાર તરફ
મુંબઇ : પ્રાથમિક મૂડીબજારમાં આગામી દિવસોમાં ૨૫ જેટલી કંપની બજારમાંથી અંદાજે રૂ. ૨૨,૦૦૦ કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. આગામી દિવસોમાં બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સ, પ્રીમિયર એનર્જી, આર્કેડ ડેવલપર્સ અને નોર્ધન આર્ક કેપિટલ કંપનીઓના આઈપીઓ મૂડી બજારમાં…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાલીતાણાના હાલ ઘાટકોપર સ્વ. રમેશચંદ્ર શાંતિલાલ શાહના પુત્ર ભાવેશ (રાજુ) (ઉં. વ. ૫૯) તે સીમાબેનના પતિ. હર્ષ, વિધિના પિતાશ્રી. સ્વ. મીતા બંકીમ તથા દિપેશના ભાઈ. પરમાણંદદાસ પોપટલાલ શાહ (મેથળાવાળા)ના જમાઈ ૧૫-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી ૧૬-૮-૨૪ના ૨…
- વેપાર
એપ્રિલથી જુલાઈમાં સોનાની આયાતમાં ૪.૨૩ ટકાનો ઘટાડો
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જુલાઈ સુધીનાં ચાર મહિનાના સમયગાળામાં ખાસ કરીને વૈશ્ર્વિક આર્થિક અનિશ્ર્ચિતતાઓને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ પર નોંધપાત્ર અસર કરતી સોનાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૨.૨ અબજ ડૉલર સામે ૪.૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨.૬૪…
- વેપાર
અમેરિકાના ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા વૈશ્ર્વિક સોનામાં બાઉન્સબૅક
મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા ત્રણ ટકાની નીચી સપાટીએ રહ્યાના અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં સોનાના ભાવ…