Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 104 of 928
  • જૈન મરણ

    દશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર અનિલકુમાર બળવંતરાય કોઠારીના ધર્મપત્ની શિલ્પાબેન (ઉં. વ. ૭૪) તે અમિષ, બીના અને નિમિષના માતુશ્રી. સીમાબેન, અતુલકુમાર અજમેરા, ભૈરવીના સાસુ. તે રિયા, શિવમ, માનવ અને અન્વીના દાદી. સ્વ. વિજયકાંત, સ્વ. મુકેશકુમાર, ગં. સ્વ. જયોત્સનાબેન દિનેશકુમાર…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૧૭-૮-૨૦૨૪,શનિ પ્રદોષ, પવિત્રા બારસ, ભારતીય દિનાંક ૨૬, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧લો…

  • સ્પેશિયલ ફિચર્સ

    શિવ, વિષ્ણુ અને લોકશાહી

    શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા ભૂતકાળમાં અર્થના અનર્થથી સનાતન ધર્મીઓમાં શિવમાર્ગી અને વિષ્ણુમાર્ગી એમ બે પંથ પડી ગયા હતા. આ પંથ એટલા કટ્ટર બની ગયા હતા કે શિવમાર્ગીઓ વિષ્ણુના અને વિષ્ણુમાર્ગીઓ શિવના દર્શન નહોતા કરતા. તે એટલે સુધી કે કપડું સીવડાવવું…

  • વેપાર

    સાંકડી વધઘટે ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક…

  • વેપાર

    સોના-ચાંદીમાં સામસામા રાહ: ચાંદીમાં ₹ ૫૮૯નો ઉછાળો, સોનામાં ₹ ૧૮૯ની પીછેહઠ

    મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત થવાના આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઊંચા મથાળેથી ટકેલું અને વાયદાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહના ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ…

  • શેર બજાર

    અમેરિકાની મંદીનો ભય ટળતા સેન્સેક્સ જબ્બર ઉછાળા સાથે બે સપ્તાહની ઊંચી સપાટીએ, નિફ્ટી ૨૪,૫૦૦ની ઉપર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકામાં મંદીની આશંકા હળવી થવાથીં ગ્લોબલ ઇક્વિટી માર્કેટની તીવ્ર તેજી વચ્ચે સ્થાનિક બજારમાં આઈટી શેરોની આગેવાનીએ જોરદાર લાવલાવનો માહોલ સર્જાતા સપ્તાહના અંતિમ સત્રમાં શેરબજારમાં જોરદાર સુધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૧,૩૩૦ પોઈન્ટ ઉછળીને બે સપ્તાહની ઊંચી સપાટીએ…

  • વેપાર

    નિકલ સિવાયની ધાતુઓમાં જળવાતી આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ખાસ કરીને કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો આવ્યો હોવાના અહેવાલ છતાં ઓવરનાઈટ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં કોપરની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓના ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૧૨ની આગેકૂચ…

  • વેપાર

    ખાંડમાં ₹ ૧૦થી ૧૪નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૨૦થી ૩૬૭૦ આસપાસના મથાળે ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને…

  • વેપાર

    સૌરાષ્ટ્રના મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦ની તેજી, આયાતી તેલમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સૌરાષ્ટ્રનાં મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટોની અને દેશાવરોની માગને ટેકે તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૨૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૫ વધી આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ…

  • એકસ્ટ્રા અફેર

    બાંગ્લાદેશના હિંદુઓની વહારે ભાજપ કેમ જતો નથી ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે પોતે શું ભરડી રહ્યા છે તેનું ભાન રાખતા નથી. પોતાની મતિ પ્રમાણે જે જીભે ચડે એ ભરડી નાખે છે અને તેનું તાજુ ઉદાહરણ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાન વિશે…

Back to top button