- ઉત્સવ
સેબી-અદાણી-હિન્ડનબર્ગ:સવાલ-શંકા-આક્ષેપો-સ્પષ્ટતામાંસત્ય કયાં ને કેટલું?
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા હિન્ડનબર્ગ કંપની પોતે અમેરિકામાં અનરેગ્યુલેટેડ હસ્તી છે અને ભારતીય રેગ્યુલેટર સામે જે સવાલો અને આક્ષેપો કરી રહી છે, ત્યારે તેની સામે પણ ઘણાં સવાલ થઈ શકે છે અને સરકાર સમક્ષ પણ ચોકકસ મુદા મુકી શકાય છે.…
- ઉત્સવ
૨૦૨૪ની મોર્ડન મેઘદૂતની પ્રેમકથા
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મેઘદૂત- મહાકાવ્યના પેલા ફેમસ રામગિરિ પર્વત ઉપરથી દર વર્ષની જેમ આ વર્ષે ય ચોમાસામાં વાદળો પસાર થયાં હશે. અષાઢના પહેલા દિવસે- ભગવાન જાણે ત્યારે કઈ તારીખ હશે, પણ ત્યાં કોઈક નોકરિયાત લાચાર યક્ષ, ડયૂટી…
- ઈન્ટરવલ
કમાણી સારી છે, બચત કેમ ઘટી રહી છે?
નાણાંકીય -લોકમિત્ર ગૌતમ ભારતમાં ભલે ગમે તેટલી બેરોજગારી હોય, પરંતુ તાજેતરના વર્ષોમાં માથાદીઠ આવકમાં કોઈ ઘટાડો થયો નથી? સવાલ એ છે કે દેશની ગ્રોસ ડોમેસ્ટિક ફાઇનાન્શિયલ સેવિંગ્સ કેમ દિવસેને દિવસે ઘટી રહી છે? આનું એક કારણ યુવા વર્ગ છે, હા.…
- ઉત્સવ
સંવાદો અને સીનજાણીતા અને પરિચિત
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ખૂંખાર ખલનાયક દરેક ફિલ્મમાં એક ખૂંખાર ખલનાયક હોય જ છે. તે કેટલો ખૂંખાર છે તે દર્શાવવા માટે તેની ખૂંખારી વિશેના અલગ અલગ પ્રકારે વર્ણન કરવામાં આવતું હોય છે, અલગ અલગ પ્રકારના સંવાદો બોલાવવામાં આવતા…
- ઉત્સવ
રોજગાર ઉત્પન્ન કરવાની જવાબદારી સહુની
વિચાર-વિમર્શ -નિધિ ભટ્ટ આવક વધે તે જોવાની તેમ જ એમએસએમઈમાં નાણાંનું રોકાણ વધારવાની જરૂર છે કેમ કે તેની બહુલક્ષી અસર જોવા મળશે. વર્ષ ૨૦૨૪-૨૫નું કેન્દ્રીય બજેટે એટલું સ્પષ્ટ કરી દીધું છે કે રોજગારનું નિર્માણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. નાણાં…
- Uncategorized
મ્યુઝિક મેકિંગ: શાનદાર એપ્લિકેશનથી બદલાયો કમ્પોઝનો ક્રાઈટેરિયા
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ડિજિટલ યુગમાં સ્માર્ટફોનથી બદલાઇ રહેલી દુનિયામાં હવે કંઈક નવું આવે એ જ રોમાંચક લાગે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘણુંય એવું હોય છે જે ઍક્ચ્યુલમાં હોતું નથી. આ ન હોવા છતા આનંદ કરાવી દે છે- ચોંકાવી દે છે અને…
- ઉત્સવ
પૂર્વજોની જીવંતકથા કહેતી કેરળની નૃત્યકળા ‘થેય્યમ’
વિશેષ -નરેન્દ્ર શર્મા થેય્યમ એ ઉત્તર કેરળની સહુથી પ્રાચીન અને મનમોહક આનુષ્ઠાનિક નૃત્યકળા છે. આ કળામાં નૃત્ય, પ્રહસન અને સંગીતના માધ્યમ દ્વારા પૂર્વજોની મહાન ગાથાઓને જીવંતરૂપે યાદ કરાય છે. આને કલિયાટમ પણ કહેવાય છે. આ નૃત્યકળા એ પ્રાચીન કબીલાઓની માન્યતાઓ…
- ઉત્સવ
કૅરિયરની પસંદગીમાં કેવી રીતેજાળવશો તમારો ઇન્ટરેસ્ટ?
કૅરિયર -કીર્તિશેખર કહેવાય છે કે જો આપ જિંદગીમાં એ કામ કરો છો જે આપને પસંદ છે, જે કરવાના તમને હોંશ હોય છે, તમન્ના હોય છે તો એ કામ કરતાં કરતાં તમે ખુશ રહો છો. ક્યારેય થાક વર્તાતો નથી, કંટાળો આવતો…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કચ્છી લોહાણાદિનેશચંદ્ર મુલજી હંસરાજ કારિયા તેઓ સ્વ. અ. સૌ. સાકરબાઇ મુલજીના જેષ્ઠ પુત્ર (ઉં. વ. ૮૫) તા. ૧૫-૮-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.કચ્છી લોહાણાગામ મુરુ હાલ વડોદરા ગં. સ્વ. ગાયત્રીબેન (ગીતાબેન) (ઉં. વ.…