- ઉત્સવ
રોજગાર ઉત્પન્ન કરવાની જવાબદારી સહુની
વિચાર-વિમર્શ -નિધિ ભટ્ટ આવક વધે તે જોવાની તેમ જ એમએસએમઈમાં નાણાંનું રોકાણ વધારવાની જરૂર છે કેમ કે તેની બહુલક્ષી અસર જોવા મળશે. વર્ષ ૨૦૨૪-૨૫નું કેન્દ્રીય બજેટે એટલું સ્પષ્ટ કરી દીધું છે કે રોજગારનું નિર્માણ કરવું એ સરકારની પ્રાથમિકતા છે. નાણાં…
- Uncategorized
મ્યુઝિક મેકિંગ: શાનદાર એપ્લિકેશનથી બદલાયો કમ્પોઝનો ક્રાઈટેરિયા
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ડિજિટલ યુગમાં સ્માર્ટફોનથી બદલાઇ રહેલી દુનિયામાં હવે કંઈક નવું આવે એ જ રોમાંચક લાગે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં ઘણુંય એવું હોય છે જે ઍક્ચ્યુલમાં હોતું નથી. આ ન હોવા છતા આનંદ કરાવી દે છે- ચોંકાવી દે છે અને…
- ઉત્સવ
પૂર્વજોની જીવંતકથા કહેતી કેરળની નૃત્યકળા ‘થેય્યમ’
વિશેષ -નરેન્દ્ર શર્મા થેય્યમ એ ઉત્તર કેરળની સહુથી પ્રાચીન અને મનમોહક આનુષ્ઠાનિક નૃત્યકળા છે. આ કળામાં નૃત્ય, પ્રહસન અને સંગીતના માધ્યમ દ્વારા પૂર્વજોની મહાન ગાથાઓને જીવંતરૂપે યાદ કરાય છે. આને કલિયાટમ પણ કહેવાય છે. આ નૃત્યકળા એ પ્રાચીન કબીલાઓની માન્યતાઓ…
- ઉત્સવ
કૅરિયરની પસંદગીમાં કેવી રીતેજાળવશો તમારો ઇન્ટરેસ્ટ?
કૅરિયર -કીર્તિશેખર કહેવાય છે કે જો આપ જિંદગીમાં એ કામ કરો છો જે આપને પસંદ છે, જે કરવાના તમને હોંશ હોય છે, તમન્ના હોય છે તો એ કામ કરતાં કરતાં તમે ખુશ રહો છો. ક્યારેય થાક વર્તાતો નથી, કંટાળો આવતો…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કચ્છી લોહાણાદિનેશચંદ્ર મુલજી હંસરાજ કારિયા તેઓ સ્વ. અ. સૌ. સાકરબાઇ મુલજીના જેષ્ઠ પુત્ર (ઉં. વ. ૮૫) તા. ૧૫-૮-૨૪ ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.કચ્છી લોહાણાગામ મુરુ હાલ વડોદરા ગં. સ્વ. ગાયત્રીબેન (ગીતાબેન) (ઉં. વ.…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનજૂનાગઢ નિવાસી હાલ ઘાટકોપર અનિલકુમાર બળવંતરાય કોઠારીના ધર્મપત્ની શિલ્પાબેન (ઉં. વ. ૭૪) તે અમિષ, બીના અને નિમિષના માતુશ્રી. સીમાબેન, અતુલકુમાર અજમેરા, ભૈરવીના સાસુ. તે રિયા, શિવમ, માનવ અને અન્વીના દાદી. સ્વ. વિજયકાંત, સ્વ. મુકેશકુમાર, ગં. સ્વ. જયોત્સનાબેન દિનેશકુમાર…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શનિવાર, તા. ૧૭-૮-૨૦૨૪,શનિ પ્રદોષ, પવિત્રા બારસ, ભારતીય દિનાંક ૨૬, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧લો…
- સ્પેશિયલ ફિચર્સ
શિવ, વિષ્ણુ અને લોકશાહી
શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા ભૂતકાળમાં અર્થના અનર્થથી સનાતન ધર્મીઓમાં શિવમાર્ગી અને વિષ્ણુમાર્ગી એમ બે પંથ પડી ગયા હતા. આ પંથ એટલા કટ્ટર બની ગયા હતા કે શિવમાર્ગીઓ વિષ્ણુના અને વિષ્ણુમાર્ગીઓ શિવના દર્શન નહોતા કરતા. તે એટલે સુધી કે કપડું સીવડાવવું…
- વેપાર
સાંકડી વધઘટે ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક…