- આમચી મુંબઈ
સદોષ મનુષ્યવધના કેસમાં એકને સાત વર્ષની સખત કેદ: છ નિર્દોષ
થાણે: ભિવંડીમાં સળિયાથી કરાયેલા હુમલામાં યુવાનના મૃત્યુ પ્રકરણે સેશન્સ કોર્ટે સદોષ મનુષ્યવધની કલમ હેઠળ આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો અને તેને સાત વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. થાણેના એડિશનલ સેશન્સ જજ એન. એલ. કાળેએ રામશીલા ફુલકર્ણ પાસવાન (28)ને ભારતીય દંડ…
- સ્પેશિયલ ફિચર્સ
તમે જે રોજ ટૂથબ્રશ વાપરો છો એ કોણે અને કઈ રીતે બનાવ્યું હતું, ના જાણતા હોય તો જાણો?
દરરોજ સવારે બાથરૂમમાં ટૂથબ્રશ હાથમાં લઈએ ત્યારે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ નાની વસ્તુની શોધ કોણે અને કેવી રીતે કરી? દિલ્હીમાં ગયા અઠવાડિયે યોજાયેલી ઇન્ટરનૅશનલ એસોસિયેશન ફોર ડેન્ટલ રિસર્ચની એશિયા પેસિફિક રિજનલ કૉન્ફરન્સમાં ટૂથબ્રશના ઈતિહાસે દુનિયાભરના રિસર્ચર્સનું ધ્યાન…
- સ્પોર્ટસ
એશિયા કપઃ સુપર-4માં પાકિસ્તાન માટે ‘કરો યા મરો’ મેચઃ આવતીકાલે શ્રીલંકા સામે ટકરાશે
અબુ ધાબીઃ એશિયા કપ 2025માં સુપર-4માં ભારત સામે મળેલી હાર બાદ પાકિસ્તાન આજે શ્રીલંકા સામે ટકરાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા ગ્રુપ તબક્કામાં અજેય રહ્યું હતું, પરંતુ પ્રથમ સુપર- 4 મેચમાં બાંગ્લાદેશ સામે ચાર વિકેટથી હાર્યું હતું. આનાથી ટી-20 એશિયા કપમાં તેનો…
- હેલ્થ
શરીરને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ અને ઝિંક કેમ જરૂરી છે?
શરીરને ભગવાનના કુદરતી મશીન જેવું છે, જેમાં મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો મહત્વની ભૂમિકા ભજવે છે. પણ જો આ તત્વોની શરીરમાં ઉણપ થાય તો મશીનો ધીમા પડી જાય છે તેમ નાની મોટી બીમારીના પણ શિકાર બની શકો છો. મીડિયાના…
- ધર્મતેજ
ચિંતન: આનંદ – નંદન – નંદ
હેમુ ભીખુ વિષ્ણુસહસ્રનામમાં વિષ્ણુના આ ત્રણ નામનો ઉલ્લેખ છે, આનંદ, નંદન અને નંદ. આનંદ અર્થાત્ આનંદ આપનાર. ભક્તને સુખ અને મનનો હર્ષ તથા ઉલ્લાસ આપનાર શ્રી વિષ્ણુ આનંદમૂર્તિ છે. એમ પણ કહેવાય છે કે વિષ્ણુ વિવર્ત-વિલાસ છે, અર્થાત્ આવર્તિત, પરાવર્તિત…
- સ્પોર્ટસ
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન જીવનની નવી ઇનિંગ્સ શરૂ, સાનિયા ચંડોક સાથે કરી સગાઈ…
મુંબઈ: દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરના ક્રિકેટર દીકરા અર્જુન તેંડુલકરે બુધવારે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સગાઈ કરી હતી. સગાઈમાં નજીકના સગા-સંબંધીઓ રહ્યા હાજરઅર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી પ્રસંગ હતો, જેમાં બંને પક્ષના નજીકના મિત્રો અને…
- ઇન્ટરનેશનલ
રશિયાનો ભયાનક ભૂકંપ: હિરોશિમાના 14,300 પરમાણુ બોમ્બ જેટલો શક્તિશાળી કેમ?
રશિયામાં આવેલા ભયંકર ભૂકંપથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. રશિયાના કામચટકા ટાપુ નજીક આવેલા ભૂકંપની અસર જાપાનમાં પણ વર્તાઈ હતી. ભૂકંપ બાદ રશિયાના દરિયામાં સુનામીની અસર પણ જોવા મળી છે. 8.8 તીવ્રતાના આ ભૂકંપને પરમાણુ બોમ્બના વિસ્ફોટ સમાન બતાવવામાં આવ્યો…
- ધર્મતેજ
સ્વામી, તમારા ભક્તનો સ્વર કૈલાસ સુધી ગુંજવા લાગ્યો છે…
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભર્તૃહરિને વરદાન આપી માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પહોંચે છે. કૈલાસના આકાશ માર્ગે ધનપતિ કુબેર જઇ રહ્યા હોય છે અને તેઓ જુએ છે કે, નંદિગણ સાથે માતા પાર્વતી કૈલાસની સજાવટમાં વ્યસ્ત છે. તેઓ તુરંત…
- ધર્મતેજ
આપણે શાસ્ત્રોક્તવિધિ અનુસાર વાસ્તુ, પૂજાપાઠ કોઈ વિદ્વાન આચાર્ય પાસે કરાવીને જ ગૃહપ્રવેશ કરીશું…
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ નંદભદ્રને દર્શન આપી કૈલાસ પરત ફરતાં માતા પાર્વતી ભગવાન શિવને કહે છે, ‘પ્રભુ, ઘણા સમયથી પૃથ્વીલોક પર ભક્તોની પરિસ્થિતિથી અજાણ છીએ, તમે સાથ આપતા હોવ તો જઈને જોઈએ તેઓ શું કરી રહ્યા છે.’…