- આપણું ગુજરાત

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, 2 કરોડની ખંડણી માંગી…
અમદાવાદઃ ગુજરાતના 4 લોકોનું ઈરાનની રાજધાની તહેરાનમાં અપહરણ કરાયું હોવાનો મામલો બહાર આવ્યો છે. ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ત્રણ જણા અને બદપુરા ગામનો એક વ્યક્તિ એમ કુલ ચાર લોકોનું અપહરણ થયું છે. આ ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા…
- જૂનાગઢ

લીલી પરિક્રમાને લઈ એસટી 250 એક્સ્ટ્રા બસ દોડાવશેઃ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આહ્વાન
જુનાગઢઃ 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થશે. જેને લઈ જૂનાગઢ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં36 કિલોમીટરના પરિક્રમા રૂટ પર પોલીસ, ફોરેસ્ટ, પીજીવીસીએલ, પાણી પુરવઠા અને આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગોને 24 કલાક ફરજ પર રહેવા સૂચના…
- અમરેલી

અમરેલીમાં મેઘતાંડવઃ 9 ઇંચ વરસાદથી નદી-નાળા છલકાયા, રાજુલામાં 50 લોકોનું રેસ્ક્યૂ
અમરેલીઃ જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે કહેર મચાવ્યો હતો. રાજુલામાં પડેલા 9 ઇંચ વરસાદના કારણે અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યા હતા. આ પૂરના પાણી…
- અમદાવાદ

સૌરાષ્ટ્રમાં માવઠાનો માર સહન કરતાં ખેડૂતો માટે મોટ સમાચાર, બે દિવસમાં સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં હાલ ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે. માવઠાના કારણે કપાસ, મગફળી સહિતના પાકનો સોથ વળી ગયો છે. રાજ્ય સરકારે આગામી 48 કલાકની અંદર ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાની મૌખિક ખાતરી આપી હતી. સૌરાષ્ટ્રના ધારાસભ્યો દ્વારા કમોસમી વરસાદને…
- Top News

માવઠું કાઢશે ભુક્કાઃ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત માટે આગામી ચાર દિવસ ભારે, રાજુલામાં 7 ઇંચ વરસાદથી જળબંબાકાર
અમદાવાદઃ રાજ્યમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ખેડૂતોની ચિંતા વધી હતી.હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે. જેના કારણે…
- અમદાવાદ

સરકારી નોકરીના નામે છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી ઝડપાયો
અમદાવાદઃ શહેર પોલીસની સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા નકલી ઈન્કમટેક્સ ઓફિસર તરીકેની ઓળખ આપીને ઈન્કમટેક્સ, રેલવે અને ભારતીય ફૂડ વિભાગ જેવા અલગ-અલગ શાખામાં નોકરી આપવાના બહાને નકલી નિમણૂકોની ઓફર…
- આપણું ગુજરાત

અમદાવાદમાં છઠ પૂજા ઉજવણીમાં મુખ્ય પ્રધાન સામેલ થયાઃ સુરત, વડોદરામાં પણ આયોજન…
અમદાવાદઃ સુરત, અમદાવાદ અને વડોદરામાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી થઈ હતી.જેમાં મોટી સંખ્યામાં બિહારના લોકો છઠી મૈયાની પૂજા કરવા પહોંચ્યા હતા, વરસાદના કારણે થોડી અવ્યવસ્થા થઈ હતી અને લોકોને પૂજા કરવામાં તકલીફ પડી હતી. સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ પૂજાની અમદાવાદના…
- અમદાવાદ

માવઠાને લઈ સરકારે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો નુકસાન અટકાવવા શું કરશો?
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. ૦૧ નવેમ્બર સુધી ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને, ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની…
- સુરત

સુરતમાંથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી અને પરપ્રાંતીયો વતન જતાં પાણીના વપરાશમાં થયો તોતિંગ ઘટાડો
સુરતઃ દિવાળીના વેકેશનને લઈ સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જતાં પાણીનો વપરાશ પણ ઘટ્યો હતો. દિવાળી દરમિયાન સાફ-સફાઈના કારણે પાણીનો રોજિંદો વપરાશ 1631 એમ.એલ.ડી. પર પહોંચી ગયો હતો. જોકે, હાલમાં આ વપરાશ ઘટીને 1546 એમ.એલ.ડી. પર આવી ગયો હતો. હજી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…
અમદાવાદઃ રાજ્યમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યમાં પણ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવી શકે છે. કેન્દ્રીય ચૂંટણીપંચ ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો મુજબ, રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન…









