- આપણું ગુજરાત

ગુજરાતનું મેદસ્વિતા મુક્તિ અભિયાન: 10 લાખ નાગરિકનું સંયુક્ત રીતે વજન ઘટાડવાનો મહાસંકલ્પ
ગાંધીનગરઃ રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા ‘મેદસ્વિતા મુક્તિ અભિયાન’નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૫, બીજો તબક્કો તા.૦૧થી ૩૧ નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. ૦૧થી ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી યોજાશે. આ અભિયાન…
- રાજકોટ

કેન્દ્રીય ગૃહ પ્રધાન આવતા સપ્તાહે રાજકોટની મુલાકાતે લેશેઃ સ્વ. વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કરશે
રાજકોટઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 22 સપ્ટેમ્બરના રોજ રાજકોટની મુલાકાત લેશે. તેઓ સ્વ. વિઠ્ઠલ રાદડીયાના પ્રતિમાનું અનાવરણ પણ કરશે. મળતી વિગત પ્રમાણે, રાજકોટ જિલ્લા કભક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા 22 સપ્ટેમ્બરે રાજકોટમાં યોજાશે. જેમાં દેશના દેશના પ્રથમ…
- ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત કલ્ચરલ પ્રોગ્રામમાં ઉદયપુર વાસીઓ મન મુકીને ગરબે ઘૂમ્યા
ગાંધીનગરઃ ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’-૨૦૨૫ ઉદયપુર ખાતે યોજાયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝન’ હેઠળ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાને આગળ ધપાવતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનના ઉદ્દેશ્ય સાથે રવિવારે ઉદયપુરના…
- જામનગર

કોંગ્રેસે જામનગરના હાપા બ્રિજનું લોકાર્પણ કરતાં રાજકીય માહોલ ગરમાયો
જામનગરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નવનિર્મિત ઓવરબ્રિજનું કામ 99 ટકા પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ માટે રોકી રાખવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસે પ્રજાને સાથે રાખીને લોકાર્પણ કરી નાંખતા રાજકીય માહોલ ગરમાયો હતો. જામનગરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા…
- અમદાવાદ

ગુજરાતીઓનો નેપાળથી થયો મોહભંગ, દિવાળીનું 80 ટકા બુકિંગ રદ
અમદાવાદઃ નેપાળમાં જેન-ઝીના પ્રદર્શનનોના કારણે ગુજરાતીઓને દિવાળીમાં નેપાળ ભરવા જવાનો મોહભંગ થયો હતો. આશરે 80 ટકા બુકિંગ કેન્સલ થયા છે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ, દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતી પ્રવાસીઓમાં પ્રિય સ્થળ એવા નેપાળમાં છેલ્લા અઠવાડિયામાં…
- વડોદરા

વડોદરામાં લવજેહાદનો કેસ: હિન્દુ યુવતીને ફસાવી, દુષ્કર્મ અને ધમકી આપનાર મુસ્લિમ યુવકની ધરપકડ
વડોદરાઃ ગુજરાતના વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે ખુદને હિન્દુ ગણાવી યુવતીને લગ્નની લાલચ આપી હતી. તેમજ લાંબા સમય સુધી યૌન શોષણ કરતો હતો. માંજલપુર વિસ્તારમાં આ ઘટના બન્યા પછી પોલીસે એક્શન લીધા છે. લગ્નનું વચન આપીને…
- આપણું ગુજરાત

ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ‘ટાયલ સ્ટેશન’ આ રીતે જોવા મળશે, જુઓ ડ્રોન વ્યૂ?
અમદાવાદ/સુરત/નવસારીઃ ગુજરાતમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ગામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશને બુલેટ ટ્રેનના બિલિમોરા સ્ટેશનનો ડ્રોન વ્યૂ શેર કર્યો છે, જેમાં વચ્ચેના પિલરના ભાગને પીળો રાખવામાં આવ્યો છે, જેના પાછળનું કારણ બિલિમોરા શહેર તેના કેરીના…
- વડોદરા

વડોદરાની સોસાયટીમાં તંત્ર સામે રોષ: બેનર મૂક્યા ‘ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં’…
વડોદરાઃ શહેરમાં અનેક જગ્યાએ પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળતી વિગત પ્રમાણે, વડોદરાના દક્ષિણ વિસ્તારમાં 25 વર્ષ પહેલા બનેલી પ્રમુખ કુટીર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીથી ઉભરાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં…
- અમદાવાદ

હિંમત રૂડાણી હત્યા કેસનો મુખ્ય આરોપી મનસુખ લાખાણી ઝડપાયો, તપાસમાં થયો ઘટસ્ફોટ
અમદાવાદઃ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઇન્ડિયા કોલોનીમાં આવેલી કૈલાસ ધામ સોસાયટીમાં રહેતા પાટીદાર અગ્રણી અને જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરાયેલી લાશે તેમની જ કારની ડીકીમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. જોકે ગણતરીના જ કલાકોમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો…









