- આપણું ગુજરાત

દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના: ૩૫૦ યુવાનોને રોજગારના નિમણૂક પત્રો અપાયા…
ગાંધીનગરઃ ગ્રામ વિકાસ પ્રધાન રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને દીનદયાલ ઉપાધ્યાય – ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) અંતર્ગત “જોબમેળો અને એલ્યુમની મીટ” કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામ વિકાસ વિભાગ હેઠળની ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ જોબમેળાને ગ્રામ વિકાસ પ્રધાને ખુલ્લો મૂક્યો…
- આપણું ગુજરાત

PMના ગુજરાત પ્રવાસ બાદ થશે મોટો નિર્ણય? પ્રધાનમંડળ ‘વિસ્તરણ’ની અટકળો બની તેજ…
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25 અને 26 ઓગસ્ટના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલમાં જનસભાને સંબોધશે. પ્રવાસ બાદ રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે તેવી અટકળો હાલ થઈ રહી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન…
- ગાંધીનગર

રાજ્યમાં આ ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં આવશે ક્રાંતિકારી પરિવર્તન
ગાંધીનગર: ગાંધીનગર સ્થિત એપોલો હોસ્પિટલ ખાતે આજે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્સરની સારવાર માટેના અદ્યતન ટ્રુબીમ લીનિયર એક્સિલરેટર મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ટ્રુબીમ 3.0 ટેકનોલોજીની મદદથી કેન્સરના દર્દીઓની સારવારમાં ક્રાંતિકારી…
- અમદાવાદ

પ્રથમ મેમૂ ટ્રેન અને કાર-લોડેડ માલગાડીનો પીએમ મોદી કડીથી શુભારંભ કરાવશે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ અવસર પર તેઓ બે મહત્ત્વપૂર્ણ નવી રેલવે સેવાઓ કડી અને સાબરમતી વચ્ચે નવી યાત્રી મેમૂ ટ્રેન સેવા તથા બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી…
- અમરેલી

અમરેલી જિલ્લામાં શ્વાનનો આતંક વધ્યોઃ બાબરામાં ત્રણ વર્ષની બાળકી પર હુમલો
અમરેલીઃ જિલ્લામાં શ્વાન દ્વારા બાળકો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. બાબરા શહેરના વાંડલીયા રોડ પર એક શ્વાને ત્રણ વર્ષની બાળકીને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંડલીયા રોડ પર આવેલી એક વાડીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ત્રણ…
- ગોંડલ

રીબડા ફાયરિંગ: આરોપી હાર્દિકસિંહને દોરડે બાંધી કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન, પોપટની જેમ આપી વિગતો
રાજકોટઃ ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજા કોચીથી ઝડપાયા બાદ સુરત પોલીસને કબજો સોંપવામાં આવ્યો હતો. ગોંડલ પોલીસે રીબડાના ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહનો કબજો મેળવી રિમાન્ડ પર લીધો હતો. પોલીસ હાર્દિકસિંહને લઈને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન, ફાર્મ…
- અમદાવાદ

ગુજરાત પર પાંચ વરસાદી સિસ્ટમ સક્રિયઃ અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકાથી વધુ વરસાદ
અમદાવાદઃ ગુજરાત પર અત્યારે કુલ પાંચ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે રાજ્યમાં 27 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી હતી. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસાની ઋતુમાં…
- ગાંધીનગર

ગુજરાતમાં ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ યોજાશેઃ વિજેતાને પાંચ લાખનો પુરસ્કાર મળશે
ગાંધીનગરઃ રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના…
- સુરત

મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવા સુરતમાં ઉઠી માંગ: કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ બંધ કરીને ધોરણ 12 સુધી સમાન શિક્ષણ લાગુ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આ જૂથે એક શિક્ષણ,…









