- અમદાવાદ

ગુજરાત માટે લાલબત્તી: સ્તન કેન્સરથી મૃત્યુદરમાં 25 ટકાનો વધારો!
અમદાવાદઃ દેશમાં દર ચાર મિનિટે એક મહિલાનું સ્તન કેન્સરની મૃત્યુ થાય છે. રિપોર્ટ મુજબ 30 થી 69 વર્ષની વયની માત્ર 1.6 ટકા મહિલાઓ ભાગ્યે જ સ્ક્રીનિંગ કરાવે છે. સૂત્રો મુજબ ભારતમાં સ્તન કેન્સરના કેસો 2019 થી 2023 દરમિયાન 11 ટકા…
- જૂનાગઢ

આ વર્ષે નહીં યોજાય ગિરનારની લીલી પરિક્રમા, જાણો શું છે કારણ
જૂનાગઢઃ ગિરનારમાં અગિયારસથી શરૂ થતી લીલી પરિક્રમાને ભારે વરસાદના કારણે સ્થગિત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢમાં પડી રહેલા ભારે વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ સંપૂર્ણપણે બિસ્માર અને કાદવ-કીચડથી ભરપૂર બની ગયો હતો, જેના પગલે સામાન્ય શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની…
- અમદાવાદ

અમદાવાદમાં ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬ યોજાશે
અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (AACA), જેની સ્થાપના વર્ષ ૧૯૯૧માં થઈ હતી, તે ૩૫ વર્ષના સર્જન, સહકાર અને સર્જનાત્મક ઉત્તમતાની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે “ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું…
- કચ્છ

કચ્છ ભાગી આવેલાં તરુણ વયના પાકિસ્તાની પ્રેમી યુગલને દિલ્હીની તિહાર જેલમાં લઇ જવાયું
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલી ‘કોલ્ડ વોર’ની પરિસ્થિતિ વચ્ચે ગત ૮મી ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના થરપારકર જિલ્લામાંથી અત્યંત સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય સરહદનો કપરો માર્ગ પગપાળા ઓળંગીને કચ્છના વાગડના ખડીર પંથકના રતનપર ગામમાં કથિત રીતે શરણ માટે આવી ચડેલાં તરુણ પ્રેમીઓને દિલ્હીની પ્રખ્યાત…
- ભાવનગર

પરષોત્તમ સોલંકીએ મુખ્ય પ્રધાનને પત્ર લખી અસરગ્રસ્ત માછીમારો માટે ‘ખાસ રાહત સહાય પેકેજ’ જાહેર કરવાની માંગ કરી
ભાવનગરઃ મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન પરષોત્તમ સોલંકીએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને રાજયનાં અસરગ્રસ્ત માછીમારો માટે ‘ખાસ રાહત સહાય પેકેજ’ જાહેર કરવાની પત્રમાં માંગ કરી હતી. પ્રધાને પત્રમાં જણાવ્યું કે,વિશાળ દરિયાઇ કાંઠો ધરાવતા આપણા ગુજરાત રાજય માટે મત્સ્યોદ્યોગ ખૂબ જ મહત્વનું…
- આપણું ગુજરાત

કેવડિયામાં પીએમ મોદીએ સરદાર પટેલનો સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું
રાજપીપળાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે બે દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન એકતા નગરમાં ₹1220 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. વડા…
- આપણું ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફ, જુઓ વીડિયો
રાજપીપલાઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી ૨૫ નવી ઈ-બસોનું લોકાર્પણ ફલેગ ઓફ આપી કરવામાં આવ્યું. આ સાથે એકતા નગરમાં…
- Top News

ગુજરાતને હજુ પણ માવઠાની રાહત નહીં મળેઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 186 તાલુકામાં કમોસમી વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં કારતકમાં અષાઢી માહોલ જામ્યો હોય તેમ છેલ્લા ચાર-પાંચ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાનવ વિભાગ દ્વારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય હોવાના કારણે હાલ રાજ્યમાં કમોસમી…
- અમદાવાદ

ગુજરાત કૉંગ્રેસમાં આંતરિક કલહ: ચાવડા-ગોહિલે અલગ સ્નેહ મિલન યોજ્યાં
અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસનો ફરી આંતરિક કલેહ સામે આવ્યો હતો. વર્તમાન પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અલગ અલગ તારીખે ‘સ્નેહ મિલન’ કાર્યક્રમોનું આયોજન કરતાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા. આ બંને નેતાઓએ કૉંગ્રેસ કાર્યાલય ખાતે જ જુદા-જુદા કાર્યક્રમો…
- ગાંધીનગર

ઇટાલીના ભારત સ્થિત રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ મુખ્ય પ્રધાન સાથે મુલાકાત કરી
ગાંધીનગરઃ ઇટાલીના ભારત સ્થિત રાજદૂત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ઇટાલી યુરોપમાં સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાવરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તજજ્ઞતા ધરાવે છે તે સંદર્ભમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ હબની ખ્યાતિ પ્રાપ્ત ગુજરાતમાં બહુવિધ ક્ષેત્રે પરસ્પર સહભાગીતાની તકો…









