- આપણું ગુજરાત
ગુજરાતના મેડિકલ સ્ટોર્સ પર પોલીસના દરોડા: NDPS દવાઓના ગેરકાયદે વેચાણ સામે લાલ આંખ!
ગાંધીનગરઃ રાજ્યમાં દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે વેચવા અને તેનું ગેરકાયદે વેચાણ આરોગ્ય અને સમાજ માટે ગંભીર જોખમ ઊભું કરતું હોવાથી રાજ્ય સરકારે પોલીસ પ્રશાસનની મદદ લઈને ગુજરાતના તમામ મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદે દવાઓને પણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ 34 તાલુકામાં વરસાદ…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફના કારણે ભારે વરસાદ રહેશે. દસથી 14 જૂન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી…
- અમદાવાદ
અમદાવાદમાં ફરી ચાલ્યું બુલડોઝરઃ સરખેજમાં નેશનલ હાઈવે એલીવેટેડ કોરિડોર પરના અતિક્રમણોને દૂર કરાયાં
અમદાવાદઃ શહેર સ્થિત ચંડોળા તળાવ ફરતેના ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા પછી પ્રશાસન દ્વારા આજે સરખેજમાંથી અતિક્રમણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં સરખેજથી વિશાલા સુધી નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા સિક્સલેન એલિવેટેડ કોરિડોર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.…
- વડોદરા
પાદરા-જંબુસર ગંભીરા બ્રિજ દુર્ઘટના: 2022 ની ચેતવણીની અવગણના ભારે પડી…
વડોદરાઃ પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક ધરાશાયી થતાં આજે રાજ્યની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધસી પડ્યો હતો, જેમાં 10 નિર્દોષ લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 7 વાહન નદીમાં…
- જૂનાગઢ
જૂનાગઢના કેશોદમાં પ્રેમલગ્નના 15 દિવસમાં જ વકીલે આપઘાત કરતાં ચકચાર…
જૂનાગઢઃ જિલ્લાના કેશોદ શહેરમાં પ્રેમલગ્નના માત્ર 15 દિવસમાં જ એક યુવાન વકીલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાથી પરિવારજનો અને સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો હતો. કેશોદના વતની અને વ્યવસાયે વકીલ એવા યુવાને તાજેતરમાં જ પ્રેમલગ્ન કર્યા…
- આપણું ગુજરાત
આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર ગુરુવારે થશે સુનાવણી…
રાજપીપળા: નર્મદાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ થયા બાદ પોલીસે ધરપકડ કરી હતી. મળતી વિગત પ્રમાણે, ચૈતર વસાવાની જામીન અરજી પર 10 જુલાઈએ સુનાવણી થશે. ગઈકાલે ડેડીયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કમર્શિયલ રિયલ્ટી માર્કેટમાં ધૂમ તેજીઃ 2024-25 245 નવા પ્રોજેક્ટ્સ લોન્ચ…
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એક તરફ હાઉસિંગ માર્કેટ મંદીમાં ચાલી રહ્યું છે, અને અડધો અડધ સ્કીમ્સ વેચાયા વગરની પડી રહી છે, ત્યાં બીજી તરફ કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી કમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં વોલેટિલિટી…
- આપણું ગુજરાત
રત્ન કલાકારોના બાળકોને મળશે ₹ 13,500ની શૈક્ષણિક ફી સહાય: ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય…
ગાંધીનગરઃ વૈશ્વિક મંદીને લઈ સુરત સહિત અન્ય શહેરના રત્ન કલાકારોના જીવન પર ઘેરી અસર કરી છે ત્યારે તેમના પરિવારોને મદદ કરવા માટે ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના તા.૨૪/૦૫/૨૦૨૫ના ઠરાવ ક્રમાંક: હરઉ-૧૦૨૦૨૫-૪૪૨-ચથી હીરા…
- રાજકોટ
ખાદ્યતેલના જૂના ડબ્બા પર પ્રતિબંધનો કડક અમલ: સૌરાષ્ટ્રમાં ફફડાટ અને ભાવવધારાની ભીતિ
રાજકોટઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તહેવારો ટાણે જ જૂના ડબ્બામાં ખાદ્યતેલ ભરવા કે વેચાણ કરવા પર પ્રતિબંધનો કડકાઈથી અમલ શરૂ થતા એકાદ-બે દિવસમાં જ માલખેંચની સ્થિતિ ઊભી થવા સાથે ડબ્બે રૂપિયા 80 સુધીનો ભાવવધારો થવાના ભણકારા વાગી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે રાજકોટ…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 17 મૃતકોના અવશેષોની અંતિમ ક્રિયા કરવામાં આવી
અમદાવાદઃ શહેરમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં વિમાનમાં મુસાફરી કરતાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 241 લોકો, બી જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ અને આમ આદમી મળીને 260 લોકોનાં ડીએનએ મેચ કરીને મૃતકોના અવશેષ સોંપવામાં…