- ગાંધીનગર

ડિજિટલ એગ્રિકલ્ચરને વેગ આપવા ગુજરાત સરકારે કરી અનોખી પહેલ
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગના નીતિ ફ્રન્ટીયર ટેક હબ દ્વારા તૈયાર કરાયેલા ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’ રોડમેપનું લોંચીંગ કરતાં કહ્યું કે, દેશના એગ્રિકલ્ચર સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવાની આ એક મહત્વપૂર્ણ બ્લૂપ્રિન્ટ છે.…
- અમરેલી

કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાન બદલ કૉંગ્રેસે ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કર્યોઃ ધાનાણી-દુધાતના પ્રહાર
અમરેલીઃ રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના વળતર મુદ્દે અમરેલી કૉંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અમરેલી કૉંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહાર કર્યા હતા.કૉંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા મામલતદાર…
- ગાંધીનગર

ગુજરાતના સેમિકન્ડકટર સેક્ટર પર વિશ્વની નજર, ધોલેરા હાઈટેક ઉત્પાદનનું મોટું કેન્દ્ર બનશે
ગાંધીનગરઃ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે તથા માહિતી પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશના વિકાસ માટે ઈલેક્ટ્રોનિક્સ…
- ગાંધીનગર

ગુજરાતના હરિયાળુ બનાવવા અનોખી પહેલ, આ રીતે 7 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર
ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને રાજ્ય પ્રધાન પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને જનભાગીદારી એટલે કે PPP મોડલથી મહત્તમ વૃક્ષ…
- અમદાવાદ

ગુજરાતમાં રખડતા શ્વાનની સંખ્યા 8.50 લાખને પારઃ દેશમાં નવમા ક્રમે
અમદાવાદઃ ગુજરાતમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યા 8.50 લાખ છે અને દેશમાં ગુજરાત નવમા ક્રમે છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા 2019ના સર્વે મુજબ, શ્વાનની સંખ્યા 2 ટકાના…
- શેર બજાર

શેરબજારમાં ગુજરાતી મહિલાઓનો દબદબો, જાણો કેટલા ટકા કરે છે રોકાણ
અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ પણ શેરબજારમાં મોટા પાયે રોકાણ રી રહી છે. એનએસઈના આંકડા પ્રમાણે, શેરબજારમાં રોકાણ કરતી ગુજરાતી મહિલાઓની સંખ્યા ઓલ ટાઈમ હાઈ 28 ટકા પર પહોંચી છે. ગુજરાતમાં શેરબજારમાં રોકાણ કરનારા લોકોની સંખ્યા 1.03 કરોડ છે. જે પૈકી 28…
- જૂનાગઢ

લીલી પરિક્રમા બંધ છતાં જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
જૂનાગઢઃ છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે જૂનાગઢમાં લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો હતો અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો હતો. આ રૂટ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી, જ્યાં સુધી વરસાદની…
- નેશનલ

પીએમ મોદીએ છત્તીસગઢમાં કરોડો રૂપિયાના પ્રોજેકટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
રાયપુર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે છત્તીસગઢના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે નવા રાયપુરમાં રૂપિયા 14,260 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં રોડ, ઉદ્યોગ, આરોગ્ય અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ…
- આપણું ગુજરાત

વીરપુરનો ‘ડિજિટલ’ તસ્કર: ગેસ્ટહાઉસમાંથી ફોન ચોર્યો, ફોન પર કરવા રૂ. 300 Google Pay કરાવ્યા…
રાજકોટઃ રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં એક અનોખી મોબાઇલ ચોરીની ઘટના સામે આવી હતી. વીરપુરના એક ગેસ્ટ હાઉસમાંથી મોબાઇલની ચોરી થઈ હતી, જેમાં ચોર માત્ર મોબાઇલ ચોરીને જ નહોતો અટક્યો, પરંતુ ચોરેલા ફોનમાંથી તેના માલિકને ફોન કરીને પૈસાની પણ માંગણી…








