- આપણું ગુજરાત

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન સંકલન સિમિતિની બેઠકમાં પીજીનો મુદ્દો ઉઠાવ્યો
અમદાવાદઃ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સિમિતિની બેઠક મળી હતી.આ બેઠકમાં, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ શહેરને અસર કરતા વિવિધ મુદ્દાઓ અંગે અનેક ચિંતાઓ વ્યક્ત કરી હતી. નરહરિ અમીને શું કહ્યું રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને પેઇંગ ગેસ્ટ સુવિધાના નિયમોના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત…
- ભરુચ

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારોની જીત
ભરૂચ: દૂધધારા ડેરીના ચૂંટણી પરિણામો આજે જાહેર થયા હતા. જેમાં દૂધધારા ડેરીમાં 17 વર્ષથી ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલે જીત મેળવી હતી. તેમણે કહ્યું હતું કે, મની પાવર સામે ઈમાનદારીનો પાવર જીત્યો છે. આ ચૂંટણીમાં ભાજપે આપેલા મેન્ડેટના તમામ ઉમેદવારો વિજેતા…
- જૂનાગઢ

કેશોદમાં સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદી, જાણો તપાસમાં બીજો શું થયો ચોંકાવનારો ખુલાસો
જૂનાગઢઃ 4.60 કરોડના શિષ્યવૃતિ કૌભાંડની એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં કેશોદની સંસ્થાના સંચાલકે વિદ્યાર્થીઓને ચુકવવાની શિષ્યવૃતી ચાઉં કરી તેમાંથી કાર ખરીદ કરી હતી. તેના હપ્તા તેમજ ડાઉન પેમેન્ટની માહિતી મળી હતી. આ ઉપરાંત માંગરોળની સંસ્થામાં તપાસ કરતા ત્યાં…
- અમદાવાદ

નારોલમાં દંપતીના મૃત્યુ બાદ AMCએ કોન્ટ્રાકટરને શું આપ્યો આદેશ? થઈ શકે છે 50 હજારનો દંડ
અમદાવાદઃ થોડા દિવસ પહેલા શહેરના નારોલ વિસ્તારમાં દંપતી પાણી ભરેલા ખાડામાં પટકાયા બાદ બંનેના વીજકરંટથી મોત થયા હતા. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં તમામ વીજ પોલનું ઈન્સ્પેક્શન કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં એએમસીએ ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી…
- જૂનાગઢ

કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું સમાપન: રાહુલ ગાંધીએ વર્ચ્યુઅલી દોઢ કલાક ચર્ચા કરી
જૂનાગઢઃ ગિરનાર તળેટીમાં યોજાયેલી કોંગ્રેસની 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન થયું હતું. આ શિબિરમાં રાજ્યના તમામ નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખોને પક્ષની વિચારધારા, કાર્યપદ્ધતિ અને આગામી વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરના સફળ સમાપન બાદ કોંગ્રેસે લોકો વચ્ચે…
- રાજકોટ

રાજકોટમાં ભાજપ નેતા અને મહિલા અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીનો ઓડિયો વાયરલ થયો
રાજકોટઃ ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન કરાવેલા અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આ મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેતીવાડી અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મેસેજ માત્ર ચકાસણીનો એક ભાગ છે…
- ગીર સોમનાથ

ગીરના ફાર્મ હાઉસમાં ચાર યુવતી સહિત 11 લોકો દારૂપાર્ટી કરતાં ઝડપાયાઃ 10.53 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢઃ ગુજરાતમાં દારૂ બંધી કહેવા પૂરતી જ હોય તેમ સમયાતંરે દારૂ પાર્ટી પકડાતી રહે છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો હતો. ગીર પંથકમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસે દરોડો પાડી ચાર યુવતીઓ સહિત 11 લોકોને…
- ભાવનગર

વડા પ્રધાન મોદીના કાર્યક્રમ માટે 1300 ST બસ ફાળવાતાં લાખો મુસાફરો મુશ્કેલીમાં
ભાવનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર શનિવારે એક દિવસીય ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સવારે 10 વાગ્યા આસપાસ ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. અહીંથી જ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ…









