- ગાંધીનગર

1632 કરોડના ખર્ચે યાત્રાધામ અંબાજીની થશે કાયાપલટઃ અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર
ગાંધીનગરઃ અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે.…
- નેશનલ

લોકસભાઃ તાપી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપવા કોણે માંગ કરી?
નવી દિલ્હી/બારડોલીઃ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના સાંસદ પ્રભુભાઇ વસાવાએ લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને તાપી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી અથવા તો ટ્રાયબલ યુનિ. સેન્ટર શરૂ કરવા રજૂઆત કરી હતી. તાપી જિલ્લામાં વસતા આદિવાસી સમુદાયની…
- રાજકોટ

રાજકોટના એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી આપતા 10,000થી વધુ વેપારીઓને ફાયદો થશે
રાજકોટઃ હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ગો સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો ફાયદો થશે. વેપારીઓ પોતાનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફતે વિદેશ સહિત દેશના અન્ય ભાગોમાં મોકલી શકશે.…
- જામનગર

જામનગરનાં ધ્રોલમાં એક જ પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબ્યા, માતાનું હૈયાફાટ રૂદન…
જામનગરઃ ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે ખેત મજૂરી કરતા પરિવારના ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ત્રણ બાળકો ઘર નજીક રમતા હતા ત્યારે પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી…
- નેશનલ

લોહી અને પાણી એક સાથે વહી ન શકે તો પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ કેમ? ઓવૈસીએ સરકારને કર્યો સવાલ…
નવી દિલ્હીઃ લોકસભામાં પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારને તીખા સવાલો કર્યા હતા. લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સેનાએ બહાદુરીથી પાકિસ્તાનને જવાબ આપ્યો.…
- નેશનલ

રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન હેઠળ ગુજરાતમાં કેટલા આદિવાસી સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો? લોકસભામાં જાહેર થઈ વિગત…
નવી દિલ્હી/વલસાડઃ સંસદના ચોમાસું સત્રમાં ગુજરાતના વલસાડથી સાંસદ ધવલ પટેલે જુલાઈ 2025 સુધીમાં રાષ્ટ્રીય સાંસ્કૃતિક નકશા નિર્માણ મિશન હેઠળ ગુજરાતમાં કેટલા આદિવાસી સમુદાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? શું દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લામાં સમર્પિત સાંસ્કૃતિક કેન્દ્ર અથવા નકશા નિર્માણ…
- રાજકોટ

રાજકોટના 41 ગામોમાં નર્મદાના નીર: ‘સૌની’ યોજનાથી થશે કલ્યાણ…
રાજકોટઃ રાજ્ય સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં “સૌની” યોજનાના રૂ. 129.61 કરોડના વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
- આપણું ગુજરાત

ગોપાલ ઇટાલિયા ફરી વિવાદમાં: હડમતીયા ગામે દીવાલ વિવાદમાં AAP-BJP આમને સામને…
જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ફરી એક વખત વિવાદમાં આવ્યા હતા. ભેંસાણ તાલુકાના હડમતીયા (વીશળ) ગામમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. આ સમગ્ર…
- ગાંધીનગર

‘ડિજિટલ અરેસ્ટ’નું સૌથી મોટું રેકેટ: પાટનગરમાં મહિલા ડોક્ટર પાસેથી ₹ 19 કરોડની છેતરપિંડી…
ગાંધીનગરઃ ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ સામે આવ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહિલા ડોક્ટર પાસેથી 19 કરોડ પડાવવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. CID સાયબર સેલે સુરતના આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ મહિના સુધી મહિલા…









