- ગાંધીનગર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શહેરમાં ઉદ્યોગોને વધારાની એફએસઆઈ મળશે
ગાંધીનગરઃ રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપવા તથા જમીનની ઉપલબ્ધતા સુધારવાના મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયના ભાગરૂપે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારે શહેરી વિકાસ સત્તામંડળો અને મહાનગરપાલિકાઓની મર્યાદામાં આવેલા ઔદ્યોગિક એકમો માટે 0.6 જેટલો વધારાની ફ્લોર સ્પેસ…
- અમદાવાદ

અમદાવાદમાં કોન્ટ્રાક્ટરોને અધૂરી કામગીરી કરવી પડશે ભારે, થશે આ મોટું નુકસાન
અમદાવાદઃ શહેરમાં ઘણી વખત કોન્ટ્રાક્ટરો કામ રાખ્યા બાદ અધવચ્ચેથી છોડી દેતા હોય છે અથવા તો સમયસર પૂર્ણ કરતા નથી. જોકે હવેથી તેમને આમ કરવું મોંઘુ પડી શકે છે. SOP જાહેર કરવામાં આવી મળતી વિગત પ્રમાણે, કોર્પોરેશનના કોન્ટ્રાકટરો માટે એસ.ઓ.પી.જાહેર કરાઈ…
- અમદાવાદ

પીએમ મોદી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કામગીરીની કરશે સમીક્ષા, જાણો વિગત
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 15 નવેમ્બર, 2025 ના રોજ ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લેશે. આ મુલાકાત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ…
- અમદાવાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં માવઠું, અંજારમાં 3.19 ઇંચ
અમદાવાદઃ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં માવઠાનો કેર જોવા મળ્યો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરેજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, કચ્છના અંજારમાં સૌથી વધુ 3.19 ઇંચ…
- અમદાવાદ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણીઓ પર SIRની અસરનો અભ્યાસ કરશે
અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા આજથી ગુજરાતમાં ખાસ સઘન સુધારણાનો આરંભ થશે. 4 ડિસેમ્બર સુધી ચાલનારી આ પ્રક્રિયામાં બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને નોંધાયેલા મતદારોની હયાતી, દર્શાવેલા સરનામે રહે છે કે કેમ તેની ચકાસણી કરશે. જેમાં બે ઠેકાણે નોંધાયેલા મતદારોના…
- મોરબી

મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ શું કર્યો મોટો નિર્ણય? જાણીને ચોંકી જશો
મોરબીઃ ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રોપેન અને એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પ્રોપેર અને એલપીજી ગેસ સપ્લાય કરતી કંપનીઓ સિન્ડિકેટ બનાવીને ઊંચા ભાવે મોરબીના ઉદ્યોગકારોને ગેસ સપ્લાય કરે છે. જેથી કરીને મહિને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 50 કરોડથી વધુનું નુકસાન થાય…
- અમદાવાદ

CA Results: અમદાવાદ કેન્દ્રનું 23.18 ટકા, ઈન્ટરમિડીયેટનું 12.35 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 18.90 ટકા પરિણામ
અમદાવાદ: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા સપ્ટેમ્બર 2025માં લેવામાં આવેલી સીએ ફાઈનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું…
- ભાવનગર

ભાવનગરમાં ચાલુ વર્ષે વરસાદે રેકોર્ડ તોડ્યોઃ દાયકામાં પ્રથમ વખત 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો
ભાવનગરઃ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદે એક દાયકાનો રેકોર્ડ તોડ્યો હતો. પ્રથમ વખત જિલ્લામાં સરેરાશ એક હજાર મિ.મી. એટલે કે 40 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગ્લોબલ વોર્મિંગની અસરથી ચોમાસાની પેટર્ન બદલાઈ હોય તેમ આ વર્ષે શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ વરસી…
- ગીર સોમનાથ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથના માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું
ગીર સોમનાથઃ રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. હાલ રાજ્યના પાક નુકસાનીના સર્વેનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથના માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું તેમણે…









