- આપણું ગુજરાત

ગુજરાતમાં આ તારીખથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદીની થશે શરૂઆત, મુખ્ય પ્રધાને કરી જાહેરાત
ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી બંધ રાખવામાં આવી હતી. જોકે વરસાદ બંધ થતા સરકારે ફરીથી ખરીદી શરૂ કરાવની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી…
- અમદાવાદ

અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના દરરોજ નોંધાયા આટલા કેસ
અમદાવાદ: શહેરમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 250થી વધુ કેસ નોંધાયા હતા. રોજના આઠથી વધુ કેસ નોંધાયા હતા. AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન શહેરમાં…
- ગાંધીનગર

બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ: ૧૪ જિલ્લાઓના ૮૮ ગામોમાં ભ્રમણ કરશે ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’
ગાંધીનગરઃ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના…
- જૂનાગઢ

જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આ સ્થિતિમાં મળ્યા
જૂનાગઢઃ ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી આજે મળી આવ્યા હતા. ઈટાવા ઘોડી વિસ્તારમાંથી તેઓ અશક્ત હાલતમાં મળ્યા હતા. પોલીસ છેલ્લા ચાર દિવસથી તેમને શોધી રહી હતી. લઘુ મહંત મહાદેવ ભારતને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.…
- સુરત

સુરતમાં બેગમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, લિવ ઈન પાર્ટનરે લગ્નના દબાણથી ત્રાસી કાસળ કાઢ્યું
સુરતઃ જિલ્લાના કોસંબામાં બે દિવસ પહેલા ટ્રૉલી બેગમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની ક્રુર હત્યા કરીને તેના પગ બાંધીને એક ટ્રૉલી બેગમાં તેના મૃતદેહને ભરીને રોડની બાજુ પર મૂકી દેવામાં આવી હતી. જે બાદ પોલીસે તપાસનો…
- અમરેલી

અમરેલીના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની સાથેના આડાસંબંધમાં ખેલાયો ખૂની ખેલ
અમરેલીઃ જિલ્લાના રાજુલામાં 25 દિવસથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પત્ની સાથેના આડાસંબંધમાં યુવકની હત્યા કરવામાં આવી હતી. મળતી વિગત અનુસાર, સુરેશભાઈ કરશનભાઇ સભાડીયા છેલ્લા 20-25 દિવસથી ગુમ હતા. આ અંગે તેમના પરિવારજન લાલજીભાઈ સભાડીયાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુમ…
- અમદાવાદ

ગુજરાત હાઇ કોર્ટે બુટલેગર વિજુ સિંધીને આપ્યો ઝટકો, દુબઈથી પ્રત્યાર્પણનો માર્ગ થયો મોકળો
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટે વોન્ટેડ બુટલેગર વિજય ઉધવાણી ઉર્ફે વિજુ સિંધીને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે તેના પ્રત્યાર્પણ અને ઈન્ટરપોલ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ કોર્નર નોટિસને યોગ્ય ઠેરવી હતી. ગુજરાત પોલીસની કાર્યવાહીને પડકારતી વિજુ સિંધીને અરજીને કોર્ટે ફગાવી દીધી…
- ગાંધીનગર

રાજ્યમાં માવઠાનો માર સહન કરતાં ખેડૂતોને મળી શકે છે દેવ દિવાળીની ભેટ, સરકારે જાહેર કરી છે ઐતિહાસિક રાહત પેકેજ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા માવઠાથી થયેલા નુકસાનને લઈ આજે રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટેનું કૃષિ રાહત પેકેજ આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. ઈતિહાસમાં ક્યારેય ન અપાયું હોય…
- નેશનલ

બિહાર ચૂંટણીઃ અમદાવાદમાં વસેલા બિહારીએ કહી આ વાત
અમદાવાદઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. રાજ્યમાં અનેક બિહારીઓ આવીને વસ્યા છે. આ દરમિયાન અમદાવાદના ઓઢવમાં એક મેટલ ફેક્ટરીના માલિક અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું, રોજગારી માટે તેમણે બિહાર છોડ્યું હતું. આ ફેક્ટરીના માલિક બિહારના રહેવાસી…
- અમદાવાદ

અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા બાદ લાશ ઘરમાં દાટી દીધી…
અમદાવાદઃ શહેરના સરખેજમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી હતી. પ્રેમી સાથ મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં દાટી દીધી હતી. આ અંગે એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને…









