- સુરત
સુરતમાં સામૂહિક આપઘાતનો પ્રયાસઃ માતાએ બે બાળક સાથે ટ્રેન સામે પડતું મૂક્યું
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક સામૂહિક આપઘાતની ઘટના બની હતી. એક માતા તેના બે બાળકો સાથે માલગાડી આગળ સૂઈ ગઈ હતી. ટ્રેન અફડેટે માતાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર…
- આપણું ગુજરાત
અમેરિકાના ‘ટેરિફ’નો ફટકો: હીરા ઉદ્યોગના 1 લાખ રત્ન કલાકારોની નોકરીઓ પર જોખમ…
અમદાવાદઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરતાં, સુરતની હીરા કંપનીઓએ ક્રિસમસ માટે મળેલા ઓર્ડર અટકાવી દીધા છે. આ ઉપરાંત, સૌથી વધુ અસર રત્ન કલાકારો પર થઈ હતી. સૌરાષ્ટ્રમાં લગભગ એક લાખ હીરા કટીંગ અને…
- નેશનલ
ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે ? મોદી સરકારે શું આપ્યો જવાબ?
નવી દિલ્હી: કેટલાક સંગઠનો વર્ષોથી માંગ કરી રહ્યા છે કે ગાયને ‘રાષ્ટ્રીય માતા’ માટે કે ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવામાં આવે, ભાજપ સહીત કેટલીક પાર્ટીના નેતાઓ જાહેર મંચ પરથી આ માંગ ઉઠાવી ચુક્યા છે. હવે આ મુદ્દો હવે સંસદમાં પહોંચ્યો છે.…
- અમદાવાદ
કૌભાંડી CA પર ગાળિયો: અમદાવાદના 15 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી
અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ના બોર્ડ ઓફ ડિસિપ્લિને અમદાવાદ સ્થિત 15 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) સામે સુનાવણી શરૂ કરી છે. આ સીએ પર રજિસ્ટર્ડ અનરકગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (આરયુપીપીએસ)ને નકલી દાનની સુવિધા આપવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…
- મહેસાણા
બચત ખાતાધારકો માટે મોટા સમાચાર: બેંકો મનફાવે તેમ મિનિમમ બેલેન્સ નક્કી કરી શકશે, RBI ગવર્નરે આપી સ્પષ્ટતા…
મહેસાણાઃ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ સોમવારે જણાવ્યું હતું કે બેંકો બચત ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ નક્કી કરવા માટે સ્વતંત્ર છે અને તે આરબીઆઈના નિયમનકારી ક્ષેત્રમાં આવતું નથી. આરબીઆઈ ગવર્નર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગ્રામ પંચાયતમાં આયોજિત ‘ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન…
- આપણું ગુજરાત
આસારામની તબિયત લથડી, ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ…
અમદાવાદઃ આસારામની તબિયત લથડી હતી, તેને ઈન્દોરની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇ કોર્ટે આસારામના હંગામી જામીન 21 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. રેપિસ્ટ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આસારામનું ‘ટ્રોપોનિન…
- નેશનલ
એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં, જાણો વિગત
અમદાવાદઃ એર ઈન્ડિયા વધુ એક વખત વિવાદમાં આવ્યું હતું. એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્લી ફ્લાઇટ કેન્સલ થતાં લોકોએ રડી પડ્યાં હતા. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 2716 રદ થવાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. હતો. આ…
- રાજકોટ
રાજકોટ લોકમેળાનો 14 ઓગસ્ટથી પ્રારંભ: આ વર્ષની થીમ ‘શૌર્યનું સિંદૂર’, શું છે ખાસિયત?
રાજકોટઃ અહીંના રેસકોર્સ મેદાનમાં 14 ઓગસ્ટથી પાંચ દિવસીય જન્માષ્ટમીના લોકમેળાની શરૂઆત થશે. કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા મેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળાની થીમ ‘શૌર્યનું સિંદૂર’ રાખવામાં આવી છે અને તેનો રંગારંગ પ્રારંભ ગુરુવારે…
- અમરેલી
અમરેલીના જાફરાબાદમાં ત્રણ સિંહ બાળના કઈ રીતે થયા હતા મોત? જાણો વન પ્રધાને શું કહ્યું
અમરેલીઃ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 9 જેટલા સિંહબાળમાં શંકાસ્પદ રોગના લક્ષણ જણાતા રેસ્ક્યૂ કરાયા હતા, જેમાંથી ત્રણના મોત થયા હતા. આ ત્રણેય સિંહબાળના મોત વાઈરસના કારણે થયા હોવાનો વન પ્રધાન મુળુભાઈ બેરાએ સ્વીકાર કર્યો હતો. સાસણમાં આયોજિત…