- અમદાવાદ

રાજ્યમાં બે દિવસમાં 11,000થી વધુ નોંધાયા ઈમરજન્સી કેસ, સતત દોડતી રહી 108
અમદાવાદઃ રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનું પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાયું હતું. ઉત્તરાયણે 108 સેવાને 5897 ઈમરજન્સી મેડિકલ કેસ નોંધ્યા હતા. જે સામાન્ય દિવસના કોલ વોલ્યુમની સરખામણીમાં 33 ટકાનો ઉછાળો દર્શાવે છે. વાસી ઉત્તરાયણે પણ ઈમરજન્સી કેસમાં વધારોરાત્રે 11 વાગ્યા સુધીમાં 5464…
- નેશનલ

દેશના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, અમરેલીમાં 6 ડિગ્રી તાપમાન, જાણો મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ/નવી દિલ્હીઃ ઠંડીના મોજા વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે અને આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે. જેના પગલે…
- અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, મુંબઈથી આવતી ફ્લાઈટનું બેવાર લેન્ડિંગ થયું ફેલને પછી….
અમદાવાદઃ શહેરના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. મુંબઈ આવતી ફ્લાઈટનું બેવાર લેન્ડિંગ ફેલ થયું હતું. જોકે જયપુરમાં સફળ લેન્ડિંગ થતાં મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, આજે સવારે એક્સા એરની ફ્લાઈટ 8.40 કલાકે મુંબઈથી ટેકઓફ થઈ…
- નેશનલ

સર્પદંશ બાદ જીવતા કોબરા સાથે હોસ્પિટલ પહોંચ્યો રિક્ષા ચાલક, જુઓ Viral Video
મથુરાઃ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો, જેને લઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. એક રિક્ષા ચાલકને સાપ હાથ પર દંશ માર્યો હતો. ઘટના બાદ તે ગભરાયો નહોતો પરંતુ સાપને જેકેટના ખિસ્સામાં લઈ સીધો હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો.…
- અમદાવાદ

કેજરીવાલ-સંજયસિંહને ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ઝટકો ?
અમદાવાદઃ આમ આદમી પાર્ટીની સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહને ગુજરાત હાઈ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. PMની ડિગ્રી અંગે કરેલી ટિપ્પણીના કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી હાઈ કોર્ટે ફગાવી છે. હવે હાઈ કોર્ટના ટ્રાયલ બાદ કેસ આગળ વધારાશે. સાંસદ સંજયસિંહે કરેલી…
- સુરત

સુરતમાં 36 વર્ષની નાયબ મામલતદાર હિનિષા પટેલના મોત પાછળ બહાર આવ્યું ચોંકાવનારું કારણ…
સુરતઃ શહરેમાં 36 વર્ષની નાયબ મામલતદાર હિનિષા પટેલે ગઈકાલે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. તેના મોત પાછળ ચોંકાવનારનું કારણ સામે આવ્યું છે. જે મુજબ થોડા સમય પહેલા તેની સામે એસીબીમાં જમીન મામલે થયેલી નનામી અરજીથી ડિપ્રેશનમાં હતા. જોકે તેની…
- ભાવનગર

માયાભાઈ આહીરના દીકરા દ્વારા હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, 15 કોળી આગેવાનો કરશે આત્મવિલોપન
ભાવનગરઃ માયાભાઈ આહીરના દીકરા દ્વારા કરવામાં આવેલા હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો હતો. 15 કોળી આગેવાનો આત્મવિલોપનનો પ્રયાસ કરશે. નવનીત બાલધીયાને ન્યાયની માંગ સાથે 15 કોળી આગેવાનોએ તા. 15 જાન્યુઆરીના રોજ આત્મવિલોપનની ચીમકી આપી હતી. ભાવનગર કોળી સમાજના વોટ્સએપ ગ્રુપમાં…
- અમદાવાદ

અમદાવાદમાં પ્લોટ પર બંધાયેલી ઓફિસ RSSને માત્ર 1 રૂપિયાના ભાડે આપી દેવાઈ, નિયમોની ઐસીતૈસી કરાઈ
અમદાવાદઃ શહેરમાં પ્લોટ પર બંધાયેલી ઓફિસને નિયમોની ઐસીતૈસી કરીને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ને માત્ર 1 રૂપિયાના ભાડે આપી દેવાઈ હતી. મળતી વિગત પ્રમાણે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મલળી હતી. જેમાં આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થાને જ્ઞાનમંદિર પ્રકલ્પના કેન્દ્રોના…
- નેશનલ

એક્ટ્રેસ પલ્લવી પાટિલનો આક્ષેપઃ બ્રહ્માકુમારીમા મળેલા અમિત રાઠોડે બેભાન કરીને સેક્સ સંબંધો બાંધીને વીડિયો ઉતાર્યો ને……
આબુઃ ગુજરાતના ભરૂચની રહેવાસી એક્ટ્રેસ પલ્લવી પાટિલના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. તેના આક્ષેપ મુજબ, બ્રહ્માકુમારીમા મળેલા અમિત રાઠોડ નામના યુવકે બેભાન કરીને સેક્સ સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યો હતો. એક્ટ્રેસ અને મોડેલ પલ્લવી પાટીલે જાલોરમાં પત્રકાર પરિષદ યોજીને આબુરોડમાં અમિત…
- અમદાવાદ

ટ્રાફિક જવાનોના ભથ્થામાં સીધો 50 ટકાનો વધારો, જાણો કેટલું મળશે દૈનિક ભથ્થું
અમદાવાદઃ રાજ્ય સરકારને ટ્રાફિક જવાનોને મોટી ભેટ આપી હતી. ટ્રાફિક જવાનોના ભથ્થામાં સીધો 50 ટકાનો વધારો કરાયો હતો. જે મુજબ હવે તેમને હવેથી 450 માનદ વેતન મળશે. પહેલા તેમને 300 રૂપિયા માનદ વેતન મળતું હતું. મળતી વિગત પ્રમાણે, મુખ્ય પ્રધાન…









