- આપણું ગુજરાત
ગુજરાતના પૂર્વ સૈનિકોને મોટી રાહત: હવે હેલ્થ પરમિટ વિના મળશે દારૂ…
અમદાવાદ: રાજ્યના પૂર્વ સૈનિકોને હવે હેલ્થ પરમિટ વગર દારૂ મળશે. અત્યાર સુધી ગુજરાતના પૂર્વ સૈનિકોને આરોગ્યના કારણોસર દારૂનો પરમિટ મેળવવા માટે મેડિકલ ચેક-અપ કરાવવું પડતું હતું. વારંવારની રજૂઆતો પછી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે આખરે તેમને રાહત આપી હતીઆ ઉપરાંત હવેથી, ગુજરાતના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કફ સિરપની ગુણવત્તાની ચકાસણી થશેઃ ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગ પાસે માંગ્યો રિપોર્ટ…
અમદાવાદઃ મધ્ય પ્રદેશ અને રાજસ્તાનમાં કફ સીરપ પીવાથી 12 બાળકોના મોત થયાની ઘટના બાદ ગુજરાત સરકાર સફળી જાગી હતી. રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેમણે…
- વડોદરા
વડોદરામાં પાણી લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન તૂટી, 4000 ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાયો
વડોદરાઃ શહેરમાં પાણીની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી હતી. જેના કારણે ચાર દરવાજા વિસ્તારમાં આશરે ચાર હજાર લોકોના ઘરમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ગાજરાવાડી પાણીની ટાંકી પાસે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની કામગીરીનું કામ કરવામાં આવતું હતું. આ…
- આપણું ગુજરાત
જીએસટીની અનિશ્ચિતતાને કારણે ઇસબગુલ પ્રોસેસરો સોમવારથી બીજની ખરીદી નહીં કરે…
અમદાવાદ: ઓલ ઈન્ડિયા ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી ગુજરાતના હજારો ખેડૂતોને અસર થઈ શકે છે. જીએસટી વર્ગીકરણમાં સ્પષ્ટતાના અભાવે તેઓ 6 ઓક્ટોબર, 2025 થી સમગ્ર ભારતમાં એપીએમસી બજારો અને અન્ય સ્રોતો દ્વારા ખેડૂતો પાસેથી ઇસબગુલના બીજની ખરીદી બંધ…
- આપણું ગુજરાત
‘પલ્પ ફિક્શન’ની યાદ અપાવતા કેસમાં ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત…
અમદાવાદ: હોલીવુડની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘પલ્પ ફિક્શન’ના સોડોમી દ્રશ્યની યાદ અપાવતા એક કિસ્સામાં ગુજરાત હાઈ કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવતા નીચલી અદાલતના ચુકાદાને જાળવી રાખ્યો હતો. આ ચાર વ્યક્તિઓ પર ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા હોવાના સ્વાંગમાં લોકોને ખંડણી માટે અપહરણ, ત્રાસ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એન્જિનિયરિંગ બેઠકોમાંથી 72 ટકા બેઠકો પર કોમ્પ્યુટર,આઈટી અને ઈસીનો કબજો…
અમદાવાદ: આશરે બે દાયકા પહેલા ગુજરાતમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ટોપર્સમાં કોમ્પ્યુટર, આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ મુખ્ય પસંદગી હતી. 2025માં, આ ત્રણ શાખાઓ બાકીની 20 એન્જિનિયરિંગ શાખાઓ કરતાં આગળ નીકળી ગઈ છે, જે કુલ એન્જિનિયરિંગ પ્રવેશના 70 ટકાથી…
- અમરેલી
અમરેલીના દામનગરને તાલુકો બનાવવા મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી…
ગાંધીનગરઃ વાવ-થરાદને અલગ તાલુકો બનાવવામાં આવ્યા બાદ રાજ્યના કેટલાક જિલ્લામાંથી આવી માંગ ઉઠવા લાગી છે. અમરેલી જિલ્લાના દામનગર પંથકને અલગ તાલુકો આપવાની માંગ ઉઠી હતી. હાલમાં દામનગર વિસ્તાર લાઠી તાલુકામાં આવે છે ત્યારે સ્થાનિક આગેવાનો ધારાસભ્ય મુખ્ય પ્રધાનને મળ્યા હતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘દાદા’ની કેબિનેટ વિસ્તરણ નિશ્ચિત: નવા ચહેરાઓને મળશે સ્થાન…
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો ઘણા સમયથી લગાવવામાં આવી રહી હતી જે હવે સાચી પડતી જણાય છે. રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી ત્રીજા અઠવાડિયે પ્રધાન મંડળનો વિસ્તાર કરી શકે…
- વલસાડ
વલસાડના નાનાપોંઢાને નવો દરજ્જો: નવનિર્મિત મામલતદાર અને TDO કચેરીનું લોકાર્પણ…
વલસાડઃ જિલ્લાના નવનિર્મિત નાનાપોંઢા તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાનાપોંઢા તાલુકાની રચના કપરાડા તાલુકામાંથી વિભાજન કરીને કરવામાં આવી છે. આ નવા તાલુકામાં કુલ 49 ગામોનો સમાવેશ થાય છે અને તેનું મુખ્ય મથક નાનાપોંઢા રહેશે.…