- હેલ્થ
કુદરતી આહાર તંદુરસ્તીનો ખજાનો, મેદસ્વીતાથી બચવાનો સરળ ઉપાય
મેદસ્વીતા એટલે શરીરમાં જરૂર કરતાં વધારે ચરબી જમા થવી. આ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિનું વજન ખૂબ વધી જાય છે અને તે અનેક રોગોનું કારણ બની શકે છે. આના મુખ્ય કારણોમાં આપણી ખોટી ખાણી-પીણીની આદતો, જેમ કે જંક ફૂડ,…
- ગાંધીનગર
ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓમાં સરકાર ચલાવશે ‘આદિ કર્મયોગી અભિયાન’, જાણો શું છે હેતુ
ગાંધીનગરઃ ગુજરાતમાં ૧૫ આદિવાસી જિલ્લાઓ, ૯૪ તાલુકાઓ અને ૪,૨૪૫ ગામડાઓમાં સરકાર આદિ કર્મયોગી અભિયાન ચલાવશે. આ કાર્યક્રમ અંતર્ગત ૨૦ લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે આદિજાતિ વિકાસ પ્રધાન ડૉ. કુબેર ડિંડોરે અભિયાન અંગે વિગતો…
- ગાંધીનગર
વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરાશે, જાણો શું છે તેની ખાસિયત
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ માટે જ બોલાવવામાં આવ્યું છે. સૂત્રો મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે.…
- અમદાવાદ
અમદાવાદના શકરી તળાવમાં નાવડી ઉંધી વળતા 3 યુવાન ડૂબ્યા: બેના મૃતદેહ બહાર કઢાયા
અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારમાં મંગળવારે દુ:ખદ ઘટના બની હતી. સરખેજના શકરી તળાવમાં 3 યુવકો ડૂબી જતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. સ્થાનિક ચાર યુવક શકરી તળાવમાં કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા. જો કે ચોથો યુવક…
- અમરેલી
ટેકાના ભાવે વેચાણ માટે રજિસ્ટ્રેશન અટકી ગયું: ઈ-સમૃદ્ધિ પોર્ટલ ડાઉન થતા અમરેલીના ખેડૂતો પરેશાન
અમરેલીઃ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની ઓનલાઇન નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. નોંધણી શરૂ થયાના પ્રથમ દિવસે એક સાથે ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન થવાથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ટ્રાફિક વધી જવાના કારણે પોર્ટલ ક્રેશ થયું…
- ગાંધીનગર
અંબાજી પદયાત્રાને પ્લાસ્ટિક મુકત બનાવવાની અનોખી પહેલઃ 10 બોટલના બદલામાં અપાશે 1 સ્ટીલ બોટલ
ગાંધીનગરઃ લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ…
- ગાંધીનગર
સાચવજો, ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
ગાંધીનગર: રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને SEOC-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય હવામાન વિભાગના અધિકારી દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક…
- રાજકોટ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડઃ ટીપીઓ મનસુખ સાગઠિયાને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
રાજકોટઃ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી ટીપીઓ મનસુખ સાગઠિયાને કોર્ટે ત્રણમાંથી એક કેસમાં જામીન આપ્યા હતા. ટીપીઓ સાગઠિયાએ જામીન મુક્ત થવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી હતી. આરોપી મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એસીબીમાં તેમજ…
- અમદાવાદ
કોર્ટ કિસ્સાઓના કારણે શિક્ષકોની કેટલીક ભરતીમાં વિલંબઃ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષકોની ભરતી મામલે શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે નિવેદન આપ્યું હતું. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં વિલંબ સંભવિત હોવાનું શિક્ષણપ્રધાન ડો. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પસંદગી પ્રક્રિયા પારદર્શક છે અને ન્યાયિક મામલા સાથે સંકળાયેલા કોર્ટ કિસ્સાઓના કારણે કેટલીક ભરતી…
- અમદાવાદ
અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં ફાયરિંગ કરતાં ચકચાર
અમદાવાદઃ શહેરમાં ગુનેગારોને કાયદા-કાનૂનની બીક ન હોય તેમ લાગે છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે ચઢી રહ્યો છે. નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રેમિકાને મળવા માટે યુવક આવ્યો હતો, ત્યારે તેણે…