- અમદાવાદ
વિજયભાઈએ મને ભાઈ જેટલો પ્રેમ આપ્યો અને તેમના કામો જેટલા યાદ કરો તેટલા ઓછાઃ નીતિન પટેલ
ગાંધીનગરઃ અમદાવાદના મેઘાણીનગરમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પીએમ મોદીએ આજે વિજય રૂપાણીના પત્ની અંજલીબેનને મળીને સાંત્વના પાઠવી હતી. અમારા વચ્ચે દોઢ મહિનાનો છે તફાવત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કેબિનેટ સાથી…
- અમદાવાદ
આગનો ગોળો બનેલા વિમાનમાંથી ‘ચમત્કારિક’ રીતે મળ્યા ભગવદ્ ગીતા અને બાળ ગોપાલ
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. બી જે મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે વિમાન ટકરાયું હતું. જે બાદ આગનો ગોળો બની ગયું હતું. રેક્સ્યૂ ઓપરેશન…
- ગાંધીનગર
પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવારજનોને સાંત્વના પાઠવી, આ રીતે કર્યાં યાદ
ગાંધીનગરઃ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 260થી વધુ લોકોના મોત થયા હતા. ઘટનાના પગલે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા. તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પ્લેન અકસ્માતમાં…
- આપણું ગુજરાત
વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન બન્યા વિજય રૂપાણી, જાણો વિગત
રાજકોટઃ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું બોઈંગનું 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન ટેકઓફની થોડી જ સેકંડોમાં એરપોર્ટથી થોડે દૂર આવેલા મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 240થી વધુ મુસાફરોના મોત થયા હતા. આ…
- અમદાવાદ
પ્લેન ક્રેશ મુદ્દે અમિત શાહે કહ્યું પ્રવાસીઓનો બચવાનો અવકાશ નહોતો, દેશવાસીઓ આઘાતમાં
અમદાવાદઃ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના પ્રધાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા યુવાનના હાલચાલ પૂછ્યા…
- અમદાવાદ
અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 સ્ટુડન્ટના મોત
અમદાવાદઃ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 સ્ટુડન્ટના મોત થયા હતા. આર્યન રાજપુત, માનસભાદુ અને રાકેશ દિયોરાના મૃત્યુ થયા હતા. જ્યારે ડોક્ટર જયપ્રકાશ ચૌધરીની શોધખોળ થઈ રહી છે. બી જે મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખના કહેવા મુજબ પાંચ…
- અમદાવાદ
રામ રાખે તેને કોણ ચાખેઃ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જીવતો નીકળ્યો આ વ્યક્તિ, વર્ણવી સમગ્ર ઘટના
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે એક વ્યક્તિ જીવતો બચી ગયો હતો. સીટ 11એ પર મુસાફરી કરી રહેલો રમેશ વિશ્વાસકુમાર ભાલીયા જીવતો બચ્યો હતો. તેણે કહ્યું, ટેકઓફની થોડી જ…
- અમદાવાદ
પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય આપ્યું હતું યોગદાન…
અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશમાં (ahmedabad plane crash) થયું, જેમાં 242 પ્રવાસી સવાર હતા. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (ઉ.વ.69) (ex cm vijay rupani) પણ સવાર હતા. વિજય રૂપાણીના પ્લેન ક્રેશના અકસ્માતના સમાચાર મળતાં તેમના ઘર પાસે…
- અમદાવાદ
મેઘાણીનગરમાં પ્લેન ક્રેશઃ દુર્ઘટનાના સાક્ષીઓ અને પીડિતોએ શું કહ્યું?
અમદાવાદ શહેરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન બપોરના સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 242 લોકોના મોત થયા હતા. જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતા. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો…