- ભાવનગર
60 વર્ષના ઈતિહાસમાં શેત્રુંજી ડેમ પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો…
ભાવનગરઃ પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામ પાસે આવેલો સૌરાષ્ટ્રનો વિશાળ શેત્રુંજી ડેમ સતત છઠ્ઠા વર્ષે ઓવરફ્લો થયો હતો. ૬૦ વર્ષના ઈતિહાસમાં સતત પાંચ કે તેનાથી વધુ વખત ડેમ ઓવરફ્લો થયો હોય તેવી પ્રથમ ઘટના બની હતી. કેટલા લાખના ખર્ચે બન્યો હતો…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ટાઉનશીપ પ્રોજેક્ટ્સને મળશે વેગ: 16 વર્ષ બાદ નવી ડ્રાફ્ટ પોલિસી આવશે…
અમદાવાદ: રાજ્ય સરકાર શહેરોમાં સંગઠિત, સસ્તું આવાસને પ્રોત્સાહન આપવા માટે નવી ટાઉનશીપ નીતિનો મુસદ્દો તૈયાર કરી રહી છે. અગાઉની 2009ની નીતિ વિવિધ કારણોસર સફળ થઈ શકી ન હતી. નવી પોલિસી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ)માં છૂટછાટ, ટેક્સ બ્રેક્સ અને શહેરી વિકાસ…
- આપણું ગુજરાત
ભારે આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુંઃ 34 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ…
અમદાવાદઃ ભારે વરસાદ પડવાની આગાહી વચ્ચે પણ રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં 37 તાલુકામાં…
- ખેડા
શોકિંગઃ ખેડાના કપડવંજમાં પુત્રની ઘેલછાએ બાપે દીકરીને નહેરમાં ફેંકી દીધી…
ખેડાઃ ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક પિતાએ પુત્રની ઘેલછામાં તેમની સાત વર્ષની હતો. કેનાલમાં ફેંકી દેવાથી દીકરીની હત્યાનો કિસ્સો નોંધવામાં આવ્યો હતો. પત્નીએ પોતાની સામે સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દેવાના કિસ્સાની તેના ભાઈને…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રસ્તા-પુલોના સમારકામની ગુણવત્તા ચકાસવા CM ભૂપેન્દ્ર પટેલના કડક આદેશ…
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમ જ ગામો, નગરો-મહાનગરોના રસ્તાને થયેલા નુકસાનનું દુરસ્તી કાર્ય 24X7 યુદ્ધના ધોરણે શરૂ કરાવ્યું છે. તેમણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા માર્ગો-પુલોના મરમ્મતોના કામોની સમીક્ષા સી. એમ.…
- સુરત
સુરત મનપાએ ખાડી પૂરની સમસ્યાથી છુટકારો મેળવવા શું કર્યું આયોજન? જાણો વિગતો
સુરતઃ શહેર-જિલ્લામાં સારા વરસાદના કારણે દર વર્ષે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. તાજેતરમાં આવેલા ખાડી પૂરથી શહેરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. આ સમસ્યથી છુટકારો મેળવવા મનપા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે, સુરત શહેરમાંથી અને જિલ્લામાંથી…
- રાજકોટ
અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ અરજી પરત ખેંચી…
રાજકોટઃ અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ અરજી પરત ખેંચી હતી. સ્યુસાઈડ નોટમાં નામનો ઉલ્લેખ ન હોવાથી આરોપીની ફરિયાદ રદ કરવા માટેની ક્રોસિંગ અરજીમાં રાહત આપવા હાઇ કોર્ટે ઈન્કાર કર્યો હતો. રાજદીપસિંહ જાડેજાએ તેમના જ રીબડા ગામના યુવાન અમિત ખૂંટ…
- રાજકોટ
પૈતૃક સંપત્તી મામલે રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાની બહેન અંબાલિકા દેવીએ હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા…
રાજકોટ: રાજકોટ રાજવી પરિવારમાં 1,500 કરોડ રૂપિયાની પૈતૃક મિલકતો મુદ્દે કાનૂની લડાઈ શરૂ થઈ છે, પરિવારના એક સભ્ય ગુજરાત હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે આ મામલાની સુનાવણી 23 જુલાઈના રોજ નક્કી કરી છે. ૪૦૦ વર્ષથી વધુ જૂના રાજકોટ રજવાડાના…