- ગાંધીનગર

જાપાની પ્રતિનિધિમંડળે લીધી ગુજરાતની મુલાકાત, સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝના વિકાસથી થયું પ્રભાવિત
અમદાવાદઃ જાપાનના ઈવાટે પ્રીફેક્ચરના વાઇસ ગવર્નર શ્રીયુત સાસાકી જૂનના નેતૃત્વમાં જેઆઈસીએના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં યોજાયેલા સેમિકોન ઇન્ડિયા-2025માં સહભાગી થવા ભારત આઆવ્યું હતું. આ દરમિયાન તેમણે રાજ્યમાં કાર્યરત જાપાનીઝ…
- અમદાવાદ

અમૃત ભારત ટ્રેન ગુજરાતમાંથી દોડાવવાનો તખતો તૈયાર, હશે “કંઈક” આવી?
અમદાવાદઃ ગુજરાતને તેની પ્રથમ અમૃત ભારત ટ્રેન દિવાળી સુધીમાં મળવાની શક્યતા છે. આ ટ્રેન અમદાવાદથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ટ્રેન સંપૂર્ણપણે નોન એસી હશે. જેથી મુસાફરીનો ખર્ચ પણ ઓછો થશે. આ ટ્રેનનું ભાડું સામાન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું…
- અમદાવાદ

ગણેશ વિસર્જન પર ઘર બહાર નીકળતા અમદાવાદીઓ પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર….
અમદાવાદઃ શનિવારે ગણેશ વિસર્જનને લઈ અમદાવાદના અનેક રસ્તાઓ બંધ રહેશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતું. જેમાં પાલડીથી ગીતા મંદિર અને કાલુપુર તરફનો રસ્તો તેમજ એલિસબ્રિજથી રાયપુર સુધીનો રસ્તો ઉપરાંત, રિવરફ્રન્ટના રસ્તા પણ બંધ રહેશે. જેથી વાહનચાલકોને…
- આપણું ગુજરાત

શિક્ષક દિને ગુરૂજનોનો ઋણ સ્વીકાર શિક્ષક કલ્યાણ નિધિમાં મુખ્ય પ્રધાને ફાળો અર્પણ કર્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરૂવર્યોના સમાજદાયિત્વનો ઋણસ્વીકાર કરતાં શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. શિક્ષક કલ્યાણનિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ~ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ પાંચ જેટલી…
- અમદાવાદ

માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડ: ₹ 2200 કરોડના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈન દુબઈથી ઝડપાયો…
અમદાવાદઃ સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ₹ 2200 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડની મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી પાડ્યો હતો. એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમે આ ખાસ મિશન પાર પાડ્યું હતું. હર્ષિત…
- અમદાવાદ

અમદાવાદમાં આજે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે
અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે સવારે ૧૧:૦૦ કલાકે ટાગોર હોલ, પાલડી-અમદાવાદ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ’ યોજાશે. આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ પ્રધાન ડો. કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય પ્રધાન પ્રફુલભાઈ…
- મહીસાગર

મહિસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા દોલતપુરા હાઇડ્રો પ્રોજેક્ટમાં પાંચ કર્મચારીઓ ડૂબ્યાં
મહીસાગરઃ કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડતાં લુણાવાડા તાત્રોલી મહી બ્રિજ પાસે દોલતપુરા ગામ ખાતે આવેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. જેના કારણે કૂવામાં કામ કરતાં પાંચ મજૂરો ડૂબી ગયા હતા. મજૂરો હાઇડ્રો પાવર…
- Top News

ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડમાં 142 તાલુકામાં મેઘમહેર, સિઝનનો સરેરાશ ૯૨ ટકાથી વધુ વરસાદ ,
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી.. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ મુજબ,આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે…
- Top News

દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મેગા ઇવેન્ટ: ‘વાઇબ્રન્ટ ગુજરાત’ માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પ્રમોશન માટે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગોકારો, ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું, ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર, ઇન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ ધરાવતું વાઇબ્રન્ટ ગુજરાત વડા પ્રધાન…









