- ગાંધીધામ

આદિપુરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોર દંપતીને કોર્ટે કારાવાસની સજા ફટકારી…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ સરહદી કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલના આદિપુર ખાતે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગલાદેશી દંપતીના ચાર વર્ષ જૂના કેસમાં અત્રેની નામદાર અદાલતે આરોપી પતિને ત્રણ વર્ષ અને તેની પત્નીને છ માસના સખ્ત કારાવાસની સજા ફટકારવામાં…
- વડોદરા

વડોદરાના ડભોઈમાં હડકાયા શ્વાનનો આતંકઃ 25 લોકોને બચકાં ભર્યાં
વડોદરાઃ ડભોઇમાં હડકાયેલા શ્વાને 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા હાહાકાર મચી ગયો હતો. આતંક મચાવનાર શ્વાનના હુમલાનો ભોગ બનેલા 10 ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ નગરમાં વધી ગયેલા શ્વાનનો ત્રાસ દૂર કરવા…
- આપણું ગુજરાત

રક્ષાબંધને જેલમાં લાગણીસભર માહોલ: ભાઈઓને રાખડી બાંધતા બહેનોની આંખો છલકાઈ
અમદાવાદઃ આજે દેશમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની જેલમાં સજા ભોગવતા ભાઈઓને પોતાને બહેર રાખડી બાંધી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરની જેલોમાં…
- સુરત

સુરતમાં આવતીકાલે મુખ્ય પ્રધાનની હાજરીમાં તિરંગા યાત્રા યોજાશે, 100 ઈ-બાઈક પણ યાત્રામાં થશે સામેલ
સુરતઃ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 2025ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે રવિવારે સાંજે 6 વાગ્યે તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રા સુરત-ડુમસ રોડ પરના વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી 1.8થી 2 કિ.મી.ના રૂટ પર યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન…
- ગાંધીનગર

મુખ્ય પ્રધાને રક્ષાબંધન પર વૃક્ષારોપણ કર્યું, બહેનોએ રાખડી બાંધી
ગાંધીનગરઃ હિંદુ સંસ્કૃતિમાં અનોખા એવા રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સમાજના વિવિધ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી બાંધીને શુભેચ્છા પાઠવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનના પર્વ પર વૃક્ષારોપણ કરીને એક નવી પહેલ પણ કરી હતી.મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- અમદાવાદ

અમદાવાદની ગગનચુંબી ઇમારતો પર આગનું જોખમ, ૩૦૦થી વધુ ઇમારતો પાસે માન્ય ફાયર NOC નથી
અમદાવાદઃ રાજ્યમાં 27 લોકોનો ભોગ લેનારી રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, છતાં ફાયર સેફ્ટીના અમલ અંગે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદમાં 309 ઊંચી ઇમારતો પાસે માન્ય ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જ નથી. અમદાવાદ…
- અમદાવાદ

ગુજરાતની હવા ઝેરી બની, 53 દિવસ શ્વાસ લેવામાં મુશ્કેલી
અમદાવાદ: નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતની હવા વધુ ઝેરી બની હતી. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને કારણે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર નકારાત્મક અસરો થઈ રહી છે. આ પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામના સ્થળોએથી ઉડતી ધૂળ અને…
- આપણું ગુજરાત

ગુજરાત ATSની વધુ એક મોટી સફળતા: બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા…
અમદાવાદઃ ગુજરાત એટીએસે બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. એટીએસએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર…
- સુરત

સાયણ સુગર ફેક્ટરીને ઇન્કમ ટેક્સની નોટિસ: રાજકારણમાં ગરમાવો, જાણો શું છે મામલો?
સુરતઃ ઓલપાડ તાલુકાની કાર્યરત ઘી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગેની નોટિસ મળી હતી. જેને લઈ સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન…
- નેશનલ

વિવાદોમાં ઘેરાયા ભાજપના બે સાંસદ: નિશિકાંત દુબે અને મનોજ તિવારી સામે FIR, જાણો શું છે મામલો…
નવી દિલ્હીઃ દેવઘરના વિશ્વ પ્રસિદ્ધ બાબા બૈદ્યનાથ ધામ મંદિરમાં નિયમોનું ઉલ્લંઘન કરવા અને બળજબરીપૂર્વક ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના આરોપમાં ગોડ્ડાના ભાજપ સાંસદ ડો. નિશિકાંત દુબે અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.. પાંડા ધર્મ…









