- સુરત
સુરત એરપોર્ટ પરથી દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી
સુરતઃ શહેરના એરપોર્ટ પરથી સીઆઈએસએફના જવાનોએ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ આઈએકસ-174થી તે સુરત આવ્યો હતો. એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના જવાનોને બે મુસાફરોનું વર્તન અસામાન્ય લાગ્યું હતું. બંનેની શંકાસ્પદ ગતિવિધિ…
- અમદાવાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ, જુઓ આંકડા
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. તળાજામાં 3.11 ઈંચ, તલોદમાં 2.7 ઈંટ, વઢવાણમાં 2.09 ઈંચ, નવસારીમાં…
- નેશનલ
ભારત-અમેરિકા વચ્ચે ક્યાં સુધીમાં થઈ શકે છે ટ્રેડ ડીલ? જાણો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે પરંતુ કેટલીક બાબતો પર હજુ મતભેદ છે. ટ્રેડ ડીલ માટે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને આગામી રાઉન્ડની વાતચીત ઓગસ્ટમાં થવાની…
- નેશનલ
સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું…
નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રની સોમવારથી શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધેલા એક પત્રમાં તેમણે નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કરીને રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિનો તેમના…
- અમદાવાદ
સરખેજ ગાંધીનગર હાઈવે પરનો આ રોડ 6 મહિના રહેશે બંધ, જાણો શું છે કારણ…
અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ જતો રોડ આગામી 6 મહિના માટે બંધ રહેશે. આ નિર્ણય નેશનલ હાઈવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા એસ.જી. હાઈવે ઉપર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર…
- આપણું ગુજરાત
ભાજપનો મોટો નિર્ણય: પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સસ્પેન્ડ, કારણ શું?
ખેડાઃ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) દ્વારા કેસરીસિંહને બહારનો રસ્તો બતાડવામાં આવ્યો હતો. માતરના પૂર્વ ધારાસભ્ય સામે પક્ષે પગલાં લઈને તમામ પદ પરથી સસ્પેન્ડ કર્યા હતા. જેને લઈ ખેડા ભાજપમાં સોંપો પડી ગયો હતો. ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા પ્રમુખ નયનાબેન…
- આણંદ (ચરોતર)
‘દૂધિયું રાજકારણ’: GCMMFની આવતીકાલે ચૂંટણી, જાણો કોણ બનશે અમૂલના નવા સુકાની?
આણંદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આવતીકાલે (22 જુલાઈ) ચૂંટણી યોજાશે. હાલમાં ચેરમેન તરીકે સાબર ડેરીના શામળ પટેલ અને વાઈસ ચેરમેન તરીકે વલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો…
- રાજકોટ
19 કરોડની ઉચાપતના કેસમાં સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાની જામીન અરજી કોર્ટે ફગાવી
રાજકોટઃ રાજકોટમાં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીના બહાને ડિપોઝીટરોના રૂ.૧૯ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલા પ્રમુખ અલ્પેશ ગોપાલભાઈ દોંગાની ચાર્જશીટ બાદની જામીન અરજી ખાસ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અલ્પેશ દોંગા અને તેના સાગરીત નિલેષ ચંદુભાઈ લીંબાસીયાએ મની પ્લસ…
- અમદાવાદ
ગુજરાતમાં નેશનલ મેડિકલ કમિશનનો સપાટોઃ 250 મેડિકલ સીટ ઘટાડી, કઈ કોલેજો પ્રભાવિત?
અમદાવાદઃ નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ ગુજરાતની વિવિધ સંસ્થાઓમાં 250 મેડિકલ કોલેજની બેઠકમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. એનએમસીનું આ પગલું દેશવ્યાપી 6,000થી વધુ બેઠકમાં કાપ મૂકવાનો એક ભાગ છે, જે લગભગ 750 કોલેજને અસર કરશે. તાજેતરમાં વિવિધ રાજ્યોમાં હાથ ધરવામાં…