- નેશનલ
શું ધનખડના રાજીનામાથી ન્યાયાધીશ વર્મા સામે નહીં ચાલે મહાભિયોગ?
નવી દિલ્હીઃ ન્યાયાધીશ વર્માને હટાવવા માટે મહાભિયોગ લાવવવામાં આવ્યો છે. લોકસભામાં સરકાર અને રાજ્યસભામાં વિપક્ષે વર્માને હટાવવાનો પ્રસ્તાવ આપ્યો છે પરંતુ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ ચિત્ર બદલાઈ ગયું છે. હવે રાજ્યસભામાં નિર્ણય ઉપસભાપતિ હરિવંશ સિંહે કરવાનો છે.…
- નેશનલ
ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ માટે ચિંતાઃ સંસદમાં નાણા પ્રધાને આપી માહિતી
નવી દિલ્હી: અનિલ અંબાણી અને રિલાયસન્સ કોમ્યુનિકેશનની મુશ્કેલી વધી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ફ્રોડ જાહેર કર્યા હતા. તેમજ CBIમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. સંસદમાં સોમવારે…
- અમદાવાદ
અમદાવાદમાં પીજી સંચાલકો માટે SOP થઈ જાહેર, આ નિયમોનું કરવું પડશે પાલન
અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધી પીજીને લગતા કોઇ નિયમો નહોતા. હાલ શહેરની અનેક સોસાયટી, ફ્લેટોમાં પીજી ચાલી રહ્યા છે. જેમાં મારામારી કે સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતી હોવાની ઘટના સામે આવી હતી. પીજીને લઈ વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ…
- ગાંધીનગર
અનુસૂચિત જાતિના નાગરિકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે, આ તારીખ પહેલા કરો અરજી
ગાંધીનગરઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુ. જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ…
- નેશનલ
11 દિવસમાં એવું તે શું થયું કે ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે આપ્યું રાજીનામું, વાંચો ઈનસાઈડ સ્ટોરી
નવી દિલ્હીઃ સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું. આ પાછળ તેમણે સ્વાસ્થ્યનું કારણ જણાવ્યું હતું. તેમનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો. આ પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચા…
- અમદાવાદ
ગુજરાતમાં બે વર્ષમાં આટલા કરોડનો વિદેશી દારૂ પકડાયો, આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરામાં દારૂબંધી માત્ર કહેવા પુરતી જ હોય તેમ સમયાંતરે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં માંગો ત્યાં દારૂ સરળતાથી મળી રહે છે. તેમજ મોટા પાયે હેરાફેરી અને ગેરકાયદે વેચાણ થાય છે. કેટલાક…
- અમદાવાદ
રાજ્યમાં સરકારી સર્કિટ હાઉસ હવે 5 સ્ટાર હોટલોમાં ફેરવાશે, જાણો શું છે શરતો
ગાંધીનગરઃ સર્કિટ હાઉસ સરકારી મહેમાનો અને અધિકારીઓ માટેનું એક મુખ્ય નિવાસસ્થાન છે, પરંતુ હવે તેનો આમ આદમી પણ ઉપયોગ કરી શકશે. રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર રાજ્યના સાત મહાનગરો અને યાત્રાધામોના સર્કિટ હાઉસને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ ફાઇવ-સ્ટાર હોટલોમાં રૂપાંતરિત કરવાની…
- ગાંધીનગર
ગુજરાતમાં સ્પોર્ટ્સ એડવેન્ચર માટે કાયદો આવશે, રાજ્યમાં ટુરિઝમને મળશે વેગ
ગાંધીનગર: રાજ્યના વિવિધ સ્થળોએ હાલ સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટી થઈ રહી છે. આ સ્થળોએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર એક નવું બિલ લાવવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રસ્તાવિત બિલ આવતા મહિને ગુજરાત વિધાનસભાના…
- શેર બજાર
મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, જાણો ટોપ ગેઈનર્સ-લૂઝર્સ
મુંબઈઃ મંગળવારે ભારતીય શેરબજારની મંગળ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા હતા. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 337.83 પોઈન્ટ વધીને 82,538.17 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 91.3 પોઈન્ટ ઉછળીને 25,182 પોઈન્ટ પર આવ્યો હતો. જોકે માર્કેટ ખૂલ્યાની ગણતરીની મિનિટોમાં…
- અમદાવાદ
અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત
અમદાવાદઃ શહેરમાં કેટલાક એવા વિસ્તારો આવેલા છે જેનું નામ સાંભળીને આશ્ચર્ય થશે. શહેરમાં તાજેતરમાં દાખલ થયેલી એક એફઆઈઆર એક સરનામાના કારણે ચર્ચામાં આવી હતી. આ સરનામું પાકિસ્તાન કોલોની, રેલવે કોલોની, સાબરમતી છે. સ્થાનિકો દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી આ નામનો ઉપયોગ…