- આપણું ગુજરાત
પાટીદાર ચિંતન શિબિરમાં કેમ થયો હોબાળો? જાણો વિગત…
ગાંધીનગરઃ અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ પાટીદાર અનામત આંદોલન સમિતીના નેજા હેઠળ ગાંધીનગરમાં બેઠક ચિંતન શિબિર બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં પાટીદાર સમાજનાં અગ્રણીઓ ઉપસ્થિત કહ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજીત આ બેઠકમાં સમાજનાં સંગઠનો, અગ્રણીઓ સહિત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદે તોડ્યો ‘દાયકા’નો રેકોર્ડ, જૂનમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો…
અમદાવાદ: રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેઘમહેરથી રહી છે. 27 જૂનના શુક્રવારે ગુજરાતમાં સરેરાશ ૨૫૭ મીમી વરસાદ સાથે આ ચોમાસાની સીઝનનો ૩૦ ટકા પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (એસઈઓસી)ના આંકડા અનુસાર ૭ જૂને સરેરાશ વરસાદ ૭…
- અમદાવાદ
વનતારા અમદાવાદ રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીની મદદે આવ્યું…
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ગજરાજ ખાડીયા ગેટ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે ત્રણ હાથી બેકાબૂ બનતા રથયાત્રા જોવા પહોંચેલા ભાવિક ભકતોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. ભારે ઘોંઘાટ સાથે વાગતા ડી.જે. અને સિસોટીઓના અવાજથી ભડકેલા હાથી બેરીકેડ તોડી…
- અમદાવાદ
ગુજરાતમાં 187 તાલુકામાં મેઘમહેર, જાણો કયાં પડ્યો સૌથી વધુ વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. ગુજરાતમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 187 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં સૌથી વધુ 2.44 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જાંબુઘોડામાં 2.4 ઈંચ વરસાદ પડ્યો હતો. લખપતમાં 1.89 ઈંચ, પોરબંદરમાં 1.85 ઈંચ, ભરૂચમાં 1.81…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ
ગાઝાઃ ગાઝા પર ઈઝરાયલે ફરી હુમલો કર્યો હતો. શિફા હૉસ્પિટલના કર્મચારીઓ અનુસાર ગાઝા શહેરના પેલેસ્ટાઈન સ્ટેડિયમમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. સ્વાસ્થ્ય કર્મચારીઓ મુજબ, આ હુમલામાં ઓછામાં ઓછા 34 લોકોના મૃત્યુ થયા છે. હૉસ્પિટલના મુજબ જણાવ્યા દક્ષિણ ગાઝામાં વિસ્થાપિતો માટે…
- વડોદરા
વડોદરાની વિશ્વામિત્રી નદીમાંથી 200 કિલોના મહાકાય મગરનો મૃતદેહ મળ્યો: 6 મહિનામાં નવમો બનાવ…
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદીમાં મગર મોટી સંખ્યામાં રહે છે. પરંતુ છેલ્લા થોડા મહિનાથી સમયાંતરે નદીમાંથી મગરના મૃતદેહ મળી આવે છે. આજે સવારે કારેલીબાગ બુદ્ધદેવ કોલોની પાસે કમાટીબાગના બ્રિજ પાસેથી વધુ એક મગરનો મૃતદેહ નદીમાં જોવા મળતા લોકોના ટોળા જામ્યા હતા.…
- નેશનલ
પાકિસ્તાનની ‘નાપાક’ મુરાદ: ‘ઓપરેશન સિંદૂર’માં તબાહ થયેલા લોન્ચ પેડ્સ ફરી કરી રહ્યું છે નિર્માણ
લાહોરઃ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. આ કાર્યવાહીથી ભારતે આતંકી લોંચપેડ્સને તબાહ કર્યા હતા. જોકે હવે પાકિસ્તાન દ્વારા આ લોંચપેડ્સ ફરીથી બનાવવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાનની સેના, ગુપ્તચર એજન્સી તથા આઈએસઆઈ અને…
- વડોદરા
અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન
વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર વડોદરા નજીક 15 કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈ વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. નેશનલ હાઇવે પર વાહનોના થપ્પા લાગતાં કામ અર્થે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. ઉપરાંત આસપાસની સોસાયટીના લોકોને પણ ટ્રાફિકને…
- આપણું ગુજરાત
ભાજપના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમાર ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા
અમદાવાદ: કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપને આઘાત લાગ્યો હતો. ભાજપે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી તેમ છતાં વિસાવદર સીટ હારી ગયું હતું. ત્યારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું…
- અમદાવાદ
એસટીની રોજની મુસાફરી મોંઘી થશે: પાસધારકોના ખિસ્સા પર ભારણ વધશે
અમદાવાદઃ એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. રોજિંદા મુસાફરનો માસિક પાસ મોંઘો કરવામાં આવ્યો હતો. યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ 15 દિવસનું ભાડું ચુકવી 30 દિવસની મુસાફરી અને 45 દિવસનું ભાડું ચુકવી 90 દિવસ મુસાફરી…