- અમદાવાદ

અમદાવાદમાં આ વિસ્તાર ‘ઢોરમુક્ત ઝોન’ જાહેર કરવામાં આવ્યા, ઘાસ વેચવા પર પણ પ્રતિબંધ
અમદાવાદઃ શહેરમાં ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ તથા ઓલિમ્પિકની યજમાનીને તંત્રએ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે. આ બંને ઇવેન્ટના કારણે વારંવાર વી.આઈ.પી. તથા વી.વી.આઈ.પીની મુવમેન્ટ રહેતી હોય છે. જેને લઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મુખ્ય જાહેર વિસ્તારોમાંથી રખડતા ઢોરને હટાવવાનું શરૂ કરી દીધું…
- સુરત

સુરતમાં ₹100 કરોડના સાયબર ફ્રોડ મામલે ED એ કેટલા કરોડની સંપત્તિ જપ્ત કરી?
સુરત: શહેરમાં ઈડીએ થોડા દિવસ પહેલા મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ 100 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચાર આરોપીઓ લોકોને ઈડી અને સુપ્રીમ કોર્ટના નામે લોકોને નોટીસ મોકલતા હતા. ઈડીએ આ કેસની તપાસ સુરત પોલીસના…
- ગાંધીનગર

ગુજરાતમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ની મોટી સફળતા; 70 લાખ લોકો સુધી પહોંચ્યો મેસેજ
ગાંધીનગરઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦માં દેશના ૨૭૨ જિલ્લાઓમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ શરુ કરવામાં આવ્યું હતું. જે પૈકી ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર મળીને કુલ આઠ જિલ્લાઓમાં આ અભિયાન સૌ પ્રથમ શરૂ…
- દ્વારકા

દ્વારકામાં બે વર્ષથી રહેતો HIV પોઝિટિવ સીરિયન ઝડપાયો, કેમ પોતાના દેશમાં પાછો જવા નથી માંગતો?
દેવભૂમિ દ્વારકાઃ દિલ્હી બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સોમવારે એક સીરિયન યુવકની માન્ય વિઝા વિના ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કહ્યું…
- ગાંધીનગર

ગુજરાતમાં બે દિવસ બાદ ફરી યોજાશે મોકડ્રીલ, જાણો વિગત
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું…
- અમદાવાદ

મતદાર યાદી વેરિફિકેશનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલા મતદારો મૃત નીકળ્યા? આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 10 દિવસથી વધારે સમય થઈ ગયો છે. એક મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ સમય દરમિયાન 182 વિધાનસભા દીઠ મૃત અને કાયમી સ્થળાંતરીત મતદારોના નામની…
- અમદાવાદ

દિલ્હી બ્લાસ્ટ બાદ હાઇ એલર્ટ: અમદાવાદમાં ગેરેજ, વર્કશોપ, અને કાર વૉશિંગ સેન્ટરોએ આ નિયમોનું કરવું પડશે પાલન, નહીંતર….
અમદાવાદઃ દિલ્હીમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે. પ્રથમવાર જ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રિપેરિંગ માટે આવતા તમામ વાહન અને માલિકની નોંધણી ફરજીયાત કરવામાં આવી…
- રાજકોટ

7 ડિસેમ્બરે તૈયાર રહેજો! ‘સૂર્યકિરણ’ ટીમ રાજકોટના આકાશમાં બતાવશે અદભૂત શૌર્ય અને કરતબો…
રાજકોટઃ રાજ્યમાં વધુ એક શહેરમાં ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમનો જબરદસ્ત એર શો યોજાશે. મળતી વિગત પ્રમાણે, 7 ડિસેમ્બરના રોજ રાજકોટવાસીઓને એક અદભૂત અને સાહસિક હવાઈ પ્રદર્શન જોવાનો મોકો મળશે. આ એર શોમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ ટીમ દ્વારા રાજકોટના આકાશમાં અવનવા…
- આપણું ગુજરાત

અમેરિકામાં ગુજરાતીની હત્યા: FBI એ હત્યારાને પકડવા ઈનામની રકમ વધારીને 20,000 ડૉલર કરી…
અમદાવાદ/વોશિગ્ટંન ડીસીઃ અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર હુમલાની ઘણી ઘટના સામે આવી છે. જે પૈકી કેટલાકના મૃત્યુ પણ થયા છે. 2021ની આવી જ ઘટનામાં ગુજરાતી-અમેરિકન અમિત પટેલની જ્યોર્જિયાના કોલમ્બસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ FBI આ કેસમાં હજી સુધી…
- નેશનલ

₹10 લાખનો ઈનામી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને આજે ભારત લાવવામાં આવશે; બાબા સિદ્દીકી હત્યા કેસમાં થઈ શકે છે મોટો ખુલાસો!
મુંબઈઃ NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કથિત માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. યુએસ અધિકારીઓ દ્વારા તેની પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂરી થયા બાદ તેને આજે ભારત લાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસની ઘણી ટીમોને…









