- નેશનલ

પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર (PK) વચ્ચે 2 કલાકની સિક્રેટ મીટિંગ, શું છે કારણ?
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર (PK)ની પાર્ટી જન સુરાજ પાર્ટીનો રકાસ થયો હતો. ચૂંટણી વ્યૂહરચનાકારમાંથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બે કલાક સુધી મીટિંગ કરી હતી. જે બાદ અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. બે…
- ગાંધીનગર

ગુજરાતમાં ત્રણ વર્ષમાં કેટલા બાળકોને હૃદય સંબંધિત સારવાર આપવામાં આવી?
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્ય પ્રધાનના માર્ગદર્શન અને…
- અમદાવાદ

યાત્રી કૃપયા ધ્યાન દે, હવેથી કલોલ સ્ટેશન ખાતે ઉભી રહેશે આ ટ્રેન, જુઓ લિસ્ટ
અમદાવાદઃ રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓની બહુપ્રતીક્ષિત માંગને ધ્યાનમાં રાખતાં વલસાડ-વડનગર એક્સપ્રેસ, જોધપુર-કેએસઆર બેગલુરૂ એક્સપ્રેસ, મુજફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ અને દિલ્લી સરાય રોહિલ્લા-બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનોનો કલોલ સ્ટેશન પર પ્રાયોગિક ધોરણ પર વધારાનો સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનો…
- ગાંધીનગર

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના, ૨૨મા હપ્તાનો લાભ લેવા ખેડૂતોએ કરવું પડશે આ કામ
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૨માં હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઇડી-ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતોએ…
- મહેસાણા

સેવાના નામે ખ્રિસ્તી મિશનરીઓ કરાવે છે ધર્માંતરણઃ નીતિન પટેલ
મહેસાણાઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું હતું. મહેસાણાના કડીના બુડાસણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલ ખાતે સભા ઓમકાર સેવા મિશન ચેરીટેબલ ટ્રસ્ટની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે…
- બનાસકાંઠા

ઉદયપુરમાં 6 વાહનો ટકરાયા, કાર પર માર્બલના બ્લોક પડતાં 3 ગુજરાતીનાં મોત
ઉદયપુર/બનાસકાંઠાઃ રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન હાઈવે પર કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે માર્બલ બ્લોક ભરેલું ટેન્કર અનિયંત્રિત થઈને પલટી ગયું હતું. આ સમયે એક કાર તેની નીચે દબાઈ ગઈ હતી અને પાછળથી આવેલા ટ્રકે આગળ જતી ગુજરાત…
- અમદાવાદ

અમદાવાદના વેપારીએ શેરબજારમાં ઊંચા વળતરની લાલચે ₹1 કરોડ ગુમાવ્યા
અમદાવાદ: આજકાલ છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવે છે. અમદાવાદના વેપારી સાથે દિલ્હીની ફેશન ડિઝાઇનરના નામે શેરમાં રોકાણ કરાવની રૂપિયા એક કરોડનો ચૂનો લગાવ્યો હતો. મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતા ભોગ બનનાર વેપારીનો સંપર્ક એક વ્યક્તિએ કર્યો હતો, જેણે પોતાને દિલ્હીની ફેશન ડિઝાઇનર…
- અમદાવાદ

આ છે ગુજરાત મોડલ, રાજ્યમાં 3.65 કરોડ લોકો મફત-સસ્તા અનાજના ભરોસે
અમદાવાદઃ ગુજરાત મોડલની દેશમાં ખૂબ ચર્ચા થાય છે. પરંતુ હકીકત કઈંક અલગ જ છે. રાજ્યમાં 3.65 કરોડ લોકો હજુ પણ મફત-સસ્તા અનાજના ભરોસે છે. લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં રેનશ કાર્ડ ધારકોની સંખ્યા 75 લાખ છે. 2021-22માં 3.41 કરોડ…









