- અમદાવાદ

ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી, જાણો અમદાવાદમાં આ વર્ષે કેટલા લાંચિયા ઝડપાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મુકી હોય તેમ એન્ટી કરપ્શન બ્યુરો સપ્તાહમાં બે થી ત્રણ લાંચિયા લોકોને ઝપેટમાં લઈ રહ્યું છે. ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતના ગુલબાંગો વચ્ચે સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર લોકોના કામ થતા ન હોવાનું ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદમાં ચાલુ…
- ગીર સોમનાથ

દિલ્હી બ્લાસ્ટ બાદ કોડિનારના દરિયાકિનારે મેગા કોમ્બિંગ, દરગાહમાંથી હથિયારો મળતાં ચકચાર
ગીર સોમનાથ: દિલ્હીમાં થયેલા તાજેતરના વિસ્ફોટ બાદ દેશભરમાં જારી કરાયેલા હાઈ-એલર્ટને પગલે, ગીર સોમનાથ જિલ્લા પોલીસે સંવેદનશીલ દરિયાકાંઠાના પટ્ટા પર એક મોટું કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. દરિયાકાંઠાના ગામો અને બંદર વિસ્તારોમાં સુરક્ષા વધારવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તપાસ કરવાના…
- અમદાવાદ

ગુજરાતમાં હવા શુદ્ધિકરણ પાછળ અધધ કરોડનો ધૂમાડો, છતાં….
અમદાવાદઃ શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરમાં વાયુ પ્રદૂષણ વકર્યું છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ રાજ્યમાં હવા શુદ્ધિકરણ માટે 900થી વધુ કરોડનું આંધણ કરવામાં…
- અમદાવાદ

શિયાળાની શરૂઆત સાથે જ સ્કૂલ સંચાલકોએ શરૂ કરી મનમાની, યુનિફોર્મ સાથે મેચ થતાં સ્વેટર ખરીદવા દબાણ
અમદાવાદઃ શિયાળાની શરૂઆત થવાની સાથે જ રાજ્યમાં ગરમ કપડાંના માર્કેટમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને યુનિફોર્મ સાથે મેચિંગ સ્વેટર ખરીદવા દબાણ કરી રહ્યા છે. શાળા સંચાલકોની મનમાનીના કારણે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.…
- અમદાવાદ

અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ ફરીથી ખુલશે, જાણો ક્યારે થશે લોકાર્પણ
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર તળાવમાં હાલ સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ તળાવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી ખૂલશે. સમારકામ અને રિનોવેશનનું લગભગ 80 ટકા કામ પૂરું તઈ ગયું છે. કોન્ટ્રાક્ટરને આ મહિનાના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા આપવામાં આવી હતી.…
- અમદાવાદ

કોંગ્રેસ રાજ્યભરમાં યોજશે ‘જન આક્રોશ યાત્રા’, બે મહિનામાં સમગ્ર ગુજરાત આવરી લેશે
અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા મથામણ કરી રહી છે. જે સંદર્ભે રાજ્યમાં 21 નવેમ્બરથી જન આક્રોશ યાત્રા શરૂ થશે. ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ થનારી આ કૂચ ઉત્તર ગુજરાતના જિલ્લાઓના ગામો અને નગરોમાંથી પસાર થઈને બેચરાજી ખાતે સમાપ્ત થશે. ગુજરાત…
- નેશનલ

દેશમાં 2 કરોડ નોકરીઓ પર સંકટ, મંદી નહીં પણ આ કારણે લોકો થઈ શકે છે બેકાર…
નવી દિલ્હીઃ નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર છે. દેશમાં આશરે બે કરોડ લોકોની નોકરી પર સંકટ સર્જાઈ શકે છે. જે માટે એઆઈ નહીં પણ અન્ય કારણો જવાબદાર બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો નીતિ નિર્માતાઓએ તાત્કાલિક કાર્યવાહી નહીં કરે, તો તેના…
- આપણું ગુજરાત

પાટીલે ગુજરાત પછી બિહારમાં પણ ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવી…
સુરતઃ બિહાર વિધાનસભા ચૂંટણીના ગઈકાલે પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ 89 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. ભાજપે 101 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા. બિહાર વિધાનસભા ચૂંટણીને લઈએ ભાજપે સી આર પાટીલને સહ પ્રભારી બનાવ્યા હતા. બિહારમાં…
- અમદાવાદ

અમદાવાદથી મુંબઈ માત્ર ચાર કલાકમાં પહોંચી શકાશે, વંદે ભારત સ્લીપર ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ રન
અમદાવાદઃ વંદે ભારત સ્લીપર ટ્રેનનું શુક્રવારે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સફલ ટ્રાયલ રન થયું હતું. જેમાં તેણે 130 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી હતી. બે કલાકમાં સુરત, ચાર કલાકમાં મુંબઈ આ ટ્રેન સવારે 9:20 વાગ્યે અમદાવાદથી ઉપડી, 11:20 વાગ્યે…
- નેશનલ

ડૉ. શાહીનને લઈ થયો મોટો ખુલાસો, નકલી એડ્રેસ પર ખરીદ્યું હતું સિમકાર્ડ અને ગઇ હતી થાઇલેન્ડ
નવી દિલ્હીઃ ફરીદાબાદ જૈશ મોડ્યૂલમાં ધરપકડ કરાયેલી ડૉ. શાહીન શાહિદને લઈ મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સી મુજબ, શાહીન છેલ્લા ઘણા સમયથી નકલી એડ્રેસ પર લેવામાં આવેલા મોબાઇલ સિમનો ઉપયોગ કરતી હતી. આ સિમ તેના મોટાભાગના સંપર્ક અને ગતિવિધિમાં ઉપયોગમાં…









