- આપણું ગુજરાત
ગુજરાતમાં સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ વચ્ચે 35 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.81 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.25 ટકા, પૂર્વ મધ્યમાં 64.82 ટકા, કચ્છમાં 64.16 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 65.73 ટકા ભરાયો છે. રાજ્યમાં…
- જામનગર
જામનગરમાં જુગારમાં મોટી રકમ હારતા આચાર્ય ચોરીના રવાડે ચડ્યાઃ 26 ચોરીનો ભેદ ખૂલ્યો
જામનગરઃ જામનગરથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો હતો. ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો. પોલીસે તેને ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ને આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરનાર પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ…
- ગાંધીનગર
રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ, હવે આવી જગ્યાએ પણ પીપીપી ધોરણે રોપાઓનું કરાશે વાવેતર
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ…
- અમદાવાદ
અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્ય પ્રધાનના દિશા સૂચનમાં 40 લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ શરૂ કર્યું હતું.…
- આણંદ (ચરોતર)
આણંદમાં ગુજરાત ભાજપના ટોચના નેતાના પુત્ર સામે નોંધ્યો FIR, જાણો શું છે મામલો
આણંદઃ અહીંયા જમીન વિવાદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ચ અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ પાઠક સહિત અન્ય 20 જેટલા શખ્સો સામે પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો.…
- નેશનલ
લોર્ડ મેઘનાથ દેસાઈનું લંડનમાં 85 વર્ષની વયે નિધન, જાણો શું હતું ગુજરાત કનેકશન
લંડન/વડોદરાઃ જાણીતા અર્થશાસ્ત્રી અને હઉસ ઑફ લોર્ડ્સના સભ્ય મેઘનાથ દેસાઈનું મંગળવારે 85 વર્ષની વયે લંડનમાં અવસાન થયું હતું. તેમનો જન્મ ગુજરાતના વડોદરામાં થયો હતો. દેસાઈ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ (એલએસઈ)માં અર્થશાસ્ત્રમાં અમેરિટ્સ પ્રોફેસર હતા. જ્યાં તેમણે 1965 થી 2003 સુધી…
- પોરબંદર
પોરબંદરમાં ચકચાર: રાણાવાવમાં બાળકના ગળે છરી રાખી 25 તોલા સોનું, એક લાખની લૂંટ
પોરબંદર: રાણાવાવમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં 6 જણ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃદ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા. જે બાદ કબાટની ચાવી મેળવી કબાટમાં…
- અમદાવાદ
ગુજરાતમાં આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી 2,000 સભાનું આયોજન કરશે
અમદાવાદઃ રાજ્યમાં ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, માલધારી અને પશુપાલકોને પૂરતા ભાવ નથી મળતા, તેમ જ જે તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નોને લઈ આગામી બે મહિનામાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે. જનતાના વિવિધ મુદ્દાઓને લઈ આગામી 60 દિવસમાં 2,000થી વધુ સભા કરશે. આમ…