- ગાંધીનગર

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ, રોકાણ ખેંચવા તૈયારી
ગાંધીનગર: કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે યોજાનારી દ્વિતીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝડપથી વિકસી રહેલી આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક તકોને રજૂ કરવામાં આવશે. VGRCના લીધે આ પ્રદેશોમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે, જે ગુજરાતને મજબૂત, સમાવિષ્ટ…
- ખેડા

કપડવંજમાં કરૂણ ઘટના: BLOની કામગીરી કરતા આચાર્યનું હાર્ટ એટેકથી મોત
કપડવંજઃ હાલ રાજ્યમાં મતદાર યાદી વેરિફિકેશનની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆરની કામગીરી શરૂ થયાને 12 દિવસથી વધારે સમય થઈ ગયો છે. શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે. કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ બૂથ લેવલ ઓફિસર…
- અમદાવાદ

અમદાવાદમાં ઠંડી વધતાં જ સાયનસ-માઈગ્રેનના કેસોમાં જોરદાર વધારો
અમદાવાદઃ શહેરમાં શિયાળો ધીમે ધીમે જમાવટ કરી રહ્યો છે. ઠંડીની સાથે શહેરમાં હવા પ્રદૂષણ પણ વધી રહ્યું છે. બુધવારે રાત્રિના તાપમાનમાં ઘટાડો થતાં તે સિઝનના સૌથી નીચા સ્તર 13.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઠંડીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર…
- અમદાવાદ

ગુજરાતના છ જિલ્લાને રવિ પાક માટે મળશે વધારાની વીજળી, ક્યા વિસ્તારોને થશે લાભ ?
અમદાવાદઃ ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પ્રવક્તા પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને…
- અમદાવાદ

ગુજરાતમાં ગ્રાહોકોએ સોનાથી મોં ફેરવ્યું, આયાતમાં 85 ટકાનો ઘટાડો
અમદાવાદઃ હાલ સોનાનો ભાવ આસમાને આંબી ગયો છે. લગ્નની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં ખરીદદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. લોકો માત્ર શુકન કે વ્યવહાર પૂરતું જ સોનું ખરીદી રહ્યા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર,…
- વડોદરા

ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આપઘાતની ઘટનાથી ચકચાર, જાણો વિગતવાર
વડોદરાઃ રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિજિટલ એરેસ્ટ બાદ એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. રાજ્યમાં આ પ્રકારની પહેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. શું છે મામલો વડોદરા જિલ્લાના…
- ગાંધીનગર

ગુજરાત સરકાર હાઈવે અને રેલવે ટ્રેક નજીક ગ્રીન કવર વધારશે
ગાંધીનગર: રાજ્યના પર્યાવરણ અને વન પ્રધાન અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, સરકારે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) દ્વારા રાષ્ટ્રીય અને સ્ટેટ હાઈવ તેમજ રેલવે ટ્રેકની આસપાસના ખાલી વિસ્તારોમાં રાજ્યવ્યાપી વૃક્ષારોપણ અભિયાન ચલાવવાની યોજનાઓ તૈયાર કરી છે. ગાંધીનગરમાં પ્રધાને મ્યુનિસિપલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી…
- ગાંધીનગર

ખેડૂત સહાય પેકેજઃ જાણો રાજ્યમાં કેટલા લોકોએ અરજી કરી?
ગાંધીનગર: સરકારે બુધવારે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે રાજ્યના 11.2 લાખથી વધુ ખેડૂતોએ વળતર મેળવવા અરજી કરી છે. નાયબ મુખ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઓક્ટોબરના…
- નેશનલ

નીતિશ કુમાર પ્રથમ વખત માત્ર કેટલા દિવસ બન્યા હતા CM? આજે 10મી વખત લેશે શપથ
પટનાઃ બિહારમાં એનડીએની જીત બાદ બાદ જેડીયના વડા નીતિશ કુમાર આજે મુખ્ય પ્રધાન પદના શપશ લેશે. તેઓ 10મી વખત મુખ્ય પ્રધાનનું પદ સંભાળીને એક રેકોર્ડ પણ બનાવશે. પટનાના ગાંધી મેદાનમાં નીતિશ કુમારની તાજપોશીનો કાર્યક્રમ યોજાશે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી,…
- મહીસાગર

મહીસાગરના રતનમહાલ જંગલમાં વાઘે દેખા દીધી, વન વિભાગ આવી ગયું હરકતમાં…
મહીસાગરઃ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત રાજસ્થાનમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની મોટી સંખ્યા જોવા મળી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં દેખા દીધી હોવાથી વાઈલ્ડલાઈફ લર્વસમાં પણ ખુશાલી ફેલાઈ છે. ગુજરાત સિંહ, દીપડા અને વાઘ એમ ત્રણેય વન્ય જીવ ધરાવતું એક માત્ર રાજ્ય…









