- ગાંધીનગર
ગુજરાતમાં ST બસ સેવાઓનો વ્યાપ વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. વાહનવ્યવહાર રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન…
- આપણું ગુજરાત
અમરેલીના કાગવદરમાં 2 સિંહબાળના ભેદી મોત: ગીરમાં રોગચાળાનો ખતરો? વન વિભાગ હરકતમાં
અમરેલીઃ સૌરાષ્ટ્રના ગીર પંથકના સિંહો પર રહસ્યમયી રોગચાળાનું સંકટ તોળાઈ રહ્યું છે. જાફરાબાદ રેન્જના કાગવદર ગામમાં 2 સિંહ બાળના અચાનક મોત થતા વન વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને કારણે સિંહ પ્રેમીઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. અચાનક 2…
- પોરબંદર
પોરબંદર લૂંટનો ભેદ ઉકેલાયો: બનેવી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 6 આરોપીઓ ઝડપાયા!
પોરબંદરઃ રાણાવાવના રાણા કંડોરણા મુંજાપરા ધાર વિસ્તારમાં 6 જણ કારમાં આવ્યા હતા અને એક ઘરમાં ઘૂસીને બાળકના ગળે છરી રાખી, વૃદ્ધા અને તેની પુત્રવધૂને પટ્ટીથી બાંધી દીધા હતા. જે બાદ કબાટની ચાવી મેળવી કબાટમાં રહેલા 25 તોલા દાગીના અને રૂ.…
- ટોપ ન્યૂઝ
ગુજરાત સરકાર રચિત યુસીસી કમિટીને હાઈ કોર્ટની લીલીઝંડીઃ સુરતના અરજદારની અરજી ફગાવી
અમદાવાદઃ યુનિફોર્મ સિવિલ કોડ(યુસીસી) કમિટીમાં લઘુમતી સમુદાયના સભ્યો નહીં હોવાથી કમિટીના ગઠનને પડકારતી રિટ અરજી હાઇ કોર્ટે એક મૌખિક આદેશ મારફત ફગાવી હતી. આ કેસમાં લેખિત ચુકાદો આગામી સમયમાં બહાર આવશે. આ કેસમાં સુરતની એક અરજદારે દાવો કર્યો હતો કે…
- નેશનલ
મદુરાઈમાં સૌરાષ્ટ્રી ભાષાની વેબસાઈટ લોન્ચ, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રોફેસર ઉત્પલ જોષી રહ્યા ઉપસ્થિત
મદુરાઈઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર સદસ, મદુરાઈના સહયોગથી ૧૨ જુલાઈના કે. એલ.એન. પોલીટેકનિક કોલેજ, મદુરાઈ ખાતે ‘સ્મરણાંજલિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાહિત્ય અકાદમી પુરસ્કૃત અને સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરના મદુરાઈ ખાતેના લાંબા સમયથી કાર્યરત કોઓર્ડિનેટર ડૉ. ટી.આર. દામોદરનના નિધન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સરેરાશ 62 ટકાથી વધુ વરસાદ વચ્ચે 35 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ
અમદાવાદઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.81 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 66.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.25 ટકા, પૂર્વ મધ્યમાં 64.82 ટકા, કચ્છમાં 64.16 ટકા, સૌરાષ્ટ્રમાં 55.09 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 65.73 ટકા ભરાયો છે. રાજ્યમાં…
- જામનગર
જામનગરમાં જુગારમાં મોટી રકમ હારતા આચાર્ય ચોરીના રવાડે ચડ્યાઃ 26 ચોરીનો ભેદ ખૂલ્યો
જામનગરઃ જામનગરથી એક ચોંકાનારો કિસ્સો સામે આવ્યો હતો. ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં આચાર્ય ચોરીના રવાડે ચડ્યો હતો. પોલીસે તેને ઝડપીને 26 ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ને આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરનાર પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ…
- ગાંધીનગર
રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ, હવે આવી જગ્યાએ પણ પીપીપી ધોરણે રોપાઓનું કરાશે વાવેતર
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ…
- અમદાવાદ
અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્ય પ્રધાનના દિશા સૂચનમાં 40 લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ શરૂ કર્યું હતું.…