- આપણું ગુજરાત
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો થયો રિલીઝ, જાણો ગુજરાતના કેટલા ખેડૂતોના ખાતામાં જમા થયા રૂ. બે હજાર
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના કાશી ખાતેથી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૦મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેમાં ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ કિસાન પરિવારોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાય ૨૦માં હપ્તા અન્વયે ડી.બી.ટી.થી સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી…
- અમદાવાદ
સરદાર સરોવર નર્મદા ડેમ 82 ટકાથી વધુ ભરાયોઃ રાજ્યમાં 58 રોડ રસ્તા બંધ
અમદાવાદઃ ઉપવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત પાણીની આવક વધી હતી. સ્ટેટ મોનિટરિંગ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, સરદાર સરોવર નર્મદા ડેમ 82.15 ટકા ભરાયો હતો. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 67 ટકાથી વધુ…
- આપણું ગુજરાત
કુછ દિન તો ગુજારો ગુજરાત મેંઃ રાજ્યમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં થયો તોતિંગ ઘટાડો…
અમદાવાદઃ ગુજરાત સરકાર પ્રવાસનને વેગ આપવા લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરે છે તેમ છતાં રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ, એક વર્ષમાં સૌથી વધુ વિદેશી પર્યટકોની સંખ્યા ગુજરાતમાં ઘટી હતી. ગુજરાતમાં 2023માં 28.06 લાખ વિદેશી…
- આપણું ગુજરાત
નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ: દિવ્યાંગજનો માટે ગુજરાત સરકારનું સંજીવની કવચ!
અમદાવાદઃ રાજ્યના દિવ્યાંગજન નાગરિકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં…
- નર્મદા
નર્મદા ડેમની જળસપાટી 131 મીટરને પારઃ 5 દરવાજા ખોલ્યા, જિલ્લાના ગામોને એલર્ટ કરાયા…
કેવડીયા કોલોનીઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારાને પગલે 31 જુલાઇના રોજ સિઝનમાં પહેલીવાર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમની જળસપાટી 131 મીટરને પાર થઈ ગઈ હતી. 12 કલાકમાં 1.5 મીટરનો વધારો થયો હતો. ડેમ…
- આપણું ગુજરાત
ગુજરાતનો પશુપાલન ક્ષેત્રે ડંકો: 183 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં ચોથા ક્રમે…
અમદાવાદઃ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ જીએનએલયુ-ગાંધીનગર ખાતે “પરિવર્તનશીલ વિશ્વમાં પશુ સ્વાસ્થ્ય: નવીનતા, રોગ નિવારણ અને પશુકલ્યાણ” વિષય પર ટેક્નિકલ સેમીનાર યોજાયો હતો. સમારોહ દરમિયાન સેમિનારના શુભારંભ સાથે પ્રધાન રાઘવજી પટેલે એક સાથે રાજ્યના ૧૦ જિલ્લામાં રૂ. ૧૯.૯૮ કરોડના…
- રાજકોટ
ગુજરાતમાં સૌપ્રથમવાર 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી: રાજકોટથી પ્રારંભ
રાજકોટઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે પ્રથમ વખત 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. આ ઐતિહાસિક કાર્યવાહીનો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્યો હતો. જેનાથી રાજ્યભરના સરકારી અધિકારીઓ અને બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી વિગત પ્રમાણે, બુધવારે સાંજે…
- અમદાવાદ
અમદાવાદમાં એક જ સપ્તાહમાં રૂા. 2.05 કરોડનો ધરખમ ટ્રાફિકદંડ વસુલાયો
અમદાવાદઃ શહેર સહિત રાજયભરમાં આડેધડ ટ્રાફિક સામે હાઈ કોર્ટની લાલઆંખ બાદ પોલીસ દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જો કે પોલીસની આ ડ્રાઈવ ઘણી સફળ રહી છે અને માત્ર અમદાવાદમાં એક જ સપ્તાહમાં 2.05 કરોડનો ટ્રાફિકદંડ…
- નેશનલ
ટ્રમ્પના ટેરિફ પર મોદી સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ ઝિંક્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે પોસ્ટમાં ભારતના રશિયા સાથે થયેલા સૈન્ય વ્યાપારિક કારોબારનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે લખ્યું કે, ભારતે દંડ તો ચૂકવવો જ…