- ભાવનગર
રૂ.1500 કરોડના કૌભાંડમાં આરોપી ભાવનગરના હનીફ શેખના ઘર પર ઈડીના દરોડા
ભાવનગરઃ શેરબજારમાં ‘પમ્પ એન્ડ ડમ્પ’ કૌભાંડ થકી રૂ. 1500 કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે દરોડા પાડ્યા હતા. હનીફના ઘરમાં 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ 2 ઓગસ્ટ સવાર સુધી ચાલી હતી.…
- રાજકોટ
રાજકોટ એઈમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, પૂર્વ ડાયરેક્ટરે દિવ્યાંગ પુત્રને ક્લાસ-2 અધિકારી બનાવ્યો
રાજકોટઃ એઈમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો, એઈમ્સ સંસ્થાના પૂર્વ ડિરેક્ટર ડૉ. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચને ખોટી રીતે ક્લાસ-2 અધિકારી તરીકે નિયુક્ત કરાવ્યા હોવાનો આરોપ થયો છે. મળતી માહિતી મુજબ, ભાવેશ કટોચને આંખમાં તકલીફ છે અને તેની…
- રાજકોટ
VIDEO: કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરની સલાહનો રાજકોટ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો
રાજકોટઃ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરે ગઈકાલે એક કાર્યક્રમમાં લોકોને તેમની મૂળભૂત ફરજ સમજીને જાતે ત્રિકમ, પાવડો, તગારું લઈને ખાડો બુરવા માટે સલાહ આપી હતી. તેમની આ સલાહ બાદ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. શહેરમાં આમ…
- નેશનલ
દિલ્હીમાં મુખ્ય પ્રધાને વડા પ્રધાન સાથે મુલાકાત કરી, નવા પ્રદેશ પ્રમુખ, પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા શક્યતા
નવી દિલ્હીઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાંજે દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મુલાકાત બાદ ગુજરાતમાં ભાજપ…
- આપણું ગુજરાત
જુલાઈમાં ગુજરાતની GST આવકમાં 15 ટકા વધી, 10,381 કરોડની રેકોર્ડ આવક
અમદાવાદઃ ગુજરાત રાજ્યની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવક સતત વધતા સરકારી તિજોરીઓ છલકાઈ રહી છે. જુલાઈ-2025માં જીએસટી હેઠળ રૂા.6,702 કરોડની આવક થઈ હતી. જે જુલાઈ-2024માં થયેલ આવક રૂા.5,837 કરોડ કરતા 15 ટકા વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ…
- અમદાવાદ
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદઃ નર્મદા ડેમ 83 ટકા ભરાયો
અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ રાજ્ય પરથી દૂર થઈ હોવાનું જણાવી ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 6 ઓગસ્ટ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં…
- અમદાવાદ
જેલોમાં ‘આશ્રમ’ જેવું વાતાવરણ બનાવોઃ ગુજરાત હાઈ કોર્ટનો જેલ આઈજીને નિર્દેશ
અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પ્રિઝન્સ (જેલ મહાનિરીક્ષક) ને જેલોમાં ‘આશ્રમ’ જેવું મૈત્રીપૂર્ણ વાતાવરણ બનાવવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ એચ.ડી. સુથારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા પૂર્ણ થયા બાદ પણ બે મહિનાથી વધુ સમયથી અટકાયતમાં રાખવામાં આવેલા એક દોષિતની…
- આપણું ગુજરાત
2025માં અમેરિકાએ કેટલા ગુજરાતી ઈમિગ્રન્ટને વતન પરત મોકલ્યા? જાણો વિગત
અમદાવાદઃ લોકસભામાં શુક્રવારે ડીએમકેના સાંસદ કનીમોઝીએ અમેરિકાથી કેટલા ભારતીયોને વતન પરત મોકલવામાં આવ્યા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, શું સરકાર જાન્યુઆરી 2025થી અમેરિકાથી ભારત પરત મોકલવામાં આવેલા લોકોનો ડેટા રાખે છે અને તેમને ક્યા કારણોસર પરત મોકલવામાં…
- અમદાવાદ
અમદાવાદ: નરોડા પાટિયા ફ્લાયઓવર ફરી વિલંબમાં, કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નબળા આયોજન અને અમલગીરીની નિષ્ફળતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ વખતે શહેરના સૌથી લાંબા 2.5 કિલોમીટરના નરોડા પાટિયા ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય અટકી પડ્યું છે. જમીન સંપાદન અને પર્યાવરણીય…