- રાજકોટ
રાજકોટમાં પાટીદાર એકટ્રેસના પરિવારનો મિલકત વિવાદ ઉકેલવા કયા પાટીદાર અગ્રણીઓ આવ્યા મેદાને?
રાજકોટઃ રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકત વિવાદ મુદ્દે પાટીદાર સમાજન અગ્રણીઓએ એક્ટ્રેસના પરિવાર સાથે મુલાકાત કરી હતી. જિગીષા પટેલ, મનોજ પનારા સહિતના અગ્રણીઓએ એક્ટ્રેસ ક્રિસ્ટીના પટેલ તથા તેની માતાને મળ્યા હતા. આ દરમિયાને તેમણે મા-દીકરીને સમર્થન આપ્યું હતું અને આંતરિક પારિવારિક…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 50 ડેમ હાઈએલર્ટ પર, રાજ્યમાં સિઝનનો સરેરાશ 63.78 ટકા વરસાદ…
અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છુટા છવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં સરેરાશ 63. 78 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 64.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.15 ટકા, પૂર્વ મધ્યમાં 66.20 ટકા, સૌરાષ્ટ્રમાં 55.69…
- આપણું ગુજરાત
ગુજરાતમાં નકલી દવા ઝડપાઈ તો આવી બન્યું સમજો, રાજ્ય સરકાર એસઓપી તૈયાર કરશે
અમદાવાદઃ રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાયુક્ત દવાઓ અને ખોરાક મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના ફુડ એન્ડ ડ્રગ્સ યુનિટ સતત કાર્યરત છે. તાજેતરમાં રાજ્યમાં કેટલીક સ્થળે નકલી તેમજ બનાવટી દવાઓ રાજ્ય બહારમાંથી પ્રવેશતી હોય અને વેચાણ થતું હોવાનું રાજ્ય…
- શેર બજાર
નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતની કંપનીઓએ 3495 કરોડનું ભંડોળ એકત્ર કર્યું…
અમદાવાદ: ગુજરાત આઈપીઓની રેસમાં અગ્રેસર રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂન 2025 સૌથી વધુ કંપનીઓ ગુજરાતમાંથી શેરબજારમાં લિસ્ટેડ થઈ હતી. રાજ્યની કુલ 14 કંપનીઓ એનએસઈ અને બીએસઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી અને સંયુક્ત રીતે રૂ. 3495…
- નેશનલ
લોકસભાઃ ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ મંત્રાલયે બજેટ છ ગણું વધાર્યુ
અમદાવાદઃ સંસદના ચોમાસું સત્રમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાનને વર્ષ 2025-26 સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારની પહલની વર્તમાન સ્થિતિ શું છે અને આ અંગે શું પ્રગતિ થઈ, કયા કયા પડકારો છે, આ લક્ષ્યને પ્રાપ્ત…
- ગાંધીનગર
માતૃત્વની સુવાસઃ ગુજરાતમાં હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે ૫,૫૩૭ માતાઓએ કેટલા લીટર દૂધ દોનેટ કર્યું? જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક…
- મોરબી
વાંકાનેરના મહિકા ગામમાં સર્પ દંશથી માતા-પુત્રીના મોતથી શોકનો માહોલ
મોરબીઃ ચોમાસામાં અવાર નવાર સર્પદંશની ઘટના સામે આવતી હોય છે. મોરબીના વાંકાનેરમાં પણ આવી જ ઘટના બની હતી. ઘરમાં સૂતેલા માતા-પુત્રીના સર્પદંશથી મોત થયા હતા. ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, વાંકાનેરના નવા મહિકા ગામમાં…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં ભાજપમાં પડ્યું ગાબડું, પૂર્વ તાલુકા પ્રમુખ સહિત 150 કાર્યકર્તા આપમાં જોડાયા
અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપથી નારાજ થયેલા કાર્યકર્તાઓને…