- ભાવનગર
આવતીકાલે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે, ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
ભાવનગરઃ ભાવનગરમાં છેલ્લાં બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મેઘમહેરના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. અતિ ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને ધ્યાને લઈને બુધવારે (18 જૂન) શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા કલેક્ટરે શું…
- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 162 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં એઆઈ-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની…
- ગાંધીનગર
વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર નવી ગાઈડ લાઈન મુજબ પેટા ચૂંટણી યોજાશે
ગાંધીનગરઃ ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ચૂંટણી માટે અમલી બનેલી નવી ગાઈડલાઈન મુજબ આ ચૂંટણી યોજાશે. અલગ અલગ 21 મુદ્દા હેઠળ નવી જોગવાઈનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સંદર્ભે સુચવેલા…
- અમદાવાદ
આજે રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ, બરવાળામાં સૌથી વધુ 7 ઈંચ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ શાનદાર એન્ટ્રી કરી છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આજ રાજ્યમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ બોટાદ જિલ્લાના બરવાળામાં 7.01 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઈંચ, બોટાદમાં 5.43 ઈંચ,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અચાનક 13 IAS અધિકારીની કરી બદલી, જોઈ લો યાદી?
ગાંધીનગરઃ રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ બદલીઓમાં અશ્વિની કુમારને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી ક્રીડા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં…
- વડોદરા
વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ જમીન ધસી પડી, વાહનો ખૂપ્યા
વડોદરાઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી હવે વડોદરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોકે, શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ સ્માર્ટ સિટીની પોલ ખૂલી હતી. વડોદરાના અકોટા ખાતે જમીન ધસી પડવાનો બનાવ બન્યો હતો, જ્યારે અલકાપુરીમાં રોડ બેસી ગયો હતો. ઉપરાંત,…
- આપણું ગુજરાત
કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા
ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદર સીટની 19મી જૂનના યોજાનારી પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી શમી ગયા હતા. આ બંને સીટ પર ચૂંટણીનો જંગ વધારે રોચક રહેશે. ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી (આપ) અને શંકરસિંહ વાઘેલાના પક્ષે…
- ભરુચ
ભરૂચ-અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી ઝડપાયા
ભરૂચઃ ગુજરાતમાં ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન શરૂ છે. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી કરી હતી પોલીસે શહેરના ઉંડાઇ, મહંમદપુરા અને અંકલેશ્વર જીઆઇડીસીના વિસ્તારમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકને પકડ્યા હતા. પોલીસ દ્વારા…
- નેશનલ
અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રાના સમગ્ર રુટને નો- ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ 03 જુલાઈથી યોજાનારી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તેમજ અમરનાથ યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહલગામ અને બાલતાલ રુટ પર હવાઈ ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ…
- નેશનલ
એર ઇન્ડિયાની દશા માઠી બેઠી, 12 કલાકમાં બીજી ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ પરત એરપોર્ટ પર લાવવામાં આવી
નવી દિલ્હીઃ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા ડ્રીમલાઈનરની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. હોંગકોંગથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. આ…