- જૂનાગઢ

જૂનાગઢમાં ‘પરવીન બાબીનો ડેલો’ ગાયબ! 200 વર્ષ જૂની હેરિટેજ હવેલી કોણે તોડી? રહસ્ય અકબંધ
જૂનાગઢઃ શહેરમાં પરવીન બાબીના પરિવારની 200 વર્ષ જૂની હેરિટેજ હવેલીના ડિમોલિશન અંગે રહસ્ય ઘેરાયું છે. જૂનાગઢના દિવાન ચોકમાં આવેલી આ વિશાળ હવેલી ‘પરવીન બાબીનો ડેલો’ તરીકે જાણીતી હતી અને ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતી. જોકે, થોડા દિવસો…
- અમદાવાદ

પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા ગુજરાત હાઈ કોર્ટ લાલઘૂમ, AMCને બોટલ ક્રશિંગ મશીન લગાવવા આપ્યો આદેશ
અમદાવાદઃ પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવા ગુજરાત હાઈ કોર્ટની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણીની બોટલો ક્રશ કરવા અને નિયમો મુજબ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે રિવર્સ પ્લાસ્ટિક વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે મહાનગરપાલિકાના બજારોને પ્લાસ્ટિક ફ્રી બનાવવાની…
- આમચી મુંબઈ

BMCના તમામ વોર્ડના પરિણામ થયા જાહેર, રાજ ઠાકરેની MNS ઓવૈસીના AIMIMથી પણ રહી પાછળ
મુંબઈઃ BMCના 227 વોર્ડના ચૂંટણી પરિણામ જાહેર થઈ ચુક્યા છે. ભાજપે આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને ઈતિહાસ રચ્યો હતો. જ્યારે મહાયુતિ ગઠબંધન (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના)એ સ્પષ્ટ બહુમતી મેળવી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ઓવૈસીની…
- ભુજ

કચ્છ સરહદે 4.1ની તીવ્રતાનો ભૂકંપ: ખાવડાથી 55 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: કચ્છની અશાંત ધરતીના પેટાળમાં વધી ગયેલી સીસ્મિક એક્ટિવિટીને પગલે રીતસરનો ગભરાટ ફેલાયો છે. ગત ૨૬મી ડિસેમ્બરના કચ્છને ધ્રુજાવનારા 4.6ની તીવ્રતાના ભૂકંપ બાદ આજે મધ્યરાત્રીના 1.22 કલાકે ભુજ તાલુકાના ખાવડા નજીકની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રણમાં ભેદી ધડાકા…
- જૂનાગઢ

ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકાયું, ગોપાલે કહ્યું- અમે એવું તે શું ખોટું કર્યું છે કે….
જૂનાગઢઃ વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકાયું હતું. જામનગર બાદ હવે જૂનાગઢના માળિયાહાટીનામાં જૂતું ફેંકાયું હતું. આપની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા સંબોધન કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. સદનસીબે જૂતું ગોપાલ ઈટાલિયાના પગમાં…
- નેશનલ

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી, જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન
અમદાવાદ/નવી દિલ્લીઃ ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આ દરમિયાન ફરી એક વખત હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભર શિયાળે માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન…
- Uncategorized

અનંત અંબાણી ગુજરાતના આ ખ્યાતનામ તીર્થધામમાં 5 વર્ષ સુધી તિથી ભોજન કરાવશે
અંબાજીઃ અનંત અંબાણી ગુજરાતના ખ્યાતનામ તીર્થધામ અંબાજીમાં 5 વર્ષ સુધી તિથી ભોજન કરાવશે. આ અંગેની જાહેરાત રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા એક્સ પર કરી હતી. પરિમલ નથવાણીએ પોસ્ટ કરીને લખ્યું, તેમણે પોતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર…
- આમચી મુંબઈ

BMC ચૂંટણી પરિણામને લઈ શાઈના એનસીએ ઠાકરે બ્રધર્સને માર્યો ટોણો, કહ્યું- વર્ક ફ્રોમ હોમ કરો
મુંબઈઃ BMCના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. બીએમસીમાં ભાજપ ગઠબંધન 118 સીટ પર આગળ ચાલી રહ્યું છે, ઠાકરે બ્રધર્સને 69 સીટ મળી રહી છે. કોંગ્રેસને 12 સીટ મળી શકે છે. આ દરમિયાન શિવસેના નેતા શાઈના એનસીએ વિપક્ષ દ્વારા લગાવવામાં…
- આમચી મુંબઈ

ભાષાકીય વિવાદોની નીકળી હવા: રેખા યાદવે BMC ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, રચ્યો નવો ઈતિહાસ
મુંબઈઃ BMCના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. મુંબઈમાં મરાઠી વિરુદ્દ ઉત્તર ભારતીય વિવાદ સમયાંતરે સામે આવતો રહે છે. આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદના નેતૃત્વ હેઠળની શિવસેનાના ઉમેદવાર રેખા યાદવે દહિસરના વોર્ડ નંબર 1થી ઐતિહાસિક જીત મેળવી છે.…









