- અમદાવાદ

માવઠાને લઈ સરકારે ખેડૂતો માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો નુકસાન અટકાવવા શું કરશો?
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી તા. ૦૧ નવેમ્બર સુધી ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા વાદળછાયા વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને, ખેડૂતોને તેમના પાકના રક્ષણ માટે કેટલીક તકેદારીના પગલાં લેવા માટે ખેતી નિયામકની…
- સુરત

સુરતમાંથી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી અને પરપ્રાંતીયો વતન જતાં પાણીના વપરાશમાં થયો તોતિંગ ઘટાડો
સુરતઃ દિવાળીના વેકેશનને લઈ સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો વતન જતાં પાણીનો વપરાશ પણ ઘટ્યો હતો. દિવાળી દરમિયાન સાફ-સફાઈના કારણે પાણીનો રોજિંદો વપરાશ 1631 એમ.એલ.ડી. પર પહોંચી ગયો હતો. જોકે, હાલમાં આ વપરાશ ઘટીને 1546 એમ.એલ.ડી. પર આવી ગયો હતો. હજી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં પણ મતદાર યાદી સુધારાશેઃ ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી…
અમદાવાદઃ રાજ્યમાં થોડા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે. રાજ્યમાં પણ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવી શકે છે. કેન્દ્રીય ચૂંટણીપંચ ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો મુજબ, રાજ્યમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન…
- આપણું ગુજરાત

નળ સરોવરનો જામશે માહોલઃ ડિસેમ્બરથી બોટિંગ શરૂ થવાની સંભાવના…
અમદાવાદઃ ગુજરાતના ગૌરવ સમાન અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ તરીકે ખ્યાતિ પામેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનની બરાબર મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે શિયાળાની ઋતુ અને વેકેશનની મજા માણવા દૂર-દૂરથી આવતા હજારો પ્રવાસીઓને ઘોર…
- અમદાવાદ

સોલર રૂફટોપ ક્રાંતિ: પીએમ સૂર્ય ઘર યોજનામાં 27 ટકા હિસ્સા સાથે ગુજરાત દેશમાં મોખરે
ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ અને રાજસ્થાન – પાંચ રાજ્યો પીએમ સૂર્ય ઘર યોજનામાં સંયુક્ત 75 ટકા હિસ્સો અમદાવાદ: સરકાર દ્વારા લોકો માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. પીએમ સૂર્ય ઘર મફળ વીજળી યોજના હેઠળ સોલર અપનાવવા ગુજરાત અગ્રેસર છે.…
- જૂનાગઢ

જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુંઃ 2000થી વધુ બોટ પરત બોલાવવામાં આવી
જૂનાગઢઃ અરબ સાગરમા ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રનો દરીયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું હતું.અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર એક નંબર સિગ્નલ હટાવી ભયજનક 3 નંબર સિગ્નલ લગાવાયું હતું. તેમજ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી હતી. દરિયામાં 20 ફૂટ જેટલાં…
- અમરેલી

ટેકાના ભાવે ખરીદીની સ્પષ્ટતા નહીં: અમરેલીના ખેડૂતો મગફળી ઓછા ભાવે વેચવા મજબૂર
અમરેલીઃ રાજ્ય સરકાર દ્વારા 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કેટલી મગફળી ખરીદવી તેની સ્પષ્ટતા કરી નથી, જેને લઈ અમરેલી જિલ્લામાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા અને ઓછા ભાવે વેચવા મજબૂર બન્યા હતા. સરકારે…
- અમદાવાદ

અમદાવાદમાં લાભ પાંચમથી ભાજપ 15 દિવસ સ્નેહ મિલન યોજશેઃ પ્રદેશ પ્રમુખ હાજર રહેશે
અમદાવાદઃ રાજ્યમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. જે મુજબ લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે અને વોર્ડ મુજબ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવશે.…
- અમદાવાદ

ગુજરાતમાં કારતકમાં જામ્યો અષાઢી માહોલ, 25 તાલુકામાં વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું થતા ધરતીપુત્રોની ચિંતા વધી હતી. અમરેલી, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયાં હતા અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. સ્ટેટ…
- સુરત

સુરતમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસનો ખાસ એક્શન પ્લાન
સુરતઃ શહેરમાંથી દિવાળી અને છઠ્ઠના પર્વને લઈ સૌરાષ્ટ્રવાસીઓ સહિત ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં વતન પહોંચ્યા છે. જેના કારણે હાલ સુરત ભેંકાર લાગી રહ્યું છે. આ સ્થિતિમાં ચોરી-લૂંટની ઘટના અટકાવવા પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત સુરત મુખ્યાલય…









