- સુરત
સુરતમાં ડબલ સ્યુસાઈડઃ અલથાણમાં માતા-પુત્રએ 13મા માળેથી મોતની છલાંગ લગાવી
સુરતઃ શહેરમાં વધુ એક આપઘાતની ઘટના બની હતી. અલથાણ વિસ્તારમાં એક મહિલાએ તેના પુત્રને 13મા માળેથી ફેંક્યા બાદ પોતે પણ કૂદી પડી હતી. જેના કાણે બંનેના કમકમાટીભર્યા મોત થયા હતા. માતા-પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ દૂર…
- ખેડા
ખેડામાં ધો. 6માં ભણતી વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી, વાલીઓમાં ચિંતા
ખેડાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધો.6માં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિનીઓ એક સાથે બીમાર પડી હતી. તમામ વિદ્યાર્થિનીઓને એક સાથે જ ઝાડા-ઉલટી અને ગભરામણ જેવી ફરિયાદ થઈ હતી. શાળા દ્વારા વિદ્યાર્થિનીઓને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. શું…
- ગાંધીનગર
બોઈલર નિરીક્ષણ ફી થકી સરકારને રૂ. ૩૬ કરોડથી વધુની આવક પણ થઈ
ગાંધીનગરઃ ગુજરાત આજે અનેક મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોનું હબ છે. આ ઉદ્યોગોમાં વપરાતા બોઇલરોના ઉપયોગ દરમિયાન એક્સપ્લોઝન-વિસ્ફોટની ઘટના અટકાવીને જાનમાલ-મિલકતનું રક્ષણ કરવા રાજ્ય સરકારનો ટેકનોક્રેટ વિભાગ એટલે ‘બોઇલર તંત્ર’. શ્રમ આયુક્તની સીધી દેખરેખ હેઠળ ચાલતા આ બોઇલર તંત્ર દ્વારા અત્યારસુધીમાં રાજ્યમાં નોંધાયેલા…
- અમદાવાદ
ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ 1.08 લાખ કરોડને પાર, જૂન કવાર્ટરમાં થયો 17 ટકાનો વધારો
અમદાવાદઃ વિદેશમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. એનઆરઆઈ દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં ડિપોઝિટ કરાવે છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 16.97 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એનઆરઆઈ ડિપોઝિટ્સ…
- નેશનલ
22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST દર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી રદ; જાણો શું સસ્તું-મોંઘુ થશે…
નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે 12 અને 18 ટકા સ્લેબ ખતમ કર્યા હતા. તેના સ્થાને 5 અને 18 ટકાના નવા સ્લેબ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. જ્યારે સ્પેશિયલ સ્લેબમાં 40 ટકા જીએસટી ચૂકવવો પડશે.…
- અમદાવાદ
ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની જામીન અરજી હાઇ કોર્ટે ફગાવી…
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા ખ્યાતિ કૌભાંડના મુખ્ય આરોપી અને હોસ્પિટલના સીઈઓ કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈ કોર્ટે બુધવારે ફગાવી દીધી હતી. હોસ્પિટલ દ્વારા દર્દીઓને કેમ્પના બહાને બોલાવીને તેમના પરિવારજનોની જાણ બહાર જ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સર્જરી…
- રાજકોટ
રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત નહીંઃ પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
રાજકોટઃ શહેર પોલીસ દ્વારા 8 સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ પ્રધાન ગોવિંદભાઇ પટેલે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને પત્ર લખી હેલ્મેટ કાયદો શહેરી વિસ્તારમાં લાગુ કરવામાં ન આવે અને શહેર બહાર હાઇ-વે…
- ગીર સોમનાથ
શ્રાવણ મહિનામાં વિશ્વના 50થી વધુ દેશોના 18.32 કરોડ ભકતોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કર્યા
સોમનાથઃ શ્રાવણ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળો ઉમટ્યા હતા. 50થી વધુ દેશોના 18.32 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના ઓનલાઇન દર્શન કર્યા હતા. શ્રાવણ માસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના રૂબરુ દર્શન માટે પધાર્યા હતા.…
- ગાંધીનગર
ગુજરાતમાં ત્રણ મહિનામાં લાખો ફરિયાદીને પોતાના કેસનું અપડેટ SMSથી આપવામાં આવ્યું, નાગરિકોને થાય છે આ ફાયદા
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ત્રણેક માસ પહેલા I-PRAGATI (Intelligent Progress Reporting and Grievance Addressing through Technology…
- ભાવનગર
ભાવનગર સિવિલના રેસિડેન્ટ ડૉકટરે આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર
ભાવનગરઃ શહેરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. તબીબને સ્ટુડન્ટને ગંભીર હાલતમાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, તેની પાસેથી માતા-પિતાને સંબોધીને લખેલી ચિઠ્ઠી…