- રાજકોટ
રાજકોટમાં આવતીકાલે જામશે મેળાનો રંગ,ગ્રાઉન્ડના માર્ગો 10 ફૂટ પહોળા કરવામાં આવ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાજકોટના લોકમેળાનો રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે સાંજથી પ્રારંભ થશે. જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાની તૈયારીઓને તંત્ર દ્વારા બુધવારે આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ લોકમેળાનું ઉદ્ઘાટન જીલ્લાના પ્રભારી પ્રધાન રાઘવજીભાઈ પટેલના હસ્તે થશે. લોકમેળાનો પ્રારંભ…
- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં દેવાયત ખવડની બબાલ મુદ્દે શું થયો મોટો ખુલાસો?
ગીર સોમનાથઃ જાણીતા કલાકાર દેવાયત ખાવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામે દેવાયત ખવડે બબાલ કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે બબાલ મામલે ખુલાસો થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દેવાયત ખવડની બુકાની ખુલી…
- આપણું ગુજરાત
ગુજરાત પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યમાં સિઝનનો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસની ગતિ ધીમી પડી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.62 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 65.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, પૂર્વ મધ્યમાં 66.68 ટકા, સૌરાષ્ટ્રમાં 56.70 ટકા…
- અમદાવાદ
અમદાવાદના નહેરૂનગરમાં હિટ એન્ડ રનઃ કસ્ટડીમાં આરોપીને મારનારા મૃતકના પરિવારજનો સામે પોલીસે શું કરી કાર્યવાહી?
અમદાવાદઃ નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ કારે BRTS કોરિડોર પાસે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકના મોત થયા હતા. આ અકસ્માત બાદ ફરાર થયેલા કારચાલક રોહન સોનીએ પોલીસ સમક્ષ…
- મહેસાણા
મહેસાણામાં પણ ખેતીવાડી માટે ૧૦ કલાક વીજળી મળશે, ૮૭.૪૮ ટકામાં કૃષિ પાકોનું વાવેતર
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય પ્રધાન મંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં વીજળી સંદર્ભે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગત્ કેબિનેટ બ્રિફિંગમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને ૮ની જગ્યાએ ૧૦ કલાક…
- વડોદરા
વડોદરા એસટી વિભાગને રક્ષાબંધન ફળીઃ 22 લાખથી વધુ આવક થઈ…
વડોદરાઃ એસટી વિભાગને રક્ષાબંધનનો તહેવાર ફળ્યો હતો. વડોદરા એસટી વિભાગને 22 લાખની આવક થઈ હતી. 4 દિવસમાં 372 એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. 19 હજાર મુસાફરોએ લાભ લીધો હતો. મળતી વિગત પ્રમાણે, રક્ષાબંધન પર મુસાફરોની ભીડને ધ્યાનમાં લઇ 7…
- સુરત
સુરત પોલીસ એક્શનમાં: 110 ગુનેગારોને બોલાવી સુધરી જવાની ચેતવણી આપી
સુરતઃ શહેરમાં આવનારા તહેવારો દરમિયાન ગુનાખોરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ હતી. શહેરના ઝોન-1 વિસ્તારના પુણા, વરાછા, કાપોદ્રા, સરથાણા, સારોલી અને લસકાણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા 110 ગુનેગારને પોલીસે બોલાવ્યા હતા અને સુધરી જવાની ચેતવણી આપવામાં આવી હતી.પોલીસે આ ગુનેગારોને…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસને મળ્યું ‘ડીપ ટ્રેકર વ્હીકલ’: પોલીસ હવે ‘પાણી’માં પણ ક્રાઇમ સોલ્વ કરશે!
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષામાં નવા આયામો ઉમેરી રહી છે. આ દિશામાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું હતું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કોરોનાની અસર: ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર ૨૦૨૧માં નોંધાયો…
અમદાવાદઃ કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા હતા. જોકે, મહામારીનો સૌથી મોટો પ્રકોપ ૨૦૨૦માં હતો, પરંતુ તે પછીના વર્ષ ૨૦૨૧માં છેલ્લા ૨૪ વર્ષમાં સૌથી ઓછો જન્મદર નોંધાયો હતો. ૧૯૯૮થી ૨૦૨૨ સુધીના ડેટામાં ૨૦૨૧માં સૌથી ઓછી સંખ્યામાં નોંધાયેલા જન્મ ૧૦,૨૧,૩૬૨…
- આપણું ગુજરાત
PM Modi ફરી આવશે ગુજરાતઃ માદરે વતન વડનગર અને બેચરાજીની લેશે મુલાકાત
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 24-25 ઓગસ્ટે વડનગર અને બેચરાજીની મુલાકાત લેશે. રાત્રિ રોકાણ દરમિયાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાઓ સાથે બેઠકની શક્યતા છે. પીએમ મોદી માદરે વતન વડનગર અને બેચરાજીની પણ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન…