- આપણું ગુજરાત
રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના કર્મચારીઓ માટે રજાના જાહેર થયા નવા નિયમો: મળશે મેડિકલ અને ખાસ રજા
ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યની ૩૫૭ ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં…
- વડોદરા
વડોદરામાં ગટરના ખુલ્લા નાળામાં પડવાથી કિશોરનું મોત, જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ…
વડોદરાઃ શહેરમાં એક કરૂણ ઘટના બની હતી. ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસેના ગટરના નાળામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, પરિસ્થિતિ ગંભીર જણાતા તુરંત પોલીસને અને…
- અમદાવાદ
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સનું મહાકૌભાંડ: 1000થી વધુ લોકો ભોગ બન્યા
અમદાવાદ: શહેરમાં 1000થી વધુ નાગરિકો પ્રોપર્ટી ટેક્સ કૌભાંડનો ભોગ બન્યા હતા. આ કૌભાંડ શહેરમાં બધા ઝોનમાં થયું હતું, પરંતુ સૌથી વધુ ગંભીર અસર પશ્ચિમ ઝોનમાં જોવા મળી હતી. કૌભાંડના કારણે 1,000 થી વધુ મિલકત માલિકો, જેમણે તેમના લેણાં પહેલેથી જ…
- ગીર સોમનાથ
સોમનાથ કોરિડોર વિવાદ વકર્યો: અસરગ્રસ્તોએ ‘મકાનના ભોગે કોરિડોર નથી જોઈતો’ના નારા લગાવ્યા…
ગીર સોમનાથઃ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો હતો.પ્રભાસ પાટણ સોમનાથ મંદિરનો કોરિડોર બનાવી વિકાસ કરવાનો વિશાળ પ્રોજેક્ટ આગામી દિવસોમાં આવશે. જેના અનુસંધાને 384 મકાનો સંપાદિત થશે.પરંતુ આ અંગે સંપાદિત થનાર મકાનો અને ગેસ્ટ હાઉસ ની વળતરરૂપે…
- અમદાવાદ
ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 થી 12ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના સિદ્ધાંતોનો સમાવેશ
અમદાવાદ: આ શૈક્ષણિક વર્ષથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના મૂલ્ય આધારિત પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં બે-બે…
- રાજકોટ
ગુજરાત સરકારે વધારે ખર્ચ બતાવતાં રાજકોટમાં મેટ્રો રેલ વિલંબમાં: લોકસભામાં સરકારની કબૂલાત
રાજકોટ/નવી દિલ્હીઃ લોકસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ ગુજરાતમાં રેલ પરિયોજનાઓ અંગેનો પ્રશ્ન પૂછ્યો હતોતેમણે ) ગુજરાતમાં ચાલી રહેલી/બાકી/પ્રસ્તાવિત રેલ પરિયોજનાઓની વિગતો શું છે? રહેણાંક વિસ્તારો અને હરિયાળીને નુકસાન ન થાય અને આ પરિયોજનાઓથી ગુજરાતના પર્યાવરણ…
- ગાંધીનગર
માછીમારો માટે ખુશખબર, સરકારે OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં કર્યો આટલો વધારો
ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર સંદીપકુમાર અને કિશોરભાઈ કુહાડા સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના…
- રાજકોટ
રાજકોટ ભાજપમાં ભડકોઃ આમંત્રણ પત્રિકામાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના નામની બાદબાકી
રાજકોટઃ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં નહીં આવે તે પ્રકારનો નિર્ણય રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.. રામભાઈ મોકરીયાના વાણી વર્તન અંગે શહેર ભાજપમાં ફરિયાદો ઉઠ્યા…
- મહેસાણા
મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં કોનો થયો વિજય? પ્રથમ વખત બની આ ઘટના…
મહેસાણાઃ મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં વિશ્વાસ પેનલની જીત થઈ હતી. વિકાસ પેનલને ટક્કર આપી વિશ્વાસ પેનલે બાજી મારી હતી. સમગ્ર મામલે જીત મેળવ્યા બાદ પેનલના ડિરેક્ટર દ્વારા એપોલોથી અર્બન બેન્ક સુધી ડી.જે ના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી…