- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન: અમદાવાદ સહિત 4 મહાનગરમાં યોજાશે 3 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા પણ તા. આઠથી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ રમતગમત અને યુવક સેવા રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓને માળખાકીય સુવિધાઓ માટે ₹1.50 કરોડ સુધીની સહાય
ગાંધીનગરઃ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન…
- સુરત
ખાડાની મોકાણઃ સુરતમાં ત્રણ વર્ષમાં 18,000થી વધુ ખાડા પૂર્યાં
સુરત: દર ચોમાસામાં સુરતના રસ્તાઓની ખરાબ હાલતથી લોકોમાં ભારે રોષ અને વિરોધ જોવા મળે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડાઓ મુજબ, શહેરમાં ખાડા રિપેરિંગનું કામકાજ મોટા પાયે થઈ રહ્યું છે, જે રસ્તાઓના નબળા બાંધકામની ગુણવત્તા દર્શાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં…
- અમદાવાદ
અમદાવાદમાં ₹ ૨ કરોડના ‘તરતા સોના’ સાથે એક શખ્સ ઝડપાયો, જાણો વિગત…
અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્પર્મ વ્હેલ માછલીની ઊલટી, એટલે કે એમ્બરગ્રીસ સાથે એક શખસની ધરપકડ કરી હતી. આ દુર્લભ ‘તરતા સોના’ તરીકે ઓળખતી ઊલટી (એમ્બરગ્રીસ)નો બે કિલોનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત બે કરોડથી વધુ થયા છે.…
- અમદાવાદ
અમદાવાદમાં નવા ટીપી રોડ ખોલવા 8,767 મકાનો પર બુલડોઝર ફરવાની શક્યતા…
અમદાવાદઃ શહેરમાં 8,767 મકાનો પર ગમે ત્યારે બુલડોઝર ફરે તેવી આશંકા છે. આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદમાં વસ્તી અને વાહનોની સંખ્યા વધતા નવા ટાઉન પ્લાનિંગ (ટીપી) રોડ ખોલવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ…
- રાજકોટ
રાજકોટના લોકમેળામાં જામશે રંગ, 15 લાખથી વધુ લોકો આવશે તેવો અંદાજ…
રાજકોટઃ રાજકોટના લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 14 થી 18 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે. જેમાં સૌરાષ્ટ્રમાંથી અંદાજે 15 લાખથી વધુની લોકો ઉમટવાની શક્યતા છે. તંત્ર દ્વારા…
- અમરેલી
અમરેલી: રાજુલામાં SBI બેંકમાં ધોળા દિવસે ₹1.50 લાખની ચોરીથી ચકચાર…
અમરેલીઃ રાજુલામાં આવેલી સ્ટેટ બેંકમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની હતી. મુખ્ય બજારમાં આવેલી આ બેંકના કેશ કાઉન્ટરની ઓફિસમાં બે અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. બેંક ધમધમતી હતી તે સમયે આ બંને શખ્સોએ કેશ કાઉન્ટરમાંથી પાંચસોના દરની ત્રણ બંડલ…
- વડોદરા
વડોદરામાં પ્રથમવાર જોવા મળ્યો પીળો કાચબો, ગુજરાતનો હોઈ શકે છે પ્રથમ કેસ
વડોદરાઃ વડોદરાના ચિખોદ્રા ગ્રામ્ય હદમાં આજરોજ બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ (Lissemys punctata) જોવા મળ્યો હતો. જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો હતો. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર: આ ૧૧ જિલ્લાઓમાં મળશે ૧૦ કલાક વીજળી
ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરીકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને…