- અમદાવાદ
અમદાવાદની ગગનચુંબી ઇમારતો પર આગનું જોખમ, ૩૦૦થી વધુ ઇમારતો પાસે માન્ય ફાયર NOC નથી
અમદાવાદઃ રાજ્યમાં 27 લોકોનો ભોગ લેનારી રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, છતાં ફાયર સેફ્ટીના અમલ અંગે બેદરકારી જોવા મળી રહી છે. અમદાવાદમાં 309 ઊંચી ઇમારતો પાસે માન્ય ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ જ નથી. અમદાવાદ…
- અમદાવાદ
ગુજરાતની હવા ઝેરી બની, 53 દિવસ શ્વાસ લેવામાં મુશ્કેલી
અમદાવાદ: નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતની હવા વધુ ઝેરી બની હતી. વાયુ પ્રદૂષણના વધતા સ્તરને કારણે, રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર નકારાત્મક અસરો થઈ રહી છે. આ પ્રદૂષણના મુખ્ય કારણોમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક પ્રદૂષણ, બાંધકામના સ્થળોએથી ઉડતી ધૂળ અને…
- આપણું ગુજરાત
ગુજરાત ATSની વધુ એક મોટી સફળતા: બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા…
અમદાવાદઃ ગુજરાત એટીએસે બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. એટીએસએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર…
- સુરત
સાયણ સુગર ફેક્ટરીને ઇન્કમ ટેક્સની નોટિસ: રાજકારણમાં ગરમાવો, જાણો શું છે મામલો?
સુરતઃ ઓલપાડ તાલુકાની કાર્યરત ઘી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગેની નોટિસ મળી હતી. જેને લઈ સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન…
- નેશનલ
વિવાદોમાં ઘેરાયા ભાજપના બે સાંસદ: નિશિકાંત દુબે અને મનોજ તિવારી સામે FIR, જાણો શું છે મામલો…
નવી દિલ્હીઃ દેવઘરના વિશ્વ પ્રસિદ્ધ બાબા બૈદ્યનાથ ધામ મંદિરમાં નિયમોનું ઉલ્લંઘન કરવા અને બળજબરીપૂર્વક ગર્ભગૃહમાં પ્રવેશ કરવાના આરોપમાં ગોડ્ડાના ભાજપ સાંસદ ડો. નિશિકાંત દુબે અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી સહિત અનેક લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.. પાંડા ધર્મ…
- આપણું ગુજરાત
ગુજરાતી NRI સાવધાન: ભારતમાં મિલકત વેચતા પહેલા ટેક્સના નવા નિયમો જાણી લો, નહીંતર લાગશે મોટો ફટકો…
અમદાવાદ: 23 જુલાઈ, 2024 પછી ભારતમાં સ્થાવર મિલકત વેચનાર બિન-નિવાસી ભારતીયો (NRIs)ને આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે અણધાર્યો ટેક્સનો આંચકો લાગી રહ્યો છે. બજેટમાં લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) ટેક્સના માળખામાં થયેલા ફેરફારોને કારણે ઘણા NRIsએ હવે નોંધપાત્ર રીતે વધુ…
- ગાંધીનગર
રક્ષાબંધન: બહેને ભાઈને આપી કિડની, રક્ષાના વચન સાથે આપ્યું નવજીવન…
અમદાવાદ :તા. 8 ઓગસ્ટ, 2025: 9 ઓગસ્ટે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. રક્ષાબંધનને લઈ ઘણી જાણીતી કથાઓ છે. ભારતમાં ભાઈ બહેનની અને બહેન ભાઈની હરહંમેશથી રક્ષા કરતા આવ્યા છે. આધુનિક અને મોડર્ન ગણાતી એકવીસમી સદીમાં પણ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને…
- વડોદરા
2000થી વધુ સાપને બચાવનાર યુવકનો કાળ સાપ જ બન્યો, સર્પદંશથી કરુણ મોત
વડોદરાઃ શિનોર તાલુકાના અવાખલ ગામે ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધુ હતું, પરંતુ આ દરમિયાન ચૂક થતાં સાપે રેસ્ક્યુઅરના હાથ પર દંશ માર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108…
- બનાસકાંઠા
કર્ણાટકથી 45 લાખની ચાંદીની લૂંટ કરી ભાગેલા ચાર આરોપીઓ પાલનપુરથી ઝડપાયા, જાણો વિગત
બનાસકાંઠાઃ કર્ણાટકના મૈસુરમાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ બનાસકાંઠામાં ઉકેલાયો હતો. ગત મહિને મૈસુરમાં એક ફેક્ટરીમાંથી અંદાજે 30 કિલો ચાંદીની લૂંટ થઈ હતી. આ લૂંટમાં બનાસકાંઠાના શખ્સો સંડોવાયેલા હતા. લૂંટારાઓએ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડને બંદૂક બતાવી બંધક બનાવીને 45 લાખથી વધુની કિંમતની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં અછતવાળા જિલ્લાઓમાં ખાતર મોકલવાનો નિર્ણયઃ જુવારના વાવેતરમાં ફટકો
ગાંધીનગરઃ રાજ્યના વિવિધ જિલ્લામાં ખાતરના વધતા ભાવ વચ્ચે અછત ઊભી થવાના અહેવાલ વચ્ચે હવે કેન્દ્રમાંથી આવેલા નવા જથ્થામાંથી ખાતર ખેડૂતોને મોકલાશે. અછતવાળા જિલ્લાઓમાં ખાતરને પ્રાથમિકતા આપવામાં આવશે. રોજ આઠથી 10,000 મેટ્રિક ટન જથ્થો કેન્દ્રમાંથી મળશે. ખાતર માટે તૈયાર કરેલા કંટ્રોલ…