- અમદાવાદ

ખારીકટ કેનાલનું નવસર્જન! અમદાવાદને મળશે નવો ઓપ, 8 તબક્કામાં થશે બીજા તબક્કાનું કામ
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં પસાર થતી ખારીકટ કેનાલ પર 22.41 કિમીના બીજા તબક્કાના ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 1061.43 કરોડનો ખર્ચ થશે. જે માટે કોંકણ રેલવે કોર્પોરેશન લિ.ને કામ સોપવામાં આવશે. કંપની દ્વારા 10 વર્ષ સુધી કેનાલ પર બનાવવામાં આવનારા રસ્તા…
- નેશનલ

કફ સિરપથી બાળકોના મોત બાદ સરકારે લીધો આ મોટો નિર્ણય
નવી દિલ્હીઃ કફ સિરપથી બાળકોના મોત બાદ સફાળી જાગેલી સરકારે મોટો નિર્ણય કર્યો હતો. હવેથી મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિપર નહીં મળે. મેડિકલ સ્ટોર ધારકોએ પણ પ્રિસ્ક્રિપ્શનનો રેકોર્ડ રાખવો પડશે તેમજ કફ સિરફ અને ક્વોલિટી કંટ્રોલના કડક…
- નેશનલ

કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની આજે થશે બેઠક, મડાગાંઠનો આવી શકે છે ઉકેલ
બેંગલુરુઃ કર્ણાટક કોંગ્રેસનો વિવાદ હવે શાંત પડી રહ્યો હોય તેમ લાગે છે. હાઈકમાન્ડના આદેશ બાદ કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારને નાસ્તા માટે આમંત્રણ આપ્યું છે. મુખ્ય પ્રધાન નિવાસ સ્થાને બંનેની બેઠક થશે. સિદ્ધારમૈયાએ કહ્યું, પાર્ટી…
- વલસાડ

ધરમપુરમાં ચિંતન શિબિરના બીજા દિવસે શું થઈ ચર્ચા?
વલસાડઃ રાજ્ય સરકાર દ્વારા ધરમપુરના શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી 12મી ‘ચિંતન શિબિર-2025’ના દ્વિતીય દિવસે ભારતના આર્થિક વિકાસ અને સરકાર દ્વારા સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપતા કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી.સોમનાથને જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચે સમન્વય…
- નેશનલ

મોદીનો હુંકારઃ કોઈ હુમલાની કોશિશ કરશે તો અમારું સુદર્શન ચક્ર તેને ખતમ કરી નાંખશે
PM મોદીએ વિશ્વ ગીતા પરાયણ કાર્યક્રમમાં ભાગ લીધો; કહ્યું: અમારી ‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિ શ્રી કૃષ્ણના શ્લોકોથી પ્રેરિત નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના કર્ણાટક પ્રવાસે છે. ઉડ્ડુપીમાં જગદ્ગુરુ શ્રી શ્રી સુગુણેન્દ્ર તીર્થ સ્વામીજીએ વિશ્વ ગીતા પર્યાય-લક્ષ્ય…
- અમદાવાદ

પોલીસની નવી ઝુંબેશ: દંડ ન ભરનારા વાહનચાલકોના ઘરે હવે ‘ખાસ મહેમાન’ આવશે!
અમદાવાદઃ શહેરના વાહનચાલકો માટે કામના સમાચાર છે. 10થી વધુ મેમો ન ભરનારાના ઘરે જઈ પોલીસ દંડ વસૂલશે. 83 હજાર લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરીને 10 કે તેથી વધુ ઇ મેમો મેળવનારાના…
- દ્વારકા

બ્લૂ ફ્લેગ શિવરાજપુર બીચે બનાવ્યો રેકોર્ડ: 2 વર્ષમાં ઉમટ્યા 13.5 લાખ પ્રવાસીઓ
દ્વારકા: શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2023 અને 2024માં 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુર…
- સુરત

સુરતની જાણીતી ડાયમંડ કંપનીએ મજૂરી ઘટાડાતાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા ને પછી..
સુરતઃ શહેરની ઓળખસમાન હીરા ઉદ્યોગ હાલ મંદીના વમળમાંથી પસાર થઈ રહ્યો છે. ઇચ્છાપોર સ્થિત જાણીતી કંપનીમાં રત્ન કલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં ઘટાડો થતાં 100થી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, વિવાદ વધતા મેનેજરે…
- અમદાવાદ

અમદાવાદના આ ત્રણ બ્રિજ આવતીકાલે રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદઃ શહેરમાં હાલ વિવિધ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શહેરના વધુ ત્રણ બ્રિજ આવતીકાલે રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ગાંધી બ્રિજ, કેડિલા બ્રિજ અને શાહીબાગ અંડરપાસની મેન્ટેનન્સની કામગીરીના કારણે આ ત્રણેય બ્રિજ 39 નવેમ્બરે…
- ગાંધીનગર

ગુજરાતમાં 30 નવા સ્થળોએ શરૂ થશે ‘મંગલમ કેન્ટીન’, સખી મંડળની મહિલાઓને દર મહિને થશે 50 હજાર સુધીની આવક
ગાંધીનગરઃ રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ સંચાલિત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ-GLPC તમામ જિલ્લાઓમાં મહિલા સ્વસહાય જૂથો-સખી મંડળોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. જે અંતર્ગત ’હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સૂત્રને સાર્થક કરતી અને મહિલાઓના સશક્તિકરણ-રોજગાર માટે…









