- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામના આપ્યા સંકેતઃ હમાસને આપી ખતરનાક ધમકી
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ ટ્રૂથ પર પર સંઘર્ષવિરામ થવાની સંભાવનાનો સંકેત આપ્યો હતો. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે ઈઝરાયલ 60 દિવસના યુદ્ધવિરામ કરવા પર…
- અમરેલી
અમરેલીમાં સાવજનો આતંકઃ ખાંભાના ગામમાં સિંહણે વાછરડાનો કર્યો શિકાર, ઘટના સીસીટીવીમાં કેદ
અમરેલીઃ સૌરાષ્ટ્રમાં સિંહોની વસ્તી ગણતરીમાં ગીર કરતાં અમરેલી જિલ્લામાં સાવજની સૌથી વધુ સંખ્યા હોવાનું સામે આવ્યું હતું. ખાંભાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સેંકડો સિંહણે તરાપ મારી શિકારને દબોચ્યો હતો. શેરીમાં બેઠેલા વાછરડાનું ગળું પકડી જમીન પર પટક્યું હતું, જેથી…
- આપણું ગુજરાત
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ 5 વર્ષનો કાર્યકાળ કરશે પૂર્ણઃ ઓગસ્ટ નવા પ્રમુખની થશે જાહેરાત?
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખને 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. 20 જુલાઈના દિવસે સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે 5 વર્ષ પૂર્ણ થશે. તેથી 20 જુલાઈ બાદ નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થાય તેવી સંભાવના છે.…
- નેશનલ
આમ આદમી પાર્ટીના સાંસદે આપ્યું રાજીનામું, જાણો વિગત…
લુધિયાણાઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામું ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડને આપ્યું હતું. સંજીવ અરોરા તાજેતરમાં આમ આદમી પાર્ટીની લુધિયાણા વેસ્ટ વિધાનસભા સીટ પરથી પેટા ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી.…
- આપણું ગુજરાત
ભાર વિનાનું ભણતર હવે સાર્થક થશે, ગુજરાતમાં પ્રાથમિક શાળામાં દર શનિવારે વિદ્યાર્થીઓને બેગમાંથી મળશે મુક્તિ
અમદાવાદઃ નવી શિક્ષણ પોલિસીની રાજ્યમાં ધીમે ધીમે અમલ થઈ રહ્યો છે. આ પોલિસીનો એક નિયમ મુજબ, રાજ્યની પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે છે. જેનો અમલ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં થશે. દરેક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વગર બોલાવવામાં આવશે…
- ગાંધીનગર
ગાંધીનગરમાં 20 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી…
ગાંધીનગરઃ રાજ્યમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત પાટનગર ગાંધીનગરમાં 20 કરોડની કિંમતની જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી. ગાંધીનગરના રાયસણ-રાંદેસણ વિસ્તારમાં અંતિમ નગર રચના યોજના નંબર-19 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કમ્યુનિટી હોલ પાસે આવેલી જમીન પર કાર્યવાહી કરવામાં…
- રાજકોટ
કોંગ્રેસ નેતા લલિત વસોયાનો ગોપાલ ઈટાલિયા પર ₹ 10 કરોડનો બદનક્ષીનો દાવો: શું છે સમગ્ર મામલો?
રાજકોટ: આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ગત 17 જૂને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં વિસ્ફોટક દાવો કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.…
- નેશનલ
પાકિસ્તાનમાં બળવોઃ બલુચિસ્તાનમાં પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, બેંકોમાં આગચંપી
લાહોરઃ પાકિસ્તાનમાં આતંકીઓએ હુમલાની વધુ એક ઘટના બની હતી. આતંકીઓ અશાંત દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું. બંદૂકો અને રોકેટથી સજ્જ આતંકીઓએ પહેલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને બાદમાં બે બેંકમાં આગ લગાવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા આતંકી હુમલા…